________________
૨૯૩ ભાવત, કરીય વિષય ગુણ નિરસરે મુદા સ્ત્રી પશુ પંડક રહિત વળી, વસે વસતિ જોઈ રે, મુ. પંચમી ભાવના ભાવતાં, ચારિત્ર નિર્મલ હોય રે, મુ. | ૭. ક્ષમા ગુણે કરી શોભતું શ્રી ગુરુ જ્ઞમાવિજય નામે રે મુ તાસ ચરણ નિજ સેવતાં, લહિયે જસ બહુમાન રે. મુo
पंचमवतभावनानो सज्झाय
(સીતા તે રૂપે રૂડી–એ દેશી.) હવે મહાવ્રત પંચમું કહીયે, જેહથી ભવપાર લહીયે હે મુનિવર સેભાગી, સાંભળે કહે જિનવર વાણી, ભાવના પંચ છે તેહો હો. મુનિવર છે ૧છે શ્રોત ઇંદ્રિય વિષય ન ગ્રહ,સુરભિ દુરભિ સમ સહવે હો,મુ. ચક્ષુદ્ધિ વિષયમાં ન રાચો, પુદ્ગલ દેખી નવિ મા હો.મુબારા રસનારસ વશ આપ્યો, જિન આણાયે બોલવું જાણો હામુ રસઈદિય દોષ નિવારે, ચોથી ભાવનાયે આતમ તારોહો મુનારા ફરસેંદ્રિ વિષય વિષ નિષેધ, કરે થાયે નિર્મલ બેધ હો મુડ એમ જાણી વિષયને છ ડે,પંચમી ભાવના મેં દિલમ ડે હોમુ એકેકી ઈદ્રિય વશ ૫