Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०५ सू०४ षट्प्रदेशिकस्कन्धे वर्णादिनिरूपणम् ७११ यश्च अम्लश्चेत्येकादशः११ । तदेवमेते पश्च चतुष्काः कर्त्तव्याः तथाहितिक्त कटुकणायाम्कानां प्रथमः१, तिक्तकषायाम्लमधुराणां द्वितीयः२, कटुकषायाम्ळमधुराणां तृतीयः३, विक्त कट्सम्लमधुराणां चतुर्थ:४, तिक्तकटुकषायमधुराणां मिलितानां पञ्चमः५, । एषामेव परस्परं विशेषणविशेषभावगत्यासेन एकत्या. नेकत्ताभ्यामेकादशभेदा भवन्तः पञ्च पश्चाशद्भङ्गा भवन्तीति ।
१०, अथवा-'स्यात् तिक्ताश्च के टुकाश्च कषायश्व अम्तश्च ११ वह अपने अनेक प्रदेशों में तिक्तरस वाला अने: प्रदेशों में-२ प्रदेशों में कटुक रस वाला एक प्रदेश में कषाय रस वाला और अशिष्ट एक प्रदेश में अम्ल रस वाला हो सकता है, इस प्रकार से ११ भंग चार रसों के संयोग में हो सकते हैं। यहां पर चतुष्क संयोग इस प्रकार से पांच होते हैं-तिक्त कटुक कषाय अम्ल इनके मेल का पहिला संयोग१, तिक्त कषाय अम्ल मधुर इनके मेल का द्वितीय संयोग२, कटु कषाय अम्ल मधुर इनके मेल का तृतीय संयोग३, तिक्त कटु अम्ल मधुर इनके मेल का चतुर्थ संयोग४, और तिक्त कटु कषाय एवं मधुर इनके मेल का पांचवां संयोग५, इस प्रकार के ये पांच चतुष्क संयोग हुए हैं, इन पांच रसों के परस्पर में विशेषण विशेष्य भाव के व्यत्यास सेउलट फेर से इन्हीं के एकत्व और अनेकत्व को लेकर एक २ चतुष्क
अथवा स्यात् तिक्ताश्च क्टु काश्च कषायश्च अम्लश्च ११ ते पाताना અનેક પ્રદેશોમાં તીખા રસવાળ હોય છે. અનેક પ્રદેશમાં બે પ્રદેશોમાં કડવા રસવાળું હોય છે. એક પ્રદેશમાં કષાય–તુરા રસવાળું હોય છે. અને એક પ્રદેશમાં ખાટા રસવાળ હોય છે આ અગીયારમે જંગ છે. આ રીતે આ અગિયાર ભગ ચાર રસોના સંગથી છ પ્રદેશી સ્કંધના ચાર સંગીના પ્રકારમાં થાય છે. ચાર સંયોગી પાંચ ભંગ થાય છે તે આ પ્રમાણે છેતીખા, કડવા કષાય તુરા ખાટા આ ૪ ચાર રસના સંગથી પહેલો ભંગ ૧ તીખા કષાય, ખાટા મીઠા રસેના સંગથી બીજો ભંગ કડવા-કષાયતુરા-ખાટા અને મીઠા રસના સંયોગથી ત્રીજો ભંગ બને છે. ૩ તીખા કડવા ખાટા મીઠા આ સેના મેળથી ચોથા ભંગ અને તીખા, કડવા કષાય-તુરા અને મીઠા રસના મેળથી પાંચમે ભંગ આ રીતે આ પાંચ ચાર સંગી ભગો થાય છે. આ પાંચ સોના પરસ્પરમાં વિશેષણ વિશેષ ભાવના ફેરફારથી તેના એકપણું અને અનેકપણુથી એક એક ચાર સગી ભંગના ૧૧-૧૧ અગિયાર અગિયાર ભંગ પૂર્વોક્ત પદ્ધતિથી થાય છે. એ રીતે પાંચ ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩