Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८२
भगवतीसूत्रे दशस्य लेश्यापदस्य चतुर्थों लेश्योद्देशक इह भणियः स च 'कण्हछेस्सा जाव मुक्कलेस्सा' इत्यादि । कृष्णलेश्यादिद्रव्यं यदा नीललेवादि द्रव्येण सह संबध्यते तदा नीललेश्यादीनां स्वभावतया तदीयवर्णादिरूपेण च परिणमते यथा दुग्धे दध्नः संबन्धाद दुग्धं दध्याकारेण परिणमते एतादृशो लेश्या परिणाम: तियंग्मनुष्ययोर्लेश्या आश्रित्य ज्ञातव्यः, देवनैरयिकयोस्तु स्वभवपर्यन्तं लेश्याद्रव्यस्यावस्थानात् तत्रान्यलेश्याद्रव्यसंबन्धेऽपि तथा परिणामस्य असंभवात् अर्थात् पूर्वलेश्यान्तररूपेण न परिणमते किन्तु स्वकीयवर्णस्वभावमपरित्यज्यन्ती इस प्रकार से यहां प्रज्ञापना का पूरा चौथा लेश्योद्देशक कह लेना चाहिये इस लेश्या उद्देशक का अभिप्राय ऐसा है-'कण्हलेस्सा जाव सुक्कलेस्ता' इत्यादि कृष्णलेश्या आदिका द्रव्य जिस समय नील. लेश्यादि द्रव्य के साथ सम्बन्ध को प्राप्त होता है उस समय बह नीललेश्यादि के स्वभाव रूप में बदल जाता है अर्थात् उसके वर्णादिरूप में परिणम जाता है जैसे दुग्ध का दही के साथ सम्बन्ध होने पर वह दूध दही के आकार में परिणम जाता है। लेश्या का ऐसा यह परिणमन तिर्यग्मनुष्यों की लेश्याओं को लेकर ही होता है ऐसा जानना चाहिये। देव नारकियों की लेश्याओं को लेकर लेश्याओं का ऐसा परिणाम नहीं होता है। क्योंकि वहांतो स्वभावपर्यन्त लेश्याद्रव्य का अवस्थान रहता है अन्य लेण्याद्रव्य के साथ सम्बन्ध होने पर भी एक लेश्याद्रव्य दूसरे
પનાને સત્તરમાં પદને એથે લેશ્યા ઉદેશે પૂરેપૂરો સમજી લે. આ લેહ્યા उद्देशाने मापाथ भा प्रमाणे छे.-'कण्इलेस्सा जाव सुक्कलेसा' त्याहि gey લેશ્યા વિગેરેનું દ્રવ્ય જે સમયે ની લલેડ્યા દ્રવ્યોની સાથે સંબંધવાળું બને છે, તે સમયે તે નીલલેશ્યા વિગેરેના સ્વભાવ રૂપમાં બદલાઈ જાય છે, અર્થાત તેના વર્ણાદિ રૂપમાં પરિણમી જાય છે. જેમ દૂધને દહીં સાથે સંબંધ થવાથી તે દૂધ દહીં રૂપે પરિણમે છે. વેશ્યાનું આવી રીતનું આ પરિણમન તિર્યંચ મનુષ્યની વેશ્યાઓને લઈને જ થાય છે. તેમ સમજી લેવું દેવ અને નારકીયોની લેશ્યાઓનું આવું પરિણમન થતું નથી. કેમ કે–ત્યાં તે સ્વભાવ પર્યન્ત લેશ્યા. દ્રવ્યનું અવસ્થામાં રહે છે, બીજી લેડ્યા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ એક વેશ્યા દ્રવ્ય રૂપે પરિણમનવાળું થતું નથી એક વેશ્યા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ એક વેશ્યા દ્રવ્ય બીજી લેસ્થા દ્રવ્ય રૂપે પરિણમનવાળું થતું નથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩