Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.१ नारकीयवेदनानिरूपणम् ३२१ ___ अन्वयार्थः-(अहं) अहं- सुधर्मस्वामी (पुरत्था) पुरस्तात्-पूर्वकाले (केवलियं) केवलिक-केवलज्ञानवन्तं (महेसिं) महर्षिम्-बर्द्धमानस्वामिनं (पुस्छिस्स) पृष्टवान् (णरगा) नरका-रत्नममाधाः (कहंभिताचा) कथमभितापा-कीमितापयुक्ताः (मुणी) हे मुने! हे भगान् ! (जाणं) जानन्-त्वमे द्विषयकज्ञानवानसि, अत: (अजाणो मे बूहि) अजानतो मे ब्रूहि-कथय (बाला) बाला:-अज्ञाः (कई नु) कथं नु-केन प्रकारेण कीदृशानुष्ठायिनः (नरयं) नरकं (उविति) उपयान्तिगच्छन्ति इति ॥१॥
टीका-पुरा हि किळ जंबूस्वास्यादिशिष्यवगैर्नरकस्वरूपस्य तत्र स्थित जीवानां वेदनाविविषयमवलम्ब्य सुधर्मस्वामी पृष्टः-हे भगवन् ! किं भूता: नरकाः, कियन्तश्च ते संख्यया, तात्या यातना च कथंविधा जीवानाम् । कैवा कर्मभिः ते नरकाः समुपार्जिताः भवन्ति जीवै रित्यादिस्वरूपविभागकार्यकारणपूर्वकमश्ने जाते सति-श्री सुधर्मस्वामी जंबूस्वामिप्रभृति शिष्यवर्गान् कथयति___ अन्वयार्थ-मैंने (सुधर्मा स्वामीने) पूर्वकाल में केवलज्ञानी महा. ऋषि वर्द्धमान स्वामी से पूछा-नरक किस प्रकार के संताप (वेदना) वाले हैं ? हे मुने ! आप इस तथ्य को भली भांति जानते हैं अतएव मुझ अनजान को कहिए कि किस प्रकार कृत्य करनेवाले अज्ञ जीव नरक प्राप्त करते हैं ? ॥ १॥
टीकार्थ--पूर्वकाल में जम्बू स्वामी आदि शिष्योने नरक का स्वरूप, उसमें स्थित जीवों की वेदना आदि विषयों को आधार बना कर सुधर्मा स्वामी से पूछा-भगवत् ! नरक किस प्रकार के हैं ? संख्या में कितने हैं ? जीवों को वहाँ किस प्रकार की यातना सहन करनी पड़ती है ? किन कर्मों को करने से नरकों की प्राप्ति होती है ? इस प्रकार स्वरूप, भेद,
સૂત્રાર્થ–મેં (સુધર્માસ્વામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન સ્વામીને પૂછયું-નરકે કેવી વેદનાઓવાળા છે? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણે છે. હું એ વાત જાણતા નથી, તે હે પ્રભે! નરકેની વેદનાઓ વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કૃપા કરો. હે પ્રભો ! કેવાં કૃત્ય કરનારા અજ્ઞ (અજ્ઞાન) જે નરકગતિ પ્રાપ્ત કરે છે? ૧
ટીકર્થ–પૂર્વકાળમાં જંબૂસ્વામી આદિ શિષ્ય એ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જીવોની સ્થિતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધર્મા સ્વામીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન! નરકે કેવા હોય છે? કેટલા હોય છે ? ત્યાં છેને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણ
શ્રી ભગવતી સૂત્ર: ૧૩