________________
२१६
-
-
-
-
-
-
-
-
-
-
-
मगस्ती इति पादपोपगमनम् पादपयन्निपलम् चतुर्विभागरपरित्यागनिष्पवानान विशेषः तयाच पादपस्येय उपगमनं स्पन्दराहित्येनागस्थान पादपोपगमा इदं चतुर्विधाहारपरित्यगेनैव निप्पद्यते नयाच पादपोपगमनव्युत्तचिःपादपस्येव उपगमनम् उपगमः अभ्युपगमः स्वीकारः पतनस्य यत्र सपना इति योध्या, अर्थात् पादपो यया समे विषमे वा प्रदेशे पतितः पूर्ववदेव तिष्ठति तथा यः समायां विषमायां वा अवस्थायां पतितः स यावजीवं तत्र तिष्ठति विशेषः परमयोगात् कम्पेत यथा तरुः परपयोगाथलो भवति, मन' में पादप नाम पृक्षका है तथा उपशब्दका अर्थसाहश्य है। जिस संधारा में वर्तमान आत्मा छेदित वृक्ष की तुलना को धारण करता है वह पादपोपगमन संधारा है। चतुर्विध आहार के परित्याग से निष्पन्न हुआ यह एक अनशन विशेष हैं। तथापादपकी तरह उपगमन-स्पन्द रहित होकर जो अवस्थान हे वह पादपोपगमन है। यह संथारा चतुर्विध आहार के परित्याग से ही होता है। पाद: पोपगमन की व्युत्पत्ति 'पादपस्येव उपगमनम्-उपगमः अभ्युपगमः स्वोकारः पतनस्य यत्र तत् "पादपोपगमनं" इस प्रकार से है-इसका तात्पर्य यह है कि जिस प्रकार वृक्ष काटने पर चाहे सम स्थान में गिरे चाहे विषमस्थान में गिरे-कहीं पर भी गिरे-वह जैसा गिरता है वैसा ही पड़ा रहता है उसीप्रकार से जो साधु सम अथवा विषम किसी भी आसन से स्थित हो वह यावज्जीव उसो तरह से रहे । विशेषता इतनी है कि जिस प्रकार छेदित वृक्ष परप्रयोग જેિ સંથારામાં જીવ છેદિત વૃક્ષના જેવું બની જાય છે, તે સંથારાને પાદપિયગમન સંથારે” કહે છે. આ પ્રકારના સંથારામાં સંચાર કરનાર સાધુ ચારે પ્રકારના આહાર ત્યાગ કરે છે. અને વૃક્ષની જેમ નિચ્ચેતન બનીને સમાધિસ્થ બની રહે છે. પાદપોuગમનની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે"पादपस्येव उपगमनम्-उपगमः अभ्युपगमः स्वीकारः पतनस्य यत्र तत् पादपोपगमन ॥ पार्नु त के छ है न्यारे पक्षने ४५वामां आवे त्यारे सभસ્થાનમાં પડે કે વિષમ સ્થાનમાં પડે-તે જે સ્થિતિમાં પડે છે એજ સ્થિતિમાં પડવું રહે છે. એ જ પ્રમાણે આ પ્રકારને સંથારે ધારણ કરનાર સાધુ મૃત્યુપર્યત એક જ પ્રકારને આસને ઉભે રહે છે. તે આસન અનુકૂળ હોય કે પ્રતિકુળ હોય પણ તેણે એ જ આસને ઉભા રહેવું પડે છે. વિશેષતા એટલી જ છે-કે જે રીતે છેદિત વૃક્ષ પર