________________
તાર ૧ | સામાયિક પોસહ વિષે, નિરવધ પૂજા વિચાર સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મને હાર છે ૨ પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ ચી ત્રણ સાર; પંચ વર્ણ જિન બિંબને, થાપીજે સુખકાર છે ૩ પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જેગ; પંચવર્ણ કળશા ભરી, હરીએ દુઃખ ઉપગ છે ૪ છે યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચ જ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રીજિન શાસન રાજે છે ૫ મતિ શ્રુત વિણ હવે નહી એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રતમાં મતિમાંન છે ૬. ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોય સમકાળે; સ્વાખ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે છે ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ યોગ; મતિ સાધન શ્રત સાધ્ય છે, કંચન કળશ સંયોગ છે ૮ પરમાતમ પરમેશરૂ એ,સિદ્ધ સકળ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળ-લક્ષમી નિધાન છે ૯ છે
अष्टमीनु चैत्यवंदन મહાસુદ આઠમને દિને, વિજ્યાસુત જાયે, તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ એવી આયો