Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे अनन्तप्रदेशिकस्कन्धपर्यन्तेऽपि विषये ज्ञातव्यम् यदा द्विपदेशादिकस्कन्धं जानाति तदा तं न पश्यति यदा तु द्विपदेशिकस्कन्धादिकं दर्शनविषयीक्रियते तदा न जानाति विशेषावगाहीज्ञानविषयं न करोतीति । 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! सूक्ष्मस्थूलपदार्थविषयज्ञानदर्शनयो यत् क्रमिकत्वं देवानुप्रियेण कथितम् तत् एवमेव भवतामाप्तत्वेन भवद्वाक्यस्य सर्वथैव सत्यत्वात् , इत्युक्त्वा भगवन्त यावन्नमस्कृत्य संयमेन तपसा आत्मानं भावयन् विहरति ॥मू०३॥ इति श्री विश्वविख्यात जगवल्लभादिपदभूषितवालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालबतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका
ख्यायां व्याख्यायाम् अष्टादशशतकस्य अष्टमोद्देशकः समाप्तः ॥०१८-८॥ णुपुद्गल के विषय में किया गया है। वैसा ही कथन द्विप्रदेशिक स्कन्ध से लेकर अनन्तमदेशिक स्कन्ध तक के विषय में भी कर लेना चाहिये। अर्थात् जब वह द्विप्रदेशिक आदि स्कन्ध को जानता है तब उसे देखता नहीं है। और जब उसे देखता है तब उसे जानता नहीं है। 'सेवं भंते ! सेवं भंते ! त्ति' प्रभु के द्वारा अपनी जिज्ञासा के विषयभूत पदार्थों का स्पष्टीकरण सुनकर गौतम ने उनसे कहा हे भदन्त ! ओपके द्वारा कहा गया यह सब विषय का स्पष्टीकरण बिलकुल सर्वथा सत्य ही है २ अर्थात् सूक्ष्म स्थूल पदार्थ को विषय करनेवाले ज्ञान दर्शन के विषय में जो आप देवानुप्रिय ने क्रमिकता का कथन किया है। वह सब ऐसा ही है। सत्य ही है क्योंकि आप में आप्तता है और जो आप्त के वाक्य પ્રદેશવાળા સ્કંધથી આરંભીને અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીમાં પણ સમજી લેવું, અર્થાત જ્યારે તે બે પ્રદેશવાળા વિ. સ્કને જાણે છે. ત્યારે તેને દેખતે નથી. અને જ્યારે તેને દેખે છે, ત્યારે તેને જાણતો નથી. તેમ સમજવું
"सेव भंते ! सेव भंते ! ति" प्रभुनी पासेथी पातानी शासाना વિષયવાળા પદાર્થોના સંબંધમાં પૂર્વોક્ત પ્રકારથી સ્પષ્ટીકરણ સાંભળીને ગૌતમસ્વામીએ તેને કહ્યું --“હે ભગવન આ૫ દેવાનુપ્રિયે કહેલ આ સર્વ વિષયનું સ્પષ્ટીકરણ બિલકુલ સત્ય છે. હે ભગવન્ આપનું સઘળું કથન યથાર્થ છે. અર્થાત્ સૂક્ષમ અને સ્થૂલ પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અને દર્શનના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે. તે સઘળું તેજ પ્રમાણે છે. અર્થાત્ સત્ય જ છે. કેમ કે આપ આપ્ત છે, અને આપ્તના વાક્યો નિર્દોષ હોવાથી સર્વ પ્રકારે સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩