________________
भगवतीले
१५८
देवीमिश्र परिवृतः परिवादिन भेरीमृदङ्गझल्लरी रख पूर्वक ताण्डवनृत्यनाटचमहो 'रसवादिना दिव्यान् भोगान् सुझानो विहरतिस्म, तरिमक्षेत्रसमये अवधिज्ञानेन . ईशानेन्द्रः समवलोकयन् भगवन्तं राजगृहे समत्रसृतं महावीरमद्राक्षीत्, तहनेन जातसंभ्रमः स्वासनादुत्थाय सप्तष्ट पदानि भगवदभिमुखं गात्रा करतल परिगृहीतं दशनखं शिरसावते मस्तके अञ्जलिं कृत्वा भगवन्तं वन्दित्वा आभियोगिहुआ ईशानेन्द्र दिव्यभोगोंको भोगता हुआ आनंदोल्लासपूर्वक अपना समय व्यतीत करता रहता है । उसके चित्तको प्रमुदित मनानेके लिये भेरी, मृदङ्ग, शहरी आदिको के घजने के साथ २ दिव्य संगीत ध्वनिपूर्वक नृत्य किया जाता है, नाटक आदि यडे २ सुन्दर महोत्सव होते रहते है । उसी समय अवधिज्ञान से ईशानेन्द्रने जंबूदीप का अवलोकन करते समय यह जान लिया कि भगवान राजगृह नगर में आये हुए हैं । अवधिज्ञान द्वारा राजगृह नगर में प्रभु के दर्शन करने से इन्द्रको उस समय अपार हर्ष होता है वह उसी समय अपने आसनसे उठता है और प्रभु जिस दिशामें विराजमान होते हैं उस दिशामें उनके सन्मुख सात आठ पद आगे जाकर उन्हें दोनो हाथ जोड़कर नमस्कार करता है । वह उन दोनो हाथो को इस प्रकारसे जोडता है कि जिससे १० अंगुलि - योंके नख आपस में मिल जाते हैं । तब यह अंगुलि पसकोशके सरीखी बन जाती है । उसे मस्तक पर तीन बार यह आदक्षिण प्रदक्षिण करके घुमाता हैं और फिर प्रभुको नमस्कार करता है । इस प्रकार से नमस्कार करके इन्द्रने अपने आभियोगिक देवोंको बुलाया.
સાથે રહેતા ઇશાનેન્દ્ર અનેક દિવ્ય ભેગા લેગવતા થકા આનંદ અને ઉલ્લાસપૂર્વક સમય વ્યતીત કરે છે. તેના ચિત્તને આનદ આપવાને માટે ભેરી, મૃદંગ અને ઝાલરના નાદ સાથે દિવ્ય સંગીત, તાંડવનૃત્ય, નાટક વગેરે ચાલી રહ્યા છે. ત્યારે અવધિજ્ઞાનથી તેણે જોયું કે ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યાં છે. અવધિજ્ઞાન દ્વારા રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનાં દન કરવાથી ઈશાનેન્દ્રને ઘણા જ હ થાય છે- એ જ વખતે તે પોતાને આસનેથી ઉઠે છે અને જે દિશામાં પ્રભુ વિશજમાન હતા તે દિશામાં સાત આઠે કદમ આગળ વધીને મન્ને હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે. નમસ્કાર કરતી વખતે તેના બન્ને હાથને તેણે એવી રીતે જોડયા કે દસે આંગળિયાના નખ અરસપરસ મળી ગયા અને હાથની અંજલિ પદ્મકશ સમાન અની ગઈ, તેને મસ્તક પર જમણી તરફથી ડાખી તરફ ત્રણ વાર ફેરવીને તેણે પ્રભુને નમસ્કાર કર્યાં આ રીતે નમસ્કાર કરીને તેણે પેાતાના આભિયાગિક દેવાને પેાતાની