________________
९१६
भगवतीसूत्रे
अन्त्यास्तिस्रः सुरभिगन्धाः, लेश्या शुद्ध विषये स्वेत्रम् - भाचास्तिस्रोऽद्धा, अन्त्यास्तिस्रः त्यादिशुद्धाः एवम् आयास्तिस्रोऽमशस्ताः अन्यास्तिस्रः प्रशस्ताः, एवम् आधास्तिस्रः संक्लिष्टाः, अन्त्याः तिस्रः भक्लिष्टाः एवम्-आधास्तिस्र शीताः रूक्षाश्र, अन्त्यातिस्रः उष्णाः स्निग्धाम, एवमायास्तिस्रो दुर्गतिदेतत्रः, अन्त्यस्तु तिस्र सुगतिहेतवः, जघन्य-मध्यम-उत्कृष्टभेदेन त्रिधा परिणामस्तासां क्रमशः, प्रत्येकमनन्तमदेशा एताः भवगाहनाविषये चेताः असंख्यातक्षेत्र रस की तरह कहा गया है। गंध के विषय में प्रभुने जो कहा है यह इस प्रकार से है-आदि की तीन लेश्याओं का गंधगुण दुर
गंधवाला है अर्थात् आदि की तीन वेश्याएं दुर्गाववाली हैं और अन्त की तीन-पीत, पद्म और शुललेश्याएं सुगंधित गुणवाली हैं। शुद्धता के विषय में इस प्रकार से जानना चाहिए कि आदि की तीन-कृष्ण, नील और कापोती लेश्याएं अशुद्ध हैं और अन्त की तीन लेयाएं प्रशस्त हैं। आदि की तोन लेश्याएं संक्लिष्ट और अन्त की तीन लेश्याएं अरिष्ट है। इसी तरह से आदि की तीन लेश्याएं शीत और रूक्ष हैं अन्त की तीन लेश्याएं उष्ण और स्निग्ध हैं। आदि की तीन लेश्याएं जीव को दुर्गति का कारण होती हैं और अन्त की तीन लेश्याएं सुगति का कारण होती हैं । लेश्याओं के परिणाम क्रमशः जघन्य, मध्यम और उत्तम हैं । लेश्याओं के प्रत्येक के प्रदेश अनन्त होते है । अवगाहना के विषय में इस प्रकार से समझना चाहिए कि इन लेश्याओं की अवगाहना તે લેશ્યાઓના ગંધ વિશે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું
પહેલી ત્રણ લેશ્યાઓ (કૃષ્ણ, નીલ, કાપેાત) દુર્ગંધયુક્ત છે. છેલ્લી ત્રણ श्याओ। (तेन, पद्म, शुभ्स) सुगंधयुक्त छे.
તે લેશ્યાઓની શુદ્ધતાના વિષયમાં કહ્યું છે કે અને છેલ્લી ત્રણ લેયાએ શુદ્ધ છે.
પહેલી ત્રણ લેશ્માએ અશુદ્ધ છે
પહેલી ત્રણ લેક્ષાઓ અપ્રશસ્ત છે, છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. પહેન્રી ઋણુ વૈશ્યાઓ સકિલષ્ટ છે અને છેલ્લી ત્રણ સકિલષ્ટ છે. પહેલી ત્રણ લેશ્માએ શીત અને રૂક્ષ છે, છેલ્લી ત્રણ ઉષ્ણુ અને સ્નિગ્ધ છે. પહેલી ત્રણ લેયાઓ જીવને દ્રુતિ અપાવનારી છે, છેલ્લી ત્રણ સુગતિ-સંગતિ અપાવનારી છે. લેશ્યાઓનાં પરિણામ અનુએ જઘન્ય, મધ્યમ અને ઉત્તમ છે. પ્રત્યેક શ્યાના પ્રદેશ અનંત છે. અવગાહની વિષયમાં આ પ્રમાણે સમજવું. આ લેશ્યાની અવગાહના અસખ્યાત .(ક્ષેત્ર) પ્રદેશમાં