Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे मुख्यविशेष्यकस्निग्धरूक्षविशेषणको द्वितीयः, स्निग्धमुख्य विशेष्यकशीतोष्णविशेषण कस्तृतीयः, रूक्षमुख्यविशेष्य कशीतोष्णविशेषणकश्चतुर्थः, चतुर्वपि विशेषणयोरेकत्वानेकत्वाभ्यां परस्परव्यत्या सेन चत्वारो भङ्गा भवन्ति, तदेवं सर्वसंकलनया षोडशभङ्गाः स्पर्शत्रयमधिकृत्य भवन्ति इति । 'जइ चउफासे' यदि चतुःस्पर्शः, चतुःपदेशिक: स्कन्धस्तदा इयं विभागव्यवस्था-'देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे' देशः शीतो देश उष्णो देशः स्निग्धो देशो रूक्षः बनते हैं । शीतस्पर्श को मुख्य करके और स्निग्ध रूक्षको उसके साथ योजित काके सर्व प्रथम भंग बना है उरुण स्पर्शको मुख्यतावाला और स्निग्धरूक्षरूप विशेषगवाला द्वितीय भंग बना है स्निग्ध स्पर्श की मुख्यतावाला और शीत्र उष्ण स्पर्शरूप विशेषणवाला तृतीय भंग बना है तथा रूक्ष स्पर्श की मुख्यतावाला एवं शीत उष्ण स्पर्शरूप विशेष. णोंवाला चतुर्य भंग बना है । इनमें प्रत्येक भंग में विशेषणों की एकतो और अनेकता को लेकर ४-४ अवान्तर भंग और हुए हैं इस प्रकार से सब मिलकर ये पूरे १६ भंग हो जाते हैं 'जह चउफासे' यदि यह चतुः प्रदेशिक सन्य चार स्पों वाला होता है तो उसमें इस प्रकार से विभाग भंग व्यवस्था होती है-'देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे' एक देश में वह शीत हो सकता है एक देशमें वह उष्ण हो सकता है एक देश में वह स्निग्ध हो सकता है और एकदेश में वह આમાં ઠંડા સ્પર્શને મુખ્ય બનાવીને અને તેની સાથે સ્નિગ્ધ-ચિકણું અને રૂક્ષ સ્પશને ને પહેલે ભગ બને છે. ઉણ સ્પર્શને મુખ્ય બનાવીને તથા સિનગ્ધ-ચિકણું અને રૂક્ષ સ્પર્શને જવાથી બીજો ભંગ બને છે. ૨ સ્નિગ્ધ-ચિકણ સ્પશને મુખ્ય બનાવીને તથા ઠંડા અને ઉણ સ્પર્શને તેમાં
જીને ત્રીજો ભંગ કહ્યો છે. ૩ તથા રૂક્ષ સ્પર્શને મુખ્ય બનાવીને અને ઠંડા અને ૬ણ સ્પશને તેની સાથે યોજીને ચોથો ભંગ કહ્યો છે. ૪ આ પ્રત્યેક ભંગમાં વિશેષના એકપણું અને અનેકપણાને લઈને દરેકના ૪–૪ ચાર ચાર અવાક્તર ભાગે બીજા બને છે. એ રીતે બધા મળીને પૂરા સેળ ભેગા થઈ જાય છે.
वे या२ १५शाणा २४ घना भी सतावे छे. 'जइ चउफासे' ने ते ચાર પ્રદેશી ધ ચાર સ્પર્શેવાળ હોય છે. તે તે ભાગોને વિભાગ આ नीय ४ प्रमाणे मन छ 'देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लक्खे' તે એક દેશમાં ઠંડા સ્પર્શાવાળો હોય છે. એક દેશમાં ગરમસ્પર્શવાળો હોય છે. એક દેશમાં સ્નિગ્ધ-ચિકણુ સ્પર્શવાળ હોય છે અને એકદેશમાં રૂક્ષ-લુખા સ્પર્શવાળો હોય છે. આ પ્રમાણે આ પહેલા ભંગ કહ્યો છે. ૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૩