________________
વાસુપૂજ્ય શાસન સુખકાર, વિઘ મિટાવણહાર; રેહિણી તપ કરતા જન જેહ, ઈહભવ પરભવે સુખ લહે તેહ, અનુક્રમે ભવનો છે; આચારી પંડિત ઉપગારી, સત્ય વચન ભાખે સુખકારી, કપુરવિજય વ્રતધારી; ખેમાવિજય શિષ્ય જિનગુરુરાય, તસ શિષ્ય મુજગુરુ ઉત્તમ થાય,પદ્યવિજય ગુણગાયા
भीलडिया पार्श्वनाथनी स्तुति
ભીલડીપુર મંડણ સેહીએ પાસ નિણંદ, તેહને તમે પૂજે સુરનરનારીના વૃદ, તેહ –ઠે આપે ધણકણ કંચનકોડ, તે શિવ પદ પામે કરમણ ભય છોડ છે ૧ઘનઘસીય ધનાધન કેશરના રંગરેલ, તેહમાં તમે ભલે કસ્તુરીના ઘોલ, તેણે શું પૂજે ચઉવીસે નિણંદ, જેમ દેવ દુઃખ જાવે આવે ઘર આણંદ મારા ત્રિગડે જિન બેઠા હીએ સુંદરરૂપ, તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ,વાણી જે જનની સુણજે ભવિયણ સાર, તે સુણતાં હસે પાતિકનો પરિહાર ફા પાય રમઝમ રમઝમ ઝાંઝરને ઝમકાર, પદ્માવતી પેલે પાર્શ્વ તણે દરબાર, સંઘવિઘ હરજો કરજો જયજયકાર,એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર | ૪.