________________
६६७ ॥ तृतीयशतकस्य पञ्चमोद्देशकः प्रारभ्यते ॥
. पञ्चमोद्देशकम्य संक्षिप्तविपयविवरणम् ॥ अनगारो भावितात्मा बाह्यपुद्गलान अपर्यादाय स्त्रीप्रभृतिरूपाणि विकुर्वित शक्नोति नवेति गौतमस्य प्रश्नः, भगवतो निषेधात्मकमुत्तरम् ततः बाह्यपुद्गलान पर्यादायैव स्यादिरूपाणि विकुर्वितुं समर्थः, इति समाधानम्, तादृशैः रूपैः जम्बूद्वीपं पूरयितुं तस्य सामर्थ्यप्रतिपादनञ्च, विकुर्वणास्वरूपप्रतिपादनाय युवतियुवकयोई शान्तीकरणम्, ततः असिचर्मपात्र (ढाल-तलवार) धास्विकिय पुरुषाकारस्य स्वरूपप्रतिपादनम्, एकतः पताकाकार वैक्रियस्वरूप
तृतीयशतकका पंचम उद्देशक प्रारंभ-- इसका संक्षिप्त विपयविवरण इस प्रकार से है-भावितात्मा अनगार बाह्य पुदगलों को ग्रहण नहीं करके क्या स्त्री आदिकोंके रूपों की विकुर्वणा कर मकता है ? या नहीं ? ऐसा गौतमका प्रश्न, नहीं कर सकता ऐसा प्रभुका उत्तर, हां बाह्य पुद्गलोंको ग्रहण करके ही वह स्त्री आदिकों के रूपकी चिकुर्वणा कर सकता है. ऐसा प्रभु का कथन और यह ऐसे रूपों से जम्बूद्वीपको भर सकता हैं ऐसी उस की शक्तिका प्रतिपादन । विकुर्वणा के स्वरूपको प्रतिपादन करने के लिये युवति और युवक का दृष्टान्त ! तलवार और ढालको धारण करनेवाले पुरुपकी तरह वैक्रिय पुरुपके स्वरूपका प्रतिपादन, एकतः पताका धारण करके चलनेवाले पुरुपके आकारकी तरह वैक्रिय स्व
ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકનો પ્રારંભ પાંચમા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છે –
ગૌતમને પ્રશ્ન– “ભાવિતાત્મા અણગાર બાપુગલોને ગ્રહણ કર્યા વિના સ્ત્રી આદિના રૂપની વિકૃર્વણા કરી શકે છે કે નહીં ?
પ્રભુને ઉત્તર– ના, બાપુદગલેને ગ્રહણ કર્યા વગર સ્ત્રી આદિના રૂપની વિદુર્વણ કરી શકતો નથી પણ બાહ્યપુદગલેને ગ્રહણ કરીને જ તે રસી આદિનાં રૂપની વિકુર્વણ કરી શકે છે, અને તે એવાં રૂપથી જંબુદ્વીપને ભરી શકે છે, એવી તેની શકિતનું પ્રતિપાદન. વિક્ર્વાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે યુવતિ તથા યુવકનું દૃષ્ટાંત. તલવાર અને ઢાળને ધારણ કરનારા પુરુષની જેમ વૈક્રિયપુરૂષનું પ્રતિપાદન. એકતઃ પતાકાને ધારણ કરીને ચાલનાર પુરુષના આકારની જેમ વૈકિય સ્વરૂપ ધારણ