________________
૨૩૮
માહ માયાને પરિહરુ, હું છાંડુ જી, ગજરથ ધાડા પાલખી જી,ારણાસુણીને માતા વિલખે જી,નારી સઘળી તલખે જી,તેણી વેલાજી,અશાતા પામ્યાં ઘણી જી, ૫ ૨૮ ૫ માતા પિતા ને ભ્રાત જી, સહુ આળ પંપાળની વાત જી,એણે જગમાં જી,સ્વારથનાં સર્વે સગાં જી, ારા હંસ વિના શ્યાં સરાવરિયાં, પિયુ વિના શ્યાં મંદિરીયાં,માહ વશ થકાં જી,ઉચાટ એમ કરે ઘણા જી, ૫૩૦ના સવાઁ નીર અમૂલ્ય જી, વાટકડે તેલ ખુલેલ જી,શાહ ધન્ને જી, શરીર સમાચ્છુ માંડિચેા જી,૫૩૧ાધનાધાર સુભદા નારી જી,બેઠી મહેાલ મેાઝાર જી,સમાર’તાં જી,એક જ આંસુ ખેરીયું જી, ॥ ૩૨ ॥ ગૌભદ્ર શેઠની બેટડી, ભદામાઈ તેરી માવડી,સુણ સુંદરી જી તેં કેમ આંસુ ખેરીયું જી, ।૩।ાશાલિભદ્રની એનડી,બત્રીસ ભાજાઈની નણં દલી, તવ તાહરે જી, શા માટે રેવું પડે છ‚ા ૩૪૫ જગમાં એક જ ભાઈ માહરે, સંયમ લેવા મન કરે, નારી એક એક જી,દિન દિન વિત્યે પરિહરે જી,રૂપા એ તા મિત્ર કાયરૂ,શું લે સંચમ ભાયરૂ,જીભડલી જી મુખ માથાની જીદી જાણવીજી, ૫ ૩૬ ૫ કહેવું તે ઘણું સાહિ, પણ કરવું અતિ દેાહિલ, સુણા સ્વામી જી, એહવી ઋદ્ધિ કુણ પરિહરે જી, ૫૩ના કહેવું તેા ધણું સાહિલું,પણ કરવું અતિ દેહિલ