Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१९ उ०९ सू०१ करणस्वरूपनिरूपणम् ४५७ स्पर्शनेन्द्रियकरणभेदात् इन्द्रियकरणं पञ्चविधं भवतीति भावः । 'एवं जाव बेमाणियाणं जस्स जइ इंदियाइ' एवं यावद् वैमानिकानाम् यस्य यानि इन्द्रि. याणि, यस्य जीवस्य यानि इन्द्रियाणि तस्य तानि इन्द्रियकरणानि वक्तव्यानि नारकजीवादारभ्य वैमानिकपयन्तजीवानामिति । एवं एएणं कमेणं भासाकरणे चउबिहे' एवम् एतेन क्रमेण भाषाकरणं चतुर्विधम् सत्यभाषाकरणम् मिथ्याभाषाकरणम् सत्यमृषा भाषाकरणम् असत्यामृपा भाषाकरणमिति चतुःपकारकभाषाभेदात् भाषाकरणमपि चतुर्विध भवति इदं च भाषाकरणं नारकजीवादारभ्य वैमानिकजीवपर्यन्तं यस्य यादृशं भापाकरणं तस्य तादृशमेव भाषाकरणमे केन्द्रियवर्ज वक्तव्यम् का ग्रहण हुआ है तथा च-श्रोत्रेन्द्रियकरण, घ्राणेन्द्रियकरक, रसनेन्द्रियकरण, चक्षुइन्द्रियकरण और स्पर्शनेन्द्रियकरण के भेद से इन्द्रियकरण पांच प्रकार का होता है, यह इन्द्रियकरण समस्त संसारी जीवों को जिस जीव को जितनी इन्द्रियाँ होती हैं उनके अनुसार उन जीवों को होता है इस प्रकार नारक से लेकर यावत् वैमानिक तक के समस्तसंसारी जीवों के यह इन्द्रियकरण अपनी २ इन्द्रियों के अनुसार होता है, ऐसा जानना चाहिये 'एवं एएणं कमेण भासाकरणे' इसी क्रम से भाषाकरण भी चार प्रकार की भाषा के भेद से चार प्रकार कहा गया है सत्य, असत्य, मिश्र और व्यवहार के भेद से भाषा के चार भेद होते हैं यह भाषाकरण एकेन्द्रियजीव के सिवाय समस्त संसारी जीवों के होता है अर्थात् नारक से लेकर वैमानिक तक के जीवों के होता है यहां एकेन्द्रियों का जो त्याग किया गया है उसका कारण उनमें भाषा का नहीं होना है इस प्रकार जिस जीव को जैसी भाषा होती है ઈન્દ્રિય કરણ આ રીતે ઈદ્રિપ કરણ પાંચ પ્રકારના છે. આ ઈદ્રિય કરણ બધા જ સંસારી અને હોય છે. જે જીવને જેટલી ઈદ્રિ હોય છે, તે જીવને તેટલા ઈન્દ્રિય કરણ કહ્યા છે. આ રીતે નારકથી લઈને યાવત્ વિમાન નિક સુધીના બધા જ સંસારી જીને આ ઈન્દ્રિય કરણ પોતપોતાની ઇન્દ્રિય मनुसा२ डाय छे. तम सभा एवं एएण कमेणं भासाकरणे०' मा था ભાષા કરણ પણ ચાર પ્રકારની ભાષાના ભેદથી ચાર પ્રકારના ભાષાકરણ કહેલ છે. સત્ય અસત્ય મિશ્ર અને વ્યવહારના ભેદથી ભાષા ચાર પ્રકારની છે. આ ભાષાકરણ એકેન્દ્રિય જીવ સિવાય બધા જ સંસારી જીવોને હોય છે. અર્થાત નારકથી આરંભીને વૈમાનિક સુધીના અને હાય છે. અહિયાં એકેન્દ્રિયોને છેડવાનું કહ્યું છે. તેનું કારણ તેમાં ભાષાનો અભાવ છે તેજ છે. એ રીતે જે જીવને જેવી ભાષા હોય છે. તેના અનુસાર તે જીવને તેજ ભાષાકરણ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૩