Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१९ उ०२ सू०२ लेश्यावतः निरूपणम् २८९ अकर्मभूमिस्थ मनुष्याणां प्रथमाश्चतस्र एव लेश्या भवन्तीति ता आश्रित्यैव सर्व ज्ञातव्यमिति । विशेषतस्तु प्रज्ञापनासूत्रादेव अवगन्तव्यमित्यलमधिकेन ॥मू. १॥ ॥ इति श्री विश्वविख्यात- जगदल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकाविशुद्धगधपधनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुरराजमदत्त"जैनाचार्य' पदभूषित --- कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचितायां श्री "भगवतीसूत्रस्य" प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यामेकोनविंशतिशतके
द्वितीयोदेशकः समाप्तः॥१९-२॥ भी जानना चाहिये । अकर्मभूमिस्थ मनुष्यों के पहिली चार लेश्याएं ही होती हैं अतः उन्हें ही आश्रित करके पूर्वोक्त रूप से कथन करना चाहिये, इस विषय में विशेष में जानने के लिये प्रज्ञापना सूत्र देखना चाहिये ॥ सू० १॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्या के उन्नीसवें शतकका
दूसरा उद्देशक समाप्त ॥ १९-२॥ ભૂમિ અને અકર્મભૂમિના મનુષ્યોના સંબંધમાં પણ સમજી લેવું. અકર્મભૂમિમાં રહેવાવાળા મનુષ્યોને પહેલી ચાર વેશ્યાઓ જ થાય છે. તેથી તેને જ ઉદ્દેશીને પૂર્વોક્ત રૂપે કથન કરવું જોઈએ. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચછાવાળે એએ પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને બીજો ઉદ્દેશક સમાસ ૧૯રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩