________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ २.५ प्रमतोममत्तसंयतवक्तव्यतानिरूपणम् ५८७ एकः समयो भवति सच प्रमत्तसंयमप्रतिपत्तिसमयसमनन्तरमेव मरणाद् भवितुमर्हतीति संभाव्य जघन्यत उक्तः तथा 'उक्कोसेणं उत्कृष्टेन 'देरणा पुचकोडी' देशोना पूर्व कोटी भवति, तदुक्तं विवृतौ-'प्रत्येकमन्तर्मुहूर्तप्रमाणे एवं प्रमत्ताऽभमत्तगुणस्थानके, ते च पर्याणेण जायमाने देशोनपूर्वकोटिं यावद्उत्कर्पण भवतः, संयमवतो हि पूर्व कोटिरेव परमायुः सच संयममप्टम मष्टसु वर्षे गतेपु एवं संयम गृह्णाति 'णाणाजीवे पडुच्च सन्चाद्धा' नानाजीवान एक समयका है. और 'उकोसेणं' उत्कृष्टरूप में 'देसूणा पुव्वकोडी' कुछ कम पूर्वकोटिका है । इसका तात्पर्य ऐसा है कि किसी जीवने छठे गुणस्थान पर आरोहण किया और आरोहण करनेके एक समय बाद ही उसका मरण हो गया ऐसी संभावना करके जघन्य से छठे गुणस्थान का काल एक समय कहा है। तथा उत्कृष्ट से जो देशोन पूर्वकोटि कहा है सो उसका कारण ऐसा है कि छठे और सातवें गुणस्थान का काल एक एक अन्तर्मुहर्तका है अब ये दोनों गुणस्थान क्रम २से एक जीव में हो तो देशोनपूर्वकोटितक हो सकते हैं । क्यों कि संयमशाली जीवकी उत्कृष्ट आयु पूर्वकोटितक की हो सकती है । अथ जिस जीवकी आयु उत्कृष्ट से एक पूर्वकोटिकी है ऐसा जीव अष्ट वर्षके बाद ही संयम धारण करता है. इसलिये यहां देशोन पूर्वकोटि उत्कृष्ट काल कहा गया हैं। क्यों कि इतने वर्ष उस पूवकोटि में से कम हो गये हैं । घाकी समयतक उसने संयमका माछामा छ। 'एक समयं मे सभयना छ भने धारेभा पारे 'उक्कोसेणं देसणा पुन्चकोडी' पूर्व टिथी या न्यून छ. तन तात्पयनीय प्रभारी छજીવ છઠ્ઠા ગુણસ્થાને આરહણ કરે અને આરહણ કર્યા પછી એક સમયમાં જ તેનું મરણ થઈ જાય તે એવી પરિસ્થિતિમાં છઠ્ઠા ગુણસ્થાનને કાળ જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછે) એક સમયને છે. વધારેમાં વધારે તે કાળ પૂર્વકેટિથી ઘેડ ન્યૂન છે કહેવાનું કારણ એ છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનને કાળ એક એક અતર્મુહૂતને છે. હવે એક જ જીવમાં ક્રમે ક્રમે તે બને ગુણસ્થાન હોય તે પૂર્વ કેટિથી થડા ન્યૂન કાળ પર્યન્ત તે રહી શકે છે કારણ કે સંયમયુકત જીવનું વધારેમાં વધારે આયુષ્ય પૂર્વકેટિ પર્યન્તનું જ હોઈ શકે છે. જે જીવનું ઉત્કૃષ્ટ આયુ (વધારેમાં વધારે આયુ) એક પૂર્વ કેટિનું હોય છે એ જીવ આઠ વર્ષ પછી જ સંયમ ધ.રણ કરે છે. તેથી અહીં વધારેમાં વધારે કાળ પૂર્વકેટિથી ચૂત કહ્યો છે, કારણ કે તેટલા વર્ષને પૂવકેટમાંથી બાદ કરવા પડે છે. બાકીના સમય પર્યન્ત તે સંયમનું સેવન કરે છે.