________________
ર૧પ
જી, અજ્ઞાન કષ્ટ ને અકામ નિર્જરા, તીણ શું સુર અવતારે જી રે એ ચાર પ્રકારે રે જીવ થાય દેવતા, છેઠા જ્ઞાનથી જાણે રે જીવ અજીવને, શ્રદ્ધા સમકિત થાય છે, ચારિત્રથી રોકે નવાં કર્મ આવતાં, તપથી પૂર્વલાં કર્મ ખપાય છે, એ ચાર પ્રકારે રે જીવ જાય મેક્ષમાં. આપા
પ્રમોદવિજયજી કૃત
मधुबिंदु दृष्टांत स्वाध्याय સરસ્વતી મુઝ રે, માતા ઘો વરદાન રે, પૂછે ગૌતમ રે, ભાંખે શ્રી વર્ધમાન રે, છ ડે ગિરૂઆ રે, વિરૂઆ વિષયનું ધ્યાન રે,વિષયારસરે છે મધુબિંદુ સમાન રે. છેલા ત્રુટક મધુબિંદુ સરિખે વિષય નિરખ, જેઈપર ચિત્તશું, નર-જન્મ હાર્યો મેહ ગાર્યો, પિંડ ભાર્યો પાપશું, કાંતાર પચિ નાગ નડીયે, કોઈ દેવાણુપિયે, વડવૃક્ષ જડિયો વેગે ચ,િ રંક રેડિયો છપિય. મારા વડ હેઠલ રે, કૂપ અછે અસરાલ રે દેય અજગર રે, મગર જિમ્યા વિકરાલ રે, ચિહું પાસે રે,ચાર ભુજંગમ કાલ રે, વળી ઉપર રે, મોટો છે મહયાલ રે મારા ગુટકo