________________
६४६
भगवतीको सनाहि छेसाह परिम समयम्मि संपरिणयार्षि, न वि फस्स वि उययामो परेमवे अस्थि नीवस्स,
___ अंत मुहुतम्मि गए अंत मुहत्तम्मि सेएए क्षेत्र खेसाहिं परिण जीवा गच्छति परलोयं " छाया- नो कस्याप्युपपातः परस्मिनभवेऽस्ति जीवस्य,
सर्यामिर्लेश्यामियरमे समये संपरिणतामिः, नापि फस्याप्युपपातः परस्मिन् भवेऽस्ति जीवस्य,
अन्तर्मुहर्ते गते, अन्तर्मुहर्ते शेषके चैत्र, लेश्यामिः परिणताभिः जीवा गच्छन्ति परलोकम् ॥ एतच केवलं मनुष्याणां तिरथाच विपये बोध्यम्, नैरयिकानां देवानां किसी भी जीवकी परभवमें उत्पत्ति नहीं होती है। इसी प्रकार समस्त लेश्याएँ अन्तिम समय में परिणत हो जाती है तब भी किसी भी जीव की उत्पत्ति परभव में नहीं होती है। लेश्याकी उत्पत्ति हो गई हो और उसका एक मुहर्त व्यतीत हो गया हो तब या लेश्या की समाप्ति होनेका एक मुहूर्त अवशिष्ट रहा हो तब जीवका परभव में उत्पत्ति होती है। सो यह जो कथन है वह केवल मनुष्य और तिर्यश्चों के विपय में किया गया है ऐसा जानना चाहिये क्यों कि उनकी समस्त जिंदगी तक एक ही लेश्या नहीं रहती है। निमित्तवश वह प्रायः बदलती रहती है। अब जब उनकी परभवकी उत्पत्ति का समय आता है तब वे कोई न कोई ऐसी लेश्या में वर्तमान होते हैं कि जिसके साथ उनका एक मुहूर्त तो निकल ही गया होता है । इसका तात्पर्य यह है कि मनुष्यो अथवा तियेची જીવની પરભવમાં ઉ૫રિત થતી નથી. એ જ પ્રમાણે જે સમસ્ત લેશ્યાઓ અંતિમ બચે છે પરિણત થઈ જાય તે પણ કોઈ પણ જીવને પરભવમાં ઉત્પન્ન થવું પડતું નથી. વેશ્યાની ઉત્પત્તિ થઈ ગઈ હોય અને ઉત્પત્તિ થયાને એક મુહૂર્ત વ્યતીત થઈ ગયું હોય ત્યારે અથવા તે લેસ્થાની સમાપિત થવાને એક મુહૂર્ત બાકી રહ્યું હોય ત્યારે અવની પરભવમાં ઉપત્તિ થાય છે. આ કથન મનુષ્ય અને તિર્યને અનુલક્ષીને કરાયું છે તેમ સમજવું, કારણ કે તેમની આખી જિંદગી પર્યન્ત એક જ લેસ્યા રહેતી નથી. નિતિને આધીન રહીને તે બદલાતી રહે છે. હવે જ્યારે તેમને પરભવની ઉત્પત્તિને સમય આવી પહોંચે છે. ત્યારે તેઓ કેઈને કોઈ એવી લેસ્થામાં રહેલ હોય છે કે જેની સાથે તેમનું એક મુહૂર્ત તે વ્યતીત થઈ ગયું હોય છે. આ કથનનું તાત્પર્ય એ