Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०८ सू०२ छद्मस्थानां द्विप्रदेशादिस्कंधज्ञाननि० १८९
'सागारे से नाणे भवइ' साकारं यत् तज्ज्ञानं भवति परमावधिकज्ञानिनां ज्ञानं विशेषग्राहकं भवतीत्यर्थः 'अणागारे से दंसणे भवई' अनाकारं तत् दर्शन भवति, दर्शनम् अनाकारं सामान्यग्राहकं भवति' 'से तेणटेगं जाव नो तं समयं जाणइ' तत् तेनार्थेन यावत् न तस्मिन् समये जानाति अत्र यावत्पदेन 'परमाहोहिए णं मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ नो तं समयं पासइ जं समयं पासइ' इत्यन्तस्य प्रकरणस्य ग्रहणं भवतीति, हे गौतम ! ज्ञानदर्शनयोः साकारत्वनिराकारस्वरूपविरुद्धधर्मोपेतत्वात समानकालिकत्वं न भवतीत्यत एव कथितं यत् यदा जानाति तदा न पश्यति तथा यदा पश्यति तदा न जानातीतिभावः । 'एवं जाव अणंतपएसियं' एवं यावत् अनन्तप्रदेशिकम् अत्र यावत्पदेन द्विपदेशिकादारभ्या. कहते हैं । 'गोयमा इत्यादि-हे गौतम ! परमावधिक ज्ञानियों का जो ज्ञान होता है वह साकार होतो है अर्थात् विशेष का ग्रहण करनेवाला होता है । तथा उनका जो दर्शन होता है वह निराकार होता है, सामान्य का ग्रहण करनेवाला होता है। ‘से तेणटेणं जाव नोतं समयं जाणइ' इस प्रकार परमावधिक छमस्थ मनुष्य जिस समय में परमाणुपुद्गल को जानता है, उस समय में वह उसे देखता नहीं है। और जिस समय वह उसे देखता है उससमय में वह उसे जानता नहीं है । ऐसा मैंने कहा है । तात्पर्य कहने का ऐसा है कि ज्ञान और दर्शन साकार और निराकार रूप विरूद्ध धर्मद्रय से युक्त हैं । अतः उनमें समानकालिकता नहीं है । इसी कारण ऐसा कहा गया है कि जिस समय वह जानता है। उस समय वह देखता नहीं है । और जिस समय वह देखता है उस समय वह जानता नहीं है। 'एवं जाव अणंतपएसियं' इसी ઈત્યાદિ હે ગૌતમ! પરમાવધી જ્ઞાનનું જે જ્ઞાન હોય છે, તે સાકાર હોય છે, અર્થાત્ વિશેષને ગ્રહણ કરવાવાળું હોય છે. તથા તેઓનું જે દર્શન હોય છે, તે નિરાકાર હોય છે એટલે કે સામાન્યનું ગ્રહણ કરવાવાળુ હોય छे, “से तेणट्रेणं जाव नो तं समयं जाणइ” ते २४थी छ५२५ पुरुष २ સમયે પરમ ણુ પદ્રલેને જાણે છે, તે સમયે તે તેને જોઈ શકતા નથી. અને જે સમયે તે તેને દેખે છે, તે સમયે તેને જાણતા નથી. એવું મેં કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--જ્ઞાન અને દર્શન સાકાર અને નિરાકાર રૂપ પરસ્પર વિરુદ્ધતાવાળું છે. તેથી તેમાં સમાન કાલપણું હોતું નથી. તેજ કારણથી મેં એવું કહ્યું છે કે જે સમયે તે જાણે છે, તે સમયે તે તેને દેખતે નથી. અને જે સમયે તેને દેખે છે, તે સમયે તેને જાણતા નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩