________________
३२८
છે ૩ લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક મિચ્છામિ દુક્કડં દીજીએ, જિન વચને લહીએ ટેકે જી; લાખ કા સાત લાખ ભૂદગતેઉવાઉના, દશ ચૌદે વનના ભેદે જી; ખ વિગલ સુર તિરિનારકી, ચઉચઉ ચઉદે નરના ભેદો છે; લાખ૦ પા૫ મુજ વૈર નહિ કેહશું, સૌણું મૈત્રીભાવે જી; ગણી સમયસુંદર એમ કહે, પામીઍ પુન્ય પ્રભાવ છે; લાખ માંદા પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે છે; આવ્યાં પાપ છીએ, ભગવંત એણીપરે ભાખે છે; પાપા આશ્રવ કષાય દેય બંધના, વલી કલહ અભ્યાખ્યાનો જી; રતિ અરતિ પિસુનનિંદના, માયા મસમિધ્યાત છે; પાપ ૮ મનવચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુન્ડ દેહો જી, ગણી સમયસુંદર એમ કહે, જિના ધર્મને મર્મ એહો જી; પાપ લા ધનધન તે દિન મુઝ કદી હશે, હું પામીશ સંયમ સુધો જી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુવચને પ્રતિબંધો ; ધન ૧ના અંતમાં ભિક્ષા ગૌચર, રણવને કાઉસગ્ગ લેશું ; સમતા શત્રુમિત્ર ભાવશું, સંવેગશુધો ધરશું જી; ધન છે ૧૧ છે સંસારનાં સંકટ થકી, હું છૂટીજિન વચને અવતારો ; ધન ધન સમય સુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારો ; ધન ૧૨ા (સમાપ્ત)