________________
-
-
-
-
-
-
६४४ “न्द्रियेषु च आपास्तिस्रोलेश्या भवन्ति, एतासो नणांत्र क्रमशः कुष्ण-बीसफपोत-रक्त-हरिद्राव्यवस्पीत-शा भवन्ति, रमाशानन्तगणार कटु-तिलआम्ल-माधुये-मधुर-स्वादुरूपाः सन्ति । गन्धाभावामु तिस्पु दुर्गन्धाः, घरमामु च तिरपु सुगन्धाः । स्पर्शाध प्रथमास तिसषु कर्कशाः, अन्तिमासु प तिरपु फोमलाः, रत्तयच तासां क्रममा कूरतमा, ऋरतरा, करा, शुभा, शुभतरा, शुमतमाच, स्थानानि तासामसंख्यानि, स्थितिकालच तासां सर्वासां जघन्येन अर्घमुहूर्तम् , उत्कएतस्तु कृष्णायाः त्रयस्त्रिंशत्सागरोपमः एकमुहर्ता, जीय इनमें आदिकी कृष्ण, नील और कापात ये तीन लेश्याएं होती है । इनका वर्ण लेश्याओंका वर्ण-क्रमशः काला, नीला, कबूतर के रंग जैसा फापोत, लाल और हल्दीके जैसा. पीला होता है। और शुक्ललेश्याका रंग सफेद होता है । रस इनका अनन्तगुणा कटु, अनन्तगुणा तिक्त, अनंतगुणा आम्ल, अनंतगुणा मीठा, अनंतगुणा मधुर, और अनंतगुणा स्वादु होता है। गंध इनकी आदिकी तोन लेश्याओं की दुर्गध रूप और अन्तिम तीनकी सुगंधरूप होते है । प्रधमकी तीन लेश्याओंका स्पर्श कर्कश, और अन्तिम तीन लेश्याओं का कोमल होता है । प्रथमकी तीन लेश्याओंकी वृत्ति क्रमशः क्रूरतम, फूरतर और फूर होती है, और अन्तकी तीनकी शुभ, शुभतर और शुभतम होती है । इन सब लेश्याओंके स्थान असंख्यात हैं । इनकी स्थितिका काल सयका जघन्य से अन्तर्मुहर्त है, और તેજસ્કાય, વાયુકાય અને વિકલેન્દ્રિય જેમાં પહેલી ત્રણ વેશ્યાઓ કૃષ્ણ, નીલ અને કાપોત લેસ્યા હોય છે. લેયાઓને વણે નીચે પ્રમાણે છે-કૃષ્ણ વેશ્યાને રંગ શ્યામ, નીલ ગ્લેશ્યાને રંગ નીલ, કાપોત લેસ્થાને રંગ કબૂતરના જેવો, તેને લશ્યાને રંગ લાલ પાલેશ્યાને રંગ પીળો અને શુકલેશ્યાનો રંગ સફેદ હોય છે. તેમને રસ અનામે અનંતગણ કડો, અનંતગણે તુર, અનંતગણે ખારે, અનંતગણે મીઠ, અનંતગણો મધુર અને અનંતગણું સ્વાદિષ્ટ હોય છે. તેમની ગંધ કેવી હોય છે? પહેલી ત્રણ લેઓ દુગધરૂપ હોય છે અને છેલ્લી ત્રણ સુગંધરૂપ હોય છે પહેલી ત્રણ લેશ્યાઓને સ્પર્શ કર્કશ હોય છે અને છેલી ત્રણને સ્પર્શ કેમળ હોય છે. પહેલી ત્રણ લેશ્યાઓની વૃત્તિ અનુક્રમે, સૂરતમ સૂતર અને ક્રૂર હોય છે, છેલ્લી ત્રણ લેશ્યાઓની વૃાિ અનુક્રમે શુભ, શુભતર અને શુભતમ હેાય છે. તે બધી સ્થાઓનાં અસંખ્યાત સ્થાન છે. તે બધી વેશ્યાઓને જધન્ય (ઓછામાં ઓછે) કાળ અન્તમુહૂતને છે.