________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ. ४ सू. उद्देशकविपयनिरूपणम्
तृतीयशतकस्य चतुर्थों द्देशकस्य संक्षिप्तविपयविवरणम्अनगारः विकुर्वणया वैक्रिययानरूपेण यान्तं देवं देवरूपेण पश्यति-यानरूपेण वा ? इति गौतमस्य प्रश्नः, कश्चिद्देवरूपेण, कश्चिद् यानरूपेण, कश्चिदुभयरूपेण, कश्चिदनुभयरूपेण पश्यति इति चतुर्भङ्गया भगवतः समाधानम् , ततस्तथैव देवी विपयकः, देवीसहित देवविषयकश्च गौतमस्य पुनःमश्नः पूर्ववदेव भगवतश्चतुर्भद्या समाधानञ्च, ततो वृक्षं पश्यन् अनगारः तस्यान्तः, बहिश्च पश्यति नवेति तस्य प्रश्नः, भगवतश्चतुर्भङ्गयोचरम् तथैव वृक्षस्य मूल-कन्दस्कन्ध-त्वचा-शाखा-पत्र-पुष्प-फल-वीजानां परस्परं प्रत्येक क्रमशो हृयो.
तृतीयशतक का चतुर्थ उद्देशक प्रारंभइस चतुर्थ-उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार है अनगार, विकुर्वणाशक्ति से निष्पादित वैक्रिययानरूप से जाते. हुए देवको देवके रूपसे देखता है कि यानविमानरूप से देखता है ? ऐसा यह गौतम का प्रश्न है । 'कोई अनगार देवरूप से, कोइ अनगार यानरूप से, कोइ अनगार उभय रूपसे, और कोइ अनगार अनुभवयरू' पसे देखता है। इस प्रकारकी चतुभंगी से प्रभुका इस प्रश्नका यह उत्तर है । इसी तरहका गौतमका देवी सहित देवविषयक प्रश्न है
और इस प्रश्न का समाधान चर्तुभगी को लेकर प्रभुने दिया है ऐसा कथन है । वृक्षको देखता हुआ अनगार उसके भीतरी भाग को
और बाहिरी भागको देखता है कि नहीं देखता है ? ऐसा गौतम का प्रश्न-इस पर चतुर्भगी को लेकर प्रभुका उत्तर । इसतरह से वृक्ष के मूल, कंद, स्कन्ध, डालीशाखा, पत्र, पुष्प, फल, बीज, इनके विषय
ત્રીજા શતકના ચેથા ઉદેશકની શરૂઆત
ચોથા ઉદેશકનું સંક્ષિપ્ત વિવરણું– વિક્રુર્વણુ શકિત દ્વારા નિર્મિત વૈક્રિયયાનરૂપે જતા દેવને અણગાર દેવરૂપે દેખે છે કે યાનરૂપે દેખે છે? એ ગૌતમને પ્રશ્ન. તેને મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે. કેઈ અણગાર દેવરૂપે, કોઈ અણગાર યાનરૂપે, કોઈ અણગાર ઉભયરૂપે, અને કોઈ અણગાર અનુભયરૂપે દેખે છે. આ પ્રકાર ચતુર્ભાગરૂપ ચાર વિકલ્પવાળે ઉત્તર મળે છે. એ જ પ્રમાણે દેવી વિષયક અને દેવી સહિત દેવ વિષયક ઉપર મુજબનો જ પ્રશ્ન અને ઉપરના જ ચાર વિક વાળ ઉત્તર ગૌતમને પ્રશ્ન-વૃક્ષને તે અણગાર તેના અંદરના ભાગને તથા બહારના ભાગને દેખે છે કે નહીં? અને ચાર વિકવાળે તેને ઉત્તર મળે છે. એ જ પ્રમાણે વૃક્ષના મૂળ, કંદ, થડ, ડાળી, પત્ર,પુષ્પ,