Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२८
भगवती सूत्रे
'स्यात् नीचच हारिद्रव' अत्रापि चत्वारो भङ्गाः ४, 'स्यात् नीलश्च शुक्लश्व' अत्रापि चत्वारो भङ्गाः ४, ' स्यात् लोहितश्व हारिद्रव' अत्रापि चत्वारो भङ्गाः ४, 'स्यात् अब नीलवर्ण की मुख्यता करके उसके साथ लोहित (लाल) आदि वर्णों का योग करके जो भङ्ग बनते हैं वे इस प्रकार से हैं-'स्पात् नीलश्च लोहितश्च' कदाचित् वह नील और लोहितवर्ण वाला भी हो सकता है १ अथवा कदाचित् वह एक प्रदेश में नीलेवर्ण वाला और अनेक प्रदेशों में लोहितवर्ण वाला भी हो सकता है २, अथवा कदाचित् वह अनेक प्रदेशों में नीले वर्ण वाला और एक प्रदेश में लोहितवर्ण वाला भी हो सकता है ३ अथवा वह अनेक प्रदेशों में नीलेवर्ण वाला और दूसरे अनेक प्रदेशों में लोहितवर्ण वाला भी हो सकता है ४, अब नीलवर्ण के साथ पीतवर्ण के योग से जो चार भंग बनते हैं-वे इस प्रकार से है अथवा वह कदाचित् नीलेवर्ण वाला और पीतवर्ण वाला भी हो सकता है १, अथवा कदाचित् वह एक प्रदेश में नीले वर्ण वाला और अनेक प्रदेशों में पीलेवर्ण वाला भी हो सकता है २ अथवा अनेक प्रदेशों में वह नीलेवर्ण वाला और एक प्रदेश में पीलेवर्ण वाला भी हो हो सकता है ३ अथवा कदाचित् वह अनेक प्रदेशों में नीलेवर्ण वाला और दूसरे अनेक प्रदेशों में पीलेवर्ण वाला भी हो सकता है ४ नीलवर्ण के साथ शुक्लवर्ण के योग से जो चार भंग बनते हैं - वे इस प्रकार से हैं - कदाचित् वह नीलेवर्ण वाला और शुक्लवर्ण वाला भी
-
વાર તે નીલવણુ વાળા અને લાલવણુ વાળા હોય છે. ૧ અથવા કોઇવાર તે એક પ્રદેશમાં નીલવણુ વાળા અને અનેક પ્રદેશેામાં લાલવણ વાળા પશુ હાય શકે છે. ૨ અથવા કેાઈવાર તે અનેક પ્રદેશામાં નીલવણુ વાળે અને એક પ્રદેશમાં લાલવણુ વાળા પણ હાઈ શકે છે. ૩ અથવા–તે અનેક પ્રદેશમાં નીલવણુ વાળે અને અનેક પ્રદેશમાં લલત્ર વાળા પણ હાય છે.
હવે નીલવણુની સાથે પીળા વધુની ચેાજના કરવાથી જે ચાર ભંગા થાય છે તે આ પ્રમાણે છે-કેાઇવાર તે નીલવળુ વાળા અને પીળા વણુ વાળા હોય ૧ અથવા કોઈવાર એક પ્રદેશમાં નીલવણુ વાળા અને અનેક પ્રદેશેામાં પીળાવણ વાળા હાય છે. ૨ મથવા અનેક પ્રદેશમાં તે નીલવણુ વાળે અને એક પ્રદેશમાં પીળાવણુ વાળા પણ હાઇ શકે છે. ૩ અથવા કોઇવાર તે અનેક પ્રદેશેામાં નીલવળુ વાળા અને ખીજા અનેક પ્રદેશેામાં પીળવણુ વાળા હોય છે. ૪
હુવે નીલવણ્ની સાથે સફેદ વણુને યાજીને જે ૪ ચાર ભગા થાય મતાવવામાં આવે છે. કોઈવાર નીલવર્ણવાળા અને સફેદ વર્ણવાળા પશુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩