Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती स्यादेकगन्धः, स्याद् द्विगन्धः, स्यादेकस्पर्शः, स्याद द्विस्पर्शः, स्यात् त्रिस्पर्शः, स्यात् चतुःस्पर्शः इति । 'जहा पंचपएसिओ एवं जाव असंखेज्जपएसिओ' यथा पश्चप्रदेशिक एवं यावत् असंख्येयप्रदेशिकोऽपि, अत्र यावत् पदेन षट्मदेशिकादारभ्य दशमदेशिकपर्यन्तं तदनु संख्यातादेशिका इति संगृह्यन्ते, तथा च-षट् प्रदेशिकादारभ्यासंख्यातादेशिके स्कन्धे स्यात् एकगन्धः, स्यात् द्विगन्धः स्यात् द्विस्पर्शः स्यात् त्रिस्पर्शः, स्यात् चतुःस्पर्श, स्यात् एकवर्णः यावत् पञ्चवर्णः, स्यात् एकरसः 'विप्रदेशिक स्कन्ध आदि में होने के कथन के जैसे ही गंध एवं स्पर्शों के होने का कथन यहां पर कर लेना चाहिये । अर्थात् पंचप्रदेशी स्कन्ध कदाचित् एक गंधवाला भी होता है और कदाचित् दो गंधवाला भी होता है कदाचित् यह दो स्पर्शवाला होता है। कदाचित् तीनस्पर्शवाला होता है कदाचित् चोर स्पर्शवाला होता है । 'जहा पंचपएसिओ एवं जाव असंखेजपएसिओ' जैसा यह कथन पंचप्रदेशिक रकंध में रूपगंध आदिके होने के विषय में किया गया है । उसी प्रकार से छह प्रदेशिकस्कन्ध से लेकर दशपदेशिक स्कन्ध तक तथा संख्यात प्रदेशिक स्कन्ध तक और असंख्यात प्रदेशिक स्कन्ध तक में भी रूपगंध आदि होने के विषय में भी कथन कर लेना चाहिये । तथा च षट्प्रदेशिक स्कन्ध से लेकर असंख्यात स्कन्ध में कदाचित् एक गंध होता है, कदा. चित् दो गंध होते हैं, कदाचित् दो स्पर्श होते हैं, कदाचित् तीनस्पर्श होते हैं, कदाचित् चार स्पर्श होते हैं, कदाचित् एकवर्ण होता है, પ્રદેશવાળા સકંધ વિગેરેમાં વર્ણાદિની માફક ગંધ અને સ્પર્શ પણ હેવાના સંબંધમાં પણ અહિયાં કથન સમજી લેવું. અર્થાત્ પાંચ પ્રદેશવાળે સ્કંધ કઈવાર એક ગંધવાળે પણ હોય છે અને કઈવાર બે ગંધવાળો પણ હોય છે, તેવી જ રીતે કદાચિત તે બે સ્પર્શવાળે પણ હોય છે. અને કદાચિત્ ત્રણ સ્પર્શવાળે પણ હોય છે. અને કઈવાર ચાર સ્પર્શવાળો ५५ डाय छे. “जहा पंचपएसिओ एवं जाव असंखेज्जपएसिओ" पाय પ્રદેશવાળા સ્કંધમાં રૂપ, ગંધ, રસ અને સ્પર્શ હોવાના સંબંધમાં જે રીતે કથન કરવામાં આવ્યું છે. તે જ રીતે છ પ્રદેશવાળા કપથી આરંભીને દેશ પ્રદેશવાળા સ્કંધ સુધી તથા સંખ્યાત પ્રદેશવાળો સ્કંધ તેમજ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધમાં કેઈવાર એક ગંધ હોય છે. કેઈવાર બે ગંધ હોય છે. કેઈવાર એક વર્ણ યાવત્ કોઈવાર પાંચ વર્ણ હોય છે. કેઈવાર એક રસ હોય છે. કેઈવાર બે રસ હોય છે. કેઈવાર ત્રણ રસ હોય છે અને કઈ વાર ચાર રસ હોય છે તથા કેઈવાર પાંચ રસ હોય છે. કેઈવાર એક સ્પર્શ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩