________________
દેહરું જી,દુઃખ દોહગ જાય નાઠ જી. એ ર ભરતે ભરાવ્યાં રૂડાં દેહરાં જી,શેભે હીરાનાં તિહાં શુભ છે, આવે જે મુહુરત સેવના જ, જાણી જુઓ જઈ ઉભ છે, મન ને ૩ગૌતમસ્વામી તિહાં ચડ્યા જી, આણી ભગીરથે ગંગ જીત્ર તીર્થકર તિહાં બાંધીઉં છ રાવણે કરી નાટારંભ છે, મન કા દૈવે ન દીધી મુજને પાંખડી છે, કેમ કરી આવું હજુર છે,સમયસુંદર કહે વંદણા જી, પ્રહ ઉગમતે સુર જી. મ . પ .
श्री महावीरजिन स्तवन વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યા ધામ નિવારી છે, દેશના અમૃતધારા વરસી, પર પરિણતિ સવિ વારી જી, વી. ૧. પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચાર છે, યુગપ્રધાન સૂરીશ્વર વહસે, સુવિહિતમુનિ આધાર છે,વીર છે ર ઉ. ત્તમ આચારજમુનિ અજ, શ્રાવકશ્રાવિકા અચ્છ જી; લવણજલધિ માંહિ મીઠે જળ, પીવે શૃંગી મચ્છ જી, વીર. ૩છે દશ અચ્છેરે દુષિત ભરતે, બહ મતભેદ કરાલ ,જિનકેવલી પૂર્વધર વિરહે, ફણી