Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
mom
प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०५ सप्तप्रदेशिकस्कन्धस्य वर्णादिनि० ७२९ लोहितश्च शुक्लश्च' अत्रापि चत्वारो भङ्गाः ४, 'स्यात् पीतश्च शुक्लश्च' अत्रायि चत्वारो भंगाः ४, एवमेते दश द्विकसं योगा भंगा भवन्ति, तेषां चतुःसंख्यया हो सकता है १ अथवा-कदाचित् वह एक प्रदेश में नीलेवर्ण वाला और अनेक प्रदेशों में वह शुक्लवर्ण वाला भी हो सकता है २, अथवा-अनेक प्रदेशों में वह नीलेवर्ण वाला और एक प्रदेश में वह शुक्लवर्ण छाला भी हो सकता है ३ अथवा अनेक प्रदेशों में वह नीले. वण वाला और दूसरे अनेक प्रदेशों में वह शुक्लवर्ण वाला भी हो सकता है ४, अब लोहितवर्ण के साथ पीतशुक्लवर्ण का योग होने से जो भंग बनते हैं वे इस प्रकार से हैं-कदाचित् वह लोहितवर्ण वाला और पीतवर्ण वाला भी हो सकता है १, अथवा-कदाचिन् वह एक प्रदेश में लोहितवर्ण वाला और अनेक प्रदेशों में पीनवर्ण वाला भी हो सकता है २, अथवा-कदाचित् वह अनेक प्रदेशों में लोहितवर्ण वाला और एक प्रदेश में पीतवर्ण वाला भी हो सकता है ३ अथवा कदाचित् वह अनेक प्रदेशों में लोहितवर्ण वाला और दूसरे अनेक प्रदेशों में पीतवर्ण वाला भी हो सकता है ४ इसी प्रकार लोहित और शुक्ल के संयोग में भी चार भंग कह देना चाहिये । पीतवर्ण और शुक्लवर्ण के योग से जो ४ भंग बनते हैं वे इस प्रकार से हैं-कदाचित् वह पीतवर्ण का और शुक्लवर्ण का भी हो सकता है १ अथवा-कदाचित् वह હેઈ શકે છે. ૧ અથવા કોઈવાર તે એક પ્રદેશમાં લાલવર્ણવાળે અને અનેક પ્રદેશોમાં સફેદવર્ણવાળ પણ હોય છે. ૨ અથવા અનેક પ્રદેશમાં નીલવણું. વાળે અને એક પ્રદેશમાં સફેદ વર્ણવાળ હોય છે. ૩ અથવા અનેક પ્રદેશમાં નીલવર્ણવાળે અને અનેક પ્રદેશમાં સફેદવસુંવાળ પણ હોય છે. ૪
હવે લાલ વર્ણની સાથે પીળા વણને યોજીને જે ભંગ થાય છે તે બતાવે છે-કેઈવાર તે લાલ વર્ગવાળે અને પીળા વર્ણવાળો હોય છે. ૧ અથવા કેઈવાર તે એક પ્રદેશમાં લાલ વર્ણવાળો અને અનેક પ્રદેશમાં પીળા વર્ણન વાળે પણ હોય છે. ૨ અથવા-કઈવાર તે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળ પણ હોય છે. ૩ અથવા કે ઇવાર તે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળો અને અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો પણ હોય છે. ૪ આજ રીતે લાલ વર્ણ અને સફેદવર્ણના વેગથી પણ ૪ ભંગે थाय छे.
પીળાવણ અને સફેદરણના યોગથી જે ચાર ભંગ થાય છે. તે આ પ્રમાણે છે-કઈવાર તે પીળાવણુંવાળે અને સફેદ વર્ણવાળો પણ હોય છે ૧.
भ० ९२
શ્રી ભગવતી સૂત્ર: ૧૩