Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१८
भगवतीस्त्रे ध्याप्तः किं वा वायुकायिको द्विपदेशिकेन स्कन्धेनावयविना स्पृष्टः व्याप्त इति प्रश्नः, भगवानाह-यथा परमाणुपुद्गलेन वायुकायो न व्याप्तो भवति परमाणोः सूक्ष्मतया वायोश्च महत्वात् किन्तु महता वायुना अल्पीयान् परमाणुव्याप्ते तथा इमेऽपि द्विप्रदेशिकावयविनो वायुकायापेक्षया सूक्ष्मत्वेन न वायुकायो द्विपदेशिकेन स्कन्धेन व्याप्यते अपितु महता वायुकायेन अल्पीयसो द्विपदेशिकस्कन्धस्यैव व्याप्तिर्भवति, दृश्यते च लोकेऽपि महताऽल्पीयसो व्यापनात् यथा पटैर्घटस्य न तु घटेन मावृत पटस्यातिरितिभावः। 'एवं जाव असंखेज्जपएसिए' एवं यावदसंख्येयमदेशिकः यथा द्विप्रदेशिकस्कन्धविषये वायुकायव्याप्तत्वविषयको विचारः कृतस्तथैव असंख्यातप्रदेशिकस्कन्धविषयेऽपि विचारः कर्त्तव्यो होता है वह वायुकाय के द्वारा व्याप्त होता है या वायुकाय उसके द्वारा व्याप्त होता है ? उत्तर में प्रभु कहते हैं । हे गौतम ! जिस प्रकार परमाणुपुद्गल द्वारा वायु काय व्याप्त नहीं हो सकता है। क्योंकि वह सूक्ष्म है और वायुकाय महान है । अतः ऐसा समझना चाहिये-कि महान् वायुकाय द्वारा अल्पीयान् परमाणु ही व्याप्त होता है और ऐसी ही बात देखी जाती है। कि लोक में जो महान होता है वह अपने से छोटे को व्याप्त करनेवाला होता है जैसे वस्त्र के द्वारा घट व्याप्त हो जाता है पर पसारा हुआ वस्त्र घट के द्वारा व्याप्त नहीं होता इसी प्रकार विदेशी स्कन्ध के विषय में समझना चाहिये। ‘एवं जाव असंखेज्जपएसिए' जिस प्रकार से द्विप्रदेशिक आदि स्कन्ध के विषय में वायुकाय द्वारा व्याप्त होने का विचार किया गया है उसी प्रकार से असंख्यातप्रदेशिक स्कन्ध થાય છે? કે વાયુકાય તેનાથી વ્યાપ્ત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--હે ગૌતમ! જે રીતે પરમાણુ પુદ્ગલથી વાયુકાય વ્યાપ્ત થતા નથી. કેમ કે તે સૂક્ષમ છે. અને વાયુકાય મહાનું છે. જેથી એમ જ સમજવું જોઈએ કે મહાન વાયુકાયથી અલ૫ એવા પરમાણું જ વ્યાપ્ત થાય છે. અને એવી જ રીતે જોવામાં આવે છે કે –જગતમાં જે મહાન હોય છે, તે પિતાનાથી નાનાને વ્યાપ્ત કરવાવાળા હોય છે. જેમ કે વસ્ત્ર દ્વારા ઘડે વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ ફેલાવેલું વસ્ત્ર ઘડાથી व्यात थतु नथी. “एवं जाव असंखेज्जपएसिए" २ माथी मे प्रशवाय સ્કંધના વિષયમાં વાયુકાયથી વ્યાપ્ત હેવાના સંબંધમાં વિચાર કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા કંધને વાયુકાયથી વ્યાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૩