Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ
भगवतीसत्र हारिद्रश्च शुक्लाश्चेति आघन्तबहुवचनान्तो मध्यमैकवचनान्तः षष्ठः ६, स्यात् लोहिताश्च हारिद्राश्च शुक्लश्चेति प्रथमद्वितीयबहुवचनान्तश्चरमकवचनान्त: सप्तमो भङ्गो भवति । एवमेए तिया संजोगे सत्तरि भंगा' एवमेते उपरिदर्शिताः त्रिकसंयोगे सप्ततिभङ्गा भवन्तीति ७० । 'जह चउबन्ने' यदि चतुर्वर्णः पश्च. प्रदेशिकस्कन्धस्तदा वक्ष्यमाणप्रकारेण भङ्गा भवन्ति तथाहि-'सिय कालए य वचनान्त और द्वितीय तृतीय पद बहुवचनान्त हैं४, पंचम भङ्ग में प्रथम पद बहुवचनान्त तथा वित्तीय तृतीय पद एकवचनान्त हैं छठे भङ्ग में प्रथम पद और अन्तिम पद बहुवचनान्त है एवं मध्यम पद एकवचनान्त है ६, सप्तम भंग में प्रथम द्वितीय पद बहुवचनान्त एवं अन्तिमपद एकेवचनान्त है, 'एवमेए तियासंजोगे सत्तरि भंगा' इस प्रकार से त्रिक संयोग में ये ७० भंग होते हैं, 'जइ चउवन्ने यदि वह पंचमदेशिक स्कन्ध પ્રયોગ થયેલ છે. ઉત્તર ઢોહિયા જ હાઢિ ચ સુવિ કઈવાર અનેક પ્રદેશમાં લાલવણુંવાળો હોય છે. એક પ્રદેશમાં પીળાવણુંવાળે હોય છે તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળા હોય છે. આ છેદા ભગમાં પહેલું અને ત્રીજ પર બહુવચનથી કહ્યું છે. અને બીજુ પદ એક વચનથી કહ્યું છે. એ રીતે
છો ભંગ થયેલ છે. ૬ વિચ ઢોફિયા હાઢિરા ચ છ જ છે કે ઈવાર પિતાના અનેક પ્રદેશમાં લાલવર્ણવાળી હોય છે. અનેક પ્રદેશમાં પીળાવણું વાળો હોય છે. એક પ્રદેશમાં સફેદવર્ણવાળો હોય છે. આ સાતમા ભંગમાં પહેલું અને બીજું પદ બહુવચનાનું કહ્યું છે. અને ત્રીજુ પદ એકવચનાન્ત છે. આ સાતમે ભંગ છે. ૭ “વમેઘ તથા નો સત્તરિ મં” આ રીતે ત્રણના ચોગમાં ૭૦ સિંખ્તર ભંગે થાય છે. તે આ રીતે છે.–કાળાવ, નીલવર્ણ અને લાલવર્ણના યોગથી ૭, સાત, કાળાવણું નીલવર્ણ અને પીળાવના યોગથી 9, સાત ભંગ, કાળાપણું, નીલવર્ણ અને ધોળાવર્ણના વેગથી ૭, ભંગે તથા કાળોવર્ણ, લાલવણ અને પીળાવર્ણન એગથી, ૭ સાત ભંગ કાળાવણું પીળાવણું અને ધોળાવણના વેગથી સાત ભાગે ૫ નીલવર્ણ, લાલવણું અને પીળાવણના યેગથી ૭, સાત ભંગ ૭ નીલવર્ણ, લાલવણું અને ધોળાવણના ચોગથી ૭-૮ સાત ભેગે, નીલ પીળા અને ધોળાવર્ણના વેગથી ૭-૯ સાત ભંગ તથા લાલવણ. પીળાવ અને ધળાવણુના વેગથી ૭ સાત ભંગ ૯-૧૦ આ દસે પ્રકારના સાત સાત ભો થવાથી કુલ સિત્તર ભંગ થાય છે. “ જાને જે તે પાંચ પ્રદેશી
ધ ચારવવાળો હોય છે. તે તે આ પ્રમાણે ચારવર્ણવાળો હોઈ શકે છે –ઉત્તર જાણ ૨ ના જ વોદિયા ૨ ફાસ્ટિાર ?” કઈવાર તે પોતાના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩