Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०६ अष्टप्रदेशिकस्कन्धस्य वर्णादिनि० ७८७ भनाः २, एवं कालनीलशुक्लैरष्टौ भङ्गाः ३, एवं काललोहितहारिनैरष्टौ भङ्गाः ४, एवं काललोहितशुक्लैरष्टौ भङ्गाः ५, एवं कालहारिद्रशुक्लैरष्टौ भङ्गाः ६, एवं नीललोहितहारिट्रैरष्टौ भङ्गाः ७, एवं नीललोहितशुक्लैरष्टौ भङ्गाः ८, एवं नीलहारिद्रशुक्लैरष्टौ भङ्गाः ९, लोहितहारिद्रशुक्लॅरष्टौ भङ्गाः १०, एवमेते दशके योग में हुवे हैं इसी प्रकार से ८ भंग काल, नील और पीतवर्ण के योग में भी होते हैं यह द्वितीय त्रिक संयोग है। इसी प्रकार से आठ भंग तृतीय त्रिकसंयोग जो काल, नील, शुक्लरूप है उसमें भी होते हैं ३, इसी प्रकार से आठ भंग काल लोहित पीतरूप जो चतुर्थ त्रिक संयोग है उसमें भी होते हैं ४, इसी प्रकार से आठ भंग काल लोहित शुक्लरूप जो पंचम त्रिक योग है उसमें भी होते हैं ५, इसी प्रकार से आठ भङ्ग काल हारिद्र शुक्लरूप जो छठा त्रिक योग है उसमें भी होते हैं ६, इसी प्रकार से आठ भङ्ग नील लोहित हारिद्ररूप जो ७ वा त्रिकसंयोग है उसमें भी होते हैं ७, इसी प्रकार के आठ भंग नील लोहित शुक्लरूप जो आठवां त्रिक संयोग है उसमें भी होते हैं ८, इसी प्रकार से आठ भंग नील हारिद्र शुक्लरूप जो नौवां त्रिक संयोग है उसमें भी होते हैं ९, इसी प्रकार से आठ भंग लोहित हारिद्र शुक्ल रूप जो १० वां त्रिक है उसमें भी होते हैं १०, इस प्रकार से ये १० त्रिक
ગથી થયા છે. એ જ રીતે કાળા, નીલ અને પીળા એ ત્રણ વર્ણના ગથી પણ આઠ ભંગ થાય છે. આ બીજે ત્રિકસરયુગ છે. આજ રીતે ત્રીજે ત્રિક જે કાળા, નીલ, અને સફેદ વર્ણના યોગથી થાય છે. તેના પણ આઠ ભેગા થાય છે. ૩ એજ રીતે કાળા, લાલ, પીળાવણું રૂપ છે. ચિ ત્રિકસંગ છે. તેમાં પણ આઠ ભંગ થાય છે. ૪ એજ રીતે કાળા લાલ અને સફેદ વર્ણ રૂપ જે પાંચમ ત્રિકસોગ છે. તેમાં પણ પાંચ ભંગ થાય છે. ૫ એજ રીતે કાળા, પીળા, ઘેળા વર્ણના રોગથી જે છો ત્રિકસંગ છે. તેમાં પણ આઠ ભંગ થાય છે. ૬, એજ રીતે નીલવર્ણ, લાલ વર્ષ અને પીળા વણું રૂપ જે ૭ સાતમો ત્રિકસંગ છે. તેમાં પણ આઠ ભંગ થાય છે. ૭, એજ રીતે નીલવર્ણ લાલવણું અને સફેદવર્ણના વેગથી જે આઠમે ત્રિકસંગ છે તેના પણ આઠ ભંગ થાય છે. ૮, તથા એજ પ્રમાણે નીલવર્ણ, પીળાવણું અને સફેદરણું રૂપ જે નવમે ત્રિકસંગ છે. તેમાં પણ આઠ ભંગ થાય છે. ૯ અને એજ પ્રમાણે લાલવણું, પીળવણું અને સફેદ વર્ણ રૂપ જે દસમે ત્રિકસંગ છે. તેમાં પણ આઠ અંગે થાય છે. ૧૦, આ રીતે આ ૧૦ દસ ત્રિકસંગ છે. તેમાં એક એક ત્રિકસંગના પર્વોક્ત
શ્રી ભગવતી સૂત્ર: ૧૩