________________
૧૩૮
સહિયાં સેવતાં, મનડાના દીસે રુડા કેડ,હારે જોતાં ન દીસે સહિયાં એહવે, બીજે નહિ જગમાં એહની જેડ. મહારે છે ૩. રાણી શ્રીવિષ્ણુ સહિયાં જનમીઓ; રાજા શ્રીવિષ્ણુ તણે કુલભાણ, મહારે લંછન તે ખડ્ઝી સહિયાં જેહને, વહાલ તે જિનવર જગને ભાણુ મહારે છે કે જે લાગી હે સહિયાં પૂરણ પ્રીતડી, મુખડાથી તે તે ન કહેવાય,હરે રંગે હે સહિયાં જિનને વાંદતાં, પ્રેમે હે કાંતિવિજય સુખ થાય. મહારે પા ઈતિ.
श्री वासुपूज्य जिन स्तवन (પ્રથમ ગોવાળા ભવેજી-એ દેશી) : વાસવ વંદિત વદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરુણ વિગ્રહ કર્યો છે, અંતરરિપુ જયકાર ગુણાકર, અદ્દભુત હારી રે વાત, સુણતાં હોય સુખસાત.ગુરુ ના અંતરરિપુકમ જય કર્યો, પાયે કેવળજ્ઞાન, શૈલેશીકરણે દહ્યાંજી, શેષકર્મ સુઝાણ. ગુo | ર બંધન છેદાદિક થકીજી, જઈ ફરસ્યો લેકાંત, જિહાં નિજ એક અવગાહનાજી,તિહાં ભવ મુક્ત અનંત. ગુડા અવગાહના જે મૂળ છે છે, તેહમાં સિદ્ધ અનંત તેહથી અસંખ્યગુણ હોય છે,