________________
प्रमेयचन्द्रिका टीका. श. ३ उ.३ २.३ जीवानां एजनादिक्रियानिरूपणम् ५६१ हे भगवन् ! जीवः खलु 'सया समियं ' सदा समितम् ‘णो एयइ' नो एनते 'जावणो तं तं भावं परिणमइ ?' यावत्-नो तं तं भावं परिणमति ? किम् ! इति प्रश्नः, अर्थात् जीवः कदाचित् एजनादि क्रियारहितो भवितुमर्हति नवा ! इति प्रश्नः, यावत्करणात् नो व्येजते ! नो चलति ! नो स्पन्दते ! नो घट्टते ! नो क्षुभ्यति ! नो उदीरयति ! इति संग्राह्यम् । भगवानाह-हंता, मंडियपुत्ता!' हे मण्डितपुत्र ! हन्त, स्वीकरोमि तेदाह'जीवेणं' जीवः खलु 'सया समियं ' सदा समितं :जाव-नो परिणमइ ?' 'जीवे णं भंते ! सदा समियं णो एयइ जाव नो तं तं भावं परिणमई'.. हे भदन्त ! जीव सदा समित रागादिरूप न रहे एजनादिक क्रियाओं से रहित बन जावे, यावत् उस उस भावरूप न परिणमे क्या कभी ऐसा भी अवसर आ सकता है या नहीं ! प्रश्नकार मंडितपुत्र का पूछने का ऐसा अभिप्राय है कि जीव जय एजनादि क्रियाओं से विशिष्ट वनकर अशुद्ध हो रहा है तो जो वस्तु किसी निमित्तवश अशुद्ध बनी हुई होती है तो वह सदा अशुद्ध ही बनी रहे ऐसा नियम तो है नहीं अशुद्धता जय आगन्तुक है तो वह उसके विरुद्ध कारणों के मिलने पर दूर हो जाती है जैसे सुवर्ण में मिली हुई किटकालिमा पुटपाक आदि द्वारा दूर हो जाती है जीव में एजनादि क्रियाओं द्वारा अशुद्धतारूप संसारदशापन्नता है, अतः उनमें उन२. क्रियाओं का निरोध भी हो सकता है या नहीं ? ऐसा प्रश्न प्रभु से मंडितपुत्र ने किया हैं- इसका उत्तरदेते हुए प्रभु मंडितपुत्र को भावं परिणमइ ?" HER ! वो अक्सर ही पद माव । १ सहा सभितरास्थिी युत नं २४-मेना यामेथी २डित मनी लय, (यावत् ). અને તે તે ભાવરૂપે ન પરિણમે ? પ્રશ્ન કરનાર મંડિતપુત્ર આ પ્રશ્ન દ્વારા એ જાણવા માગે છે કે-જીવ રાગાદિથી ચુકત બનીને અશુદ્ધ બનીને રહ્યો છે તે તે કાયમને માટે અશુદ્ધ રહે છે કે રાગાદિથી મુકત થઈને શુદ્ધ પણ બની શકે છે? જે વસ્તુ કઈ પણ કારણે - અશુદ્ધ થઈ હોય તે સદા અશુદ્ધ જ રહે એ નિયમ નથી. જેવી રીતે અમુક કારણે અશુદ્ધતા આવે છે તેવી જ રીતે તેના કરતાં વિરૂદ્ધ કારણે મળવાથી તે અશુદ્ધતા દૂર પણ થાય છે. જેવી રીતે સુવર્ણમાં ભળી ગયેલ મેલને દૂર કરવા માટે સુવર્ણને તપાવવામાં આવે છે અથવા તેજાબમાંથી પસાર કરવામાં આવે છે, એવી જ રીતે જીવમાં રાગાદિ દેને કારણે જે અશુદ્ધતા પ્રવેશી હોય છે, તે રાગાદિન નિધિ દ્વારા દર થઈ શકે છે કે નહીં?