Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005535/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका भाग-४ अधिकार-५ शासन द्रव्यास्तिकरथारूढः पर्यायोद्यतकार्मुकः । युक्तिसन्नाहवान्वादी, कुवादिभ्यो भवत्यलम् ॥ (स्थानाङ्गवृत्तिः) के रचयिता ही याकिनीमहत्तरासूनुः आचार्यश्रीहरिभद्रसूरिः 8 विवेचनप्रेरकः आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरलसूरिः For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ हिमालय सा उत्तुंग है वो जिनशासन हमारा है गंगा सा निर्मल और पावन जिनशासन हमारा है पतितो को भी पावन करतां जिनशासन हमारा है तारणहारा तारणहारा जिनशासन हमारा है जैनम् जयति शासनम् की अलख जगाना जारी है हे जिनशासन ! तुजको वंदन तेरा ध्वज जयकारी है वंदे शासनम् ... जैनम् शासनम्... हिन For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ રીલીજીયનો વિશેષતાઓ : gિ of હિતની અબેકાંતવાદળા અદ્ભુત પદાર્થોનું તલસ્પર્શી નિરૂપણ... કર્મ, ાયોપશમ, જ્ઞાનાદિ સૂમપહાથની તર્કશઃ સિદ્ધિ... સક્સવાદાદિ અનેકાંતના મૂળભૂત સિદ્ધાંતોની અર્થગંભીર યુઝિઓથી અબાધિત સ્થાપના... એકાંતવાદીઓની માન્યતાથી જ એકાંતવાહીનું આમૂલચૂલ H5G[... બૌદ્ધ વૈશેષિકાઠિ દર્શનોળી સચોટ સમીક્ષા... જ્ઞાળાદ્વૈત, શGદાદ્વૈત, એકાંત Mિવિકલ્પ આદિ મિશ્યામૂઢ કુમાન્યતાઓનું તર્કબદ્ધ ઉમૂલ[... તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાન કલ્યાણકારી બને ? મો1, અનેકાંતવાદમાં જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણો સુંધ્ર સંકલ[... પ્રમાણ અને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક વળી શૈલીળે હદયસ્થ બંબાવતો ગ્રંથ ... દષ્ટિો અનેકાંતમય [નાવી સામ્ય અને સમાધિનું અર્પણ કરતી એક અબ્દુલ કૃતિ... અવશ્ય વાંચો, અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના જૂહીં રહો. મળ, વીરાણપુરમાભાછળી સ્યાદ્વાદશૈલી પર ઓવારી જશે ! Jan Edit For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ . 0 0 0 | શ્રીશશ્વર પાર્શ્વનાથાય નમઃ | ॥ तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥ ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः॥ १४४४-ग्रंथनिर्मातृ-सूरिपुरंदर श्रीहरिभद्रसूरिविजृम्भिता श्रीमुनिचन्द्रसूरिविरचितविवरणसंवलित-श्रीपूर्वमहर्षिविहितव्याख्याविभूषिता नवनिर्मित-'अनेकान्तरश्मि'-आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृता ~~ ~~~~~~~ 65 ભાગ-૪ અધિકાર-૫ - 70 - પ્રેરક ) દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરસૂરીશ્વરજી મહારાજા... પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત, આ.ભ. પરમ પૂજય ગુરુદેવશ્રી મિલ્કસૂરીશ્વરજી મહારાજા.. - સંશોધક - શાસનપ્રભાવક આ.ભ.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વિદ્વદરેણ્ય મુનિરાજશ્રી ભવ્યસુંઠવિજયજી મ.સા. * પ્રકાશક * જિનગુણ આરાધક ટ્રસ્ટ 0 0 0 • 00 0 0 For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ - પરિમિત પરિચય - * કૃતિઃ અનેકાંતજયપતાકા (દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણાતી કૃતિ) * કર્તા યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા... * વ્યાખ્યાઃ પૂર્વમહર્ષિ કે અપરનામઃ ભાવાર્થમાત્રવેદની (અવચૂર્ણિરૂપ) * વિવરણઃ પૂજયમુનિચન્દ્રસૂરિવિરચિત * નામ અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા (વૃત્તિટિપ્પણરૂપ) * વિષય ઃ (૧) સદસદ્ધાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાપ્ય અનભિલાષ્યવાદ (૫) બાહ્યાર્થસિદ્ધિ, અને (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ - આ પાંચ વિષયો પર તલસ્પર્શી નિરૂપણ અને અનેક યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અનેકાંતવાદનું અબાધિત સ્વરૂપનિર્દેશ.. * સંપાદનઃ ૧૮૨૦ હસ્તપ્રતોના આધારે અનેક ત્રુટિઓનું પરિમાર્જન... * અનેકાંતરશ્મિઃ મૂલગ્રંથ, વ્યાખ્યા અને વિવરણના ગહનતમ પદાર્થોને સુવિશદ શૈલીમાં રજુ કરતું (અનેક સુરમ્ય ટીપ્પણીઓથી સુશોભિત) ગુજરાતી વિવેચન... * દિવ્યાશીર્વાદઃ સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક પ.પૂ.આ.ભ.શ્રીમવિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. * શુભાશીર્વાદઃ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... * વિવેચનપ્રેરક: દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી, ૫. પૂ. આ. ભ. શ્રીમવિજય ગુણરત્નસૂરીશ્વરજી (માર્ગદર્શક :) મહારાજા તથા પ્રવચનપ્રભાવક, પરમોપકારી પ. પૂ. આ. ભ. શ્રીમવિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સંશોધક: વિશ્વકર્ય પરમપૂજય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા... * સહાયકઃ વિદ્યાગુરુવર્ય પૂજય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજા... તથા મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મહારાજા.. * વિવેચક-સંપાદકઃ મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ.સા. * વિવેચનનિમિત્ત: વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ * પ્રકાશનનિમિત્ત દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ: વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * લાભાર્થી શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ - સુરત. A * આવૃત્તિ: પ્રથમ ૪ પ્રતિઃ ૫00 * મૂલ્ય રૂ. ૪00/Sa. * પ્રિન્ટીંગડીઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮ ૫૦૦ ૪૦૧ $)) * કમ્પોઝીંગ+સેટીંગ મૃગેન્દ્ર એસ. શાહ, મો. ૯૮૨૪૯ ૫૨૩૦૧ - અમદાવાદ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સાધે સમર્પણમ્ ગાગે મારા પરમ પાવરહાઉસ સમાન નિખાલસતાનીરધિ, પરમશ્રદ્ધેય પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શતનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી વિ. રાશિમરત્નસૂરીશ્વરજી મહારાજાની સુરમ્ય હસ્તાંજલીમાં તેઓશ્રીની જ કૃપાથી સર્જત પામેલું સટીક - સવિવરણ અનેકાંતજયપતાકા ગ્રંથ પર ગુજરાતી વિવેચન સહર્ષ સમર્પિત કરું છું.. કૃપાકાંક્ષી મુનિ યશરત્નવિજય For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ E STO (૩) . સંક્ષિપ્ત વિષય-નિર્દેશ અનેકાંત : યથાર્થવાદ (પ્રાસ્તાવિક) અનેકાંતજયપાતાકા પંચમ અધિકાર - બાહ્યાર્થસિદ્ધિ સુંદરપદાર્થ-૨સાસ્વાદ (૪) વિષયાનુક્રમણિકા બાહ્યાર્થસિદ્ધિ અધિકાર પ્રમાણવાર્તિકના ઉપયોગી શ્લોકો ધર્મસંગ્રહણીના ઉપયોગી પદાર્થો અહો સુકૃતમ્ પ્રસ્તુત ગ્રંથતા પ્રકાશનનો સંપૂર્ણ લાભ અઠવાલાઈન્સ જૈન સંઘ વથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી દ્રઢ લાલબંગલા અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાનતિધિતો સુંદર ઉપયોગ કરીને લીધો છે... સુકૃત-સત્કાર્યતી શતશઃ અનુમોદતા... (૧) શાહ બાબુલાલ સરેમલજી * સૂચના : આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્રવ્યથી થયું હોવાથી, ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. (પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તથા જ્ઞાનભંડારોને ભેટ) * પ્રાપ્તિસ્થાન C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૦૫. ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ (૫) ભંવરભાઈ ચુનીલાલજી C/o. ભૈરવ કોર્પોરેશન S૫૫, વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીન્થેટીક્સ, ૧/૫ રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only ૮૫૫-૧૧૪૭ ૧ ૪ ૬ ૧-૪ ૫-૪૬ (૪) હેમંતભાઈ આર. ગાંધી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., સ્વામીનારાયણ મંદિર પાસે, અડાજણ, સુરત-૩૯૫૦૦૯. ફોન- (રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ (મહારાષ્ટ્ર) ફોન – (૨હે.)૦૨૫૨૨-૨૪૬૧૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ UNDUUU A & સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, ચુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ પ્રભુવીર.. વીરાજ્ઞાતિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિનીરધિ, આજીવન પ્રભુવીર ચરણોપાસક, સ્વનામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી મહારાજા... For Personal & Private Use Only www.jalnelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ, સહસ્ત્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશનાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાનતપોતિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયાણ, પરમપૂજય આચાર્યભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાઈમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા Jain Educatiocinternational For Personal & Privale Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમતા ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગલ છે દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગતતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક પ.પૂ.આ.ભ. શ્રી વિજય ગણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શન નિષ્ણાત, નિખાલસતાવીરધિ, ગુરુપરિતોપૈકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ • सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरखती ।। For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ 6 ।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નયઘોષ-વેિ-ગુરા-મિરસૂરિસષ્ણુરુોનમ:॥ ॥ છેં નમઃ । અનેકાંત : યથાર્થવાદ (પ્રાસ્તાવિક) રત્ન ઘણું કીમતી છે, પણ તેને જોનાર બાળક છે.. શું એ બાળક, રત્નનું યથાર્થ મૂલ્ય આંકી શકે ? નહીં જ. કારણ ? એ જ કે, રત્ન શું છે? એનાથી શું ફળ પ્રાપ્ત થાય ? એ બાબતની સમજણ જ એને નથી.. એના માટે તો રત્ન પણ એક કાચનો ટુકડો જ છે.. આને કહેવાય અજ્ઞાન ! અસમજ ! પછી એ બાળક મોટો થાય અને તેને રત્નનું યથાર્થ મૂલ્ય સમજાવાય, પછી પણ જો એ તેના વિશે કાચના ટુકડા જેવો જ વ્યવહાર રાખે, તો પછી તો તેને મૂર્ખ જ કહેવાય.. આ તેનો વિપર્યાસ છે ! અજ્ઞાન અને વિપર્યાસ – આ બેમાંથી વિપર્યાસ એ ખૂબ જ ખતરનાક દોષ છે. પહેલામાં અસમજ છે, જ્યારે બીજામાં ઊંધી સમજ છે. . ઊંધી સમજવાળાને સમજાવવું અત્યંત આકરું છે અને તેની પક્કડ છોડાવવી અત્યંત મુશ્કેલ છે.. ઉપદેશરહસ્યની વૃત્તિમાં પણ એ જ વાત જણાવી છે કે - “સંશય અને અનધ્યવસાયની અપેક્ષાએ વિપર્યાસ બળવાન દોષ છે અને એ વિપર્યાસ - અસગ્રહ મિથ્યાત્વથી ઊભો થનાર દોષ છે..” આ વિપર્યાસ, એકાંતનો સહભાવી છે. . તેનાથી (૧) જે નથી તેનો આરોપ, અને (૨) જે રીતે નથી તે રીતનો આરોપ થાય છે.. અને તેના કારણે મિથ્યાજ્ઞાન - મિથ્યાવ્યવહાર વગેરે પ્રવર્તે છે. → તરસ્યો માણસ, ઝાંઝવાના જળને ‘પાણી’ માનીને દોડે તો શું થાય? થાકનો જ અનુભવ થાય ને ? * "निश्चयतः मिथ्यात्वकृते विपर्यासेऽसद्ग्रहे ... संशयानध्यवसायापेक्षया विपर्यासदोषस्यैव बलीयस्त्वात् ।" उपदेशरहस्यवृत्तौ श्लोक ६ । For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ – લાડવા વગેરે રૂપ-રસાદિને આશ્રયીને સુંદર છે, પણ પરિણામને આશ્રયીને આસક્તિ વગેરે કરાવવા દ્વારા દુર્ગતિ-સર્જક હોવાથી અસુંદર છે.. હવે વિપર્યાસગ્રસ્ત મૂઢ જીવો, વસ્તુના એક અંશને પકડી લઈને, એ એક અંશને જ સમસ્ત વસ્તુના સ્વરૂપ તરીકે માની લે છે.. એટલે જ તો કંડરિક ઋષિ હજાર વરસોના સંયમ પછી પણ “આ રસઝરતી વાનગીઓ સારી છે એવું માનીને દુર્ગતિ પામ્યા ને? બાકી “અપેક્ષાએ સારી પણ આ પરિણામે અત્યંતદુઃખદાયક છે” એવી જાણકારી હોવામાં તો અવશ્ય તેઓ બચી જાત.. પણ નહીં, અપેક્ષાએ તેનું સારાપણું સમસ્ત વસ્તુમાં સમજી લીધું અને વસ્તુ સંપૂર્ણ સારી છે – એવો વિપર્યાસ બંધાઈ ગયો ! પછીનું ફળ તો પ્રસિદ્ધ છે જ.. આ છે વિપર્યાસ ! અને તેનાથી થયેલો એકાંત ! અનેકાંત યથાર્થ સમજણ આપે છે અને જણાવે છે કે, દરેક વસ્તુઓ તે તે અપેક્ષાએ પ્રતિનિયત સ્વરૂપવાળી હોવા છતાં પણ બીજી અપેક્ષાએ તેઓ બીજા સ્વરૂપવાળી પણ હોઈ જ શકે છે.. – ગરમીમાં અત્યંત સુખ આપનાર માટીનો ઠંડો ઘડો પણ, શિયાળામાં અત્યંત કફ કરનાર બની શકે છે, તો આ શું જુદા જુદા કાળની અપેક્ષાએ વસ્તુનું જુદું જુદું સ્વરૂપ ન થયું? – વિદ્વાનોના દેશમાં આદરણીય પણ વ્યક્તિ, મૂર્ખલોકોના દેશમાં તિરસ્કરણીય અને ઉપેક્ષાપાત્ર બને છે જ.. * યુવાવસ્થામાં દોડતો માણસ પણ, ઘડપણમાં લાકડી પકડીને પણ ચાલી શકતો નથી. એટલે એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા સ્વરૂપવાળી હોય છે – એ નિર્વિવાદ હકીકત છે... આ અનેકાંતને જ સચોટ તર્કો અને દાખલા-દલીલોથી સમજાવવા, સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ‘અનેકાંતજયપતાકા’ એવું યથાર્થનામા જૈનદાર્શનિક રત્નાકરતુલ્ય ગ્રંથનું સર્જન કર્યું.. તેમાં, ભાગ ચોથો ! અધિકાર પાંચમો ! “જગતમાં દેખાતા પદાર્થો હકીકતમાં તો છે જ નહીં, માત્ર જ્ઞાન જ વાસ્તવિક છે” એવી કેટલાકની એકાંતમાન્યતા છે. ગ્રંથકારશ્રીએ અનેક અકાઢ્ય તર્કોથી ‘બાહ્યાર્થ છે જ એ વાતની નિબંધ સ્થાપના કરી છે. અને અનેક સ્થળે અનેકાંતની સ્થાપના કરીને અનેકાંત કેટલો બધો વ્યાપક છે? તેની સતર્ક સાબિતી કરી છે. આ અધિકારમાં રહેલા સુંદર પદાર્થોના અધ્યયન – અધ્યાપન દ્વારા માર્ગાભિમુખ ક્ષયોપશમ વિશદ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા મજબૂત બનાવીએ, પરંપરાએ અવિચલ સુખને પામીએ, એ જ અંતરની અભિલાષા.. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે.. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. અનેકાંતજયપતાકામાં જે બાહ્યાર્થસિદ્ધિ અધિકાર છે, તેને જ સંલગ્ન અને પ્રાયઃ સરખા તર્કોને રજૂ કરતો ધર્મસંગ્રહણી ગ્રંથનો પણ બાહ્યાર્થસિદ્ધિ-અધિકાર છે. એટલે તેનો પણ અહીં પરિશિષ્ટ તરીકે ઉપન્યાસ કરાયો છે, તુલનાત્મક અભ્યાસુઓ તેનું પણ અવલોકન કરી શકે.. ગુરુભગવંત - સંશોધક – સહવર્તી – સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તો તેનું સહૃદય મિચ્છા મિ દુક્કડમ્ .. રૂતિ શમ્ | િવિવેચક સીટ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરજ-મરસૂરિચરણલવ મુનિ યશરાવિજય प्रत्यक्षद्वयदीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसर:, शाब्दव्यात्तकरालवक्त्रकुहरः सद्धेतुशुञ्जारवः । प्रक्रीडन्नयकानने स्मृतिनखश्रेणीशिखाभीषण:, संज्ञावालधिबन्धुरो विजयते स्याद्वादपश्चाननः ।। - સ્યાદ્વા૨cછાવરો For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) અનેsidજયપતા પંથમ અધિs - બાહ્યાર્થસિદ્ધિ ? સુંદર પદાર્થ-રસાસ્વાદ... – બાહ્ય કોઈ પદાર્થ જ નથી, તેની સાબિતી માટે યોગાચારે મૂકેલા તર્કો... (પૃ. ૮૫૫) – પરમાણુઓનું અસ્તિત્વ છે અને તેની પ્રતીતિ પણ થાય છે જ, તે વાતની સતર્ક સાબિતી... (પૃ. ૮૭૭). – દુષ્ટ જ્ઞાન - ભ્રાન્ત જ્ઞાન પણ થાય તો વસ્તુના બળે જ!... (પૃ. ૮૭૯). > પરમાણુઓનો પૂળાકાર પણ હોઈ શકે છે, સ્કંધરૂપે ને તથાવિધ સંવેદનથી ગ્રાહ્યરૂપે !.. (પૃ. ૮૮૦) > પરમાણુની સાધારણ-અસાધારણરૂપે પ્રતીતિ કોને કેવી રીતે થાય? તેની બે ઉદાહરણોથી સમજૂતી... (પૃ. ૮૮૩) – એક જ પરમાણુ અપેક્ષાભેદે સાવયવ-નિરવયવ... (પૃ. ૮૯૫). > મૂર્તિ હોવાને કારણે પરમાણુ સરૂપી છે, એ વાતની સાબિતી... (પૃ. ૮૯૭) > પરમાણુઓનું એકરૂપે પરિણમવા રૂપે નિરંતર અવસ્થાન એ જ દ્રવ્ય છે, તેની સિદ્ધિ... (પૃ. ૯૧૦) – -બાદર કોને કહેવાય? તેની સુસ્પષ્ટ વ્યાખ્યા... (પૃ. ૯૧૧) -> સૂક્ષ્મ પણ પરમાણુઓ સમુદિત-અવસ્થામાં બાદર બને છે, એ વિશેનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૯૧૧) – કોઈપણ એક પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણરૂપ ન જ હોઈ શકે, એવો એકાંતવાદીનો પૂર્વપક્ષ... (પૃ. ૯૧૪) > દરેક વસ્તુ ઉત્પાદાદિત્રયાત્મક છે, એ વાતની સતર્ક સાબિતી... (પૃ. ૯૧૬) – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણેની સુવિશદ વ્યાખ્યાઓ અને તેઓની પરસ્પર સંવલિતતા... (. ૯૨૧) > કથંચિ, ઉત્પાદ તે વ્યયસ્વભાવી અને વ્યય તે ઉત્પાદસ્વભાવી છે... (પૃ. ૯૨૧) -ઉત્પાદાદિ ત્રણ સ્વરૂપ માન્યા વિના પદાર્થનું અસ્તિત્વ જ ન રહે... (પૃ. ૯૨૬) > ચંદન અને તેની સુગંધ - બંને અપેક્ષાએ જુદા છે, એ વાતની સાબિતી... (પૃ. ૯૪૪) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૫) – જૈનમતમાન્ય અવયવીનું સ્વરૂપ... (પૃ. ૯૪૫) – દેશ-કાળ-સ્વભાવ-અદેખ વગેરે સહકારીના યોગે સૂક્ષ્મ પણ પરમાણુઓ સ્થૂળરૂપ બને... (પૃ. ૯૪૯) > અર્થગ્રહણપરિણામ એ જ વિજ્ઞાનનો પોતાનો આકાર છે, તેની સાબિતી... (પૃ. ૯૫૪) > બ્રાન્તજ્ઞાન કોને કહેવાય? ને અબ્રાન્તજ્ઞાન કોને કહેવાય? તેની ભેદરેખા... (પૃ. ૯૫૮) – સ્યાદ્વાદમતે બ્રાન્ત-અબ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા નિબંધ છે... (પૃ. ૯૬૧) > સ્વસ્વરૂપસંવેદક જ્ઞાન દ્વારા જ્ઞતિરૂપે બાહ્યર્થના બોધની સંગતિ... (પૃ. ૯૬૪) > અર્થના નિરાસમાં પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો... (પૃ. ૯૭૭) > જડ ઇન્દ્રિય દ્વારા પણ અર્થનું પ્રત્યક્ષ કેમ? તેની પાછળના રહસ્યનું નિરૂપણ... (પૃ. ૯૯૭) – કર્તા-કર્મ બંને એકબીજાને સાપેક્ષ છે અને તેથી એકનો વિકાર થયે બીજાનો પણ વિકાર થાય જ... (પૃ. ૧૭૮૨) – કથંચિત્ અભિન્ન વસ્તુ જ બીજા પર ઉપકાર કરવા સમર્થ બને... (પૃ. ૧૦૦૪) – પદાર્થના પ્રત્યક્ષની સાથે જ્ઞાનનું પોતાનું પ્રત્યક્ષ પણ થાય છે જ... (પૃ. ૧૦૦૬) -> જ્ઞાનના સ્વપ્રકાશકતાની અનેક યુક્તિઓથી સિદ્ધિ... (પૃ.૧૦૦૭) – પદાર્થનું અસ્તિત્વ માનવામાં જ જુદા જુદા વિજ્ઞાનોની સંગતિ થઈ શકે... (પૃ. ૧૦૨૦) -> સ્વપ્નજ્ઞાન-જાગૃતજ્ઞાન વગેરે જુદા જુદા જ્ઞાનથી પણ બાહ્યર્થ જ સિદ્ધ થાય... (પૃ. ૧૦૨૨) – સ્વપ્નજ્ઞાન કોને કહેવાય ? તેનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૧૦૨૩) – જે લોકો જ્ઞાનાદ્વૈતને માને છે, તે લોકોના મતે ભ્રાંતિ પણ અસંગત ઠરે છે... (પૃ. ૧૦૪૭) – અકર્મક પણ આલોક ધાતુ એકાંતે અકર્મક નથી, તે પણ કોઈક અપેક્ષાએ સકર્મક જ છે... (પૃ. ૧૦૬૦). – શાબ્દિકમતે ધાતુઓને અકર્મક માનવાનું તાત્પર્ય શું? તેના રહસ્યનો ખુલાસો... (પૃ. ૧૦૬૧) > માત્ર કસાધક પ્રયોગમાં નહીં, ભાવપ્રયોગમાં પણ ‘કર્મ હોઈ શકે છે... (પૃ. ૧૦૬૧) – ખોટો કદાગ્રહ, વિદ્વાનોને પણ વિચાર્યા વિનાના કથન માટે મજબૂર કરે છે... (પૃ. ૧૦૭૫) – યોગાચાર-જ્ઞાનાતમકે કારક-જ્ઞાપકવ્યવસ્થા અસંગત કરે છે, તેની યુક્તિશઃ સાબિતી.... ' (પૃ. ૧૦૭૫) – અસત્ વસ્તુથી કદી લોકપ્રતીતિ ન થાય... (પૃ. ૧૦૮૦) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૬) તે વિષયાનુક્રમણિકા પૃષ્ઠ વિષય પૃષ્ઠ વિષય • બાહ્યાર્થનિરાકારક યોગાચારમતઉપન્યાસ : યોગી દ્વારા છૂટા છવાયા પરમાણુઓનું પૂર્વપક્ષ ....................................૮૫૫ ગ્રહણ ........................... ૮૮૯ • પરમાણુરૂપ બાહ્યર્થનો નિરાસ ...... ૮પપ પરમાણુ વિશે યુક્તિઅયોગનો નિરાશ ૮૯૦ • પરમાણુના ગ્રાહક તરીકે યોગીજ્ઞાનની • પરમાણુઓની સાવયવત્વાદિસાધક અસંગતિ .. ૮૫૭ સચોટ યુક્તિઓ... .................. ૮૯૨ • પરમાણુ વિશે યુક્તિની અઘટિતતા ... ૮૫૮ • પરમાણુની રૂપાદિ આત્મક્તા........ ૮૯૭ • અવયવીરૂપ બાહ્યાર્થનો નિરાસ ... ૮૬૨ ૦ બૌદ્ધકલ્પિત રૂપસ્વલક્ષણાદિનો નિરાસ ૯૦૪ • અવયવીની અવયવોમાં વૃત્તિની • વૈશેષિકકલ્પિત રૂપાદિના યોગનો અસંગતિ ........................ ૮૬૪ નિરાસ .......................... ૯૦૮ અવયવોથી અવયવીની ભિન્નદેશતા • પરમાણુસમૂહનાં અસ્તિત્વનું સચોટ પણ અસંગત ..................... ૮૬૫ સમર્થન .......................... ૯૦૯ અવયવીના ઉત્પાદનની પણ અસંગતિ ૮૬૬ • પરમાણુની બાદર = ભૂલરૂપતાસિદ્ધિ. ૯૧૧ • અવયવોની જનકતા જ અસંગત ..... ૮૬૭૦ પરમાણુઓની ઇન્દ્રિયગ્રાહ્યતાસિદ્ધિ .. ૯૧૪ • અવયવભિન્ન અવયવી માનવામાં • એકાંતવાદીકૃત એકાંતધ્રૌવ્યનું વજનવધારાની આપત્તિ ............ ૮૬૯ આપાદન ........ ૯૧૪ • સમાહાર્ય પક્ષનો પણ નિરાસ ........ ૮૭૨ • એકાંતવાદી કૃત પ્રલાપનો નિરાસ..... ૯૧૬ • અવયવીની અમૂર્તતાનો નિરાસ . ૮૭૪ ૦ ઉત્પાદાદિત્રયાત્મકતાસિદ્ધિ ........... ૯૧૬ • અર્થગ્રહણની અસંગતતા ........... ૮૭૫ - એકાંતઅસત્કાર્યવાદનો નિરાસ ...... ૯૧૮ • બાહ્યાર્થસાધક + યોગાચારમતભંજક - બૌદ્ધકલ્પિત પ્રતીત્યસમુત્પાદવાદનો ઉત્તરપક્ષ ..............................૮૭૭ નિરાસ ..................... • પરમાણુના અસ્તિત્વનું સચોટ સમર્થન ૮૭૭ • પરમાણુઓની ઘટસંસ્થાનાદિરૂપે • દુષ્ટજ્ઞાનને લઈને વ્યભિચાર આશંકાનો સંગતિ........................... ૯૨૮ નિરાસ ........................ ૮૭૯ • સમાનબુદ્ધિતારૂપ આપાદનનો નિરાસ ૯૨૮ દુષ્ટજ્ઞાનની પણ વસ્તુનિમિત્તતા ...... ૮૭૯ ૦ સૌત્રાંતિકમતે પ્રસ્તુતદોષની • પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ .... ૮૮૦ અનિવાર્યતા ...... ..... ૯૩૦ • અનુમાનના વિષય તરીકે પરમાણુની • રૂપાદિના અનેકસ્વભાવરૂપ વૈશિસ્ત્રની .... ૮૮૧ સચોટ સિદ્ધિ ...................... ૯૩૧ • યોગી દ્વારા પરમાણુઓનાં ગ્રહણની બૌદ્ધદત્ત સિદ્ધસાધનદોષનો નિરાસ ...૯૩૫ સંગતિ........................... ૮૮૩ ૦ બૌદ્ધકલ્પિત શક્તિવૈવિધ્ય વિશે ...... ૯૨) સંગતિ ......... ••• • • • For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૭). પૃષ્ઠ વિષય પૃષ્ઠ વિષય | વિકલ્પજાળ .................. ૯૩૬ ૦ અર્થનું અનુમાન પણ નિબંધ........ ૯૭૩ • બૌદ્ધમતે રૂપાદિઓની ઘટરૂપતાનો • ભેદવ્યવચ્છેદરૂપ પ્રતિજ્ઞાનો નિરાસ .. ૯૭૪ અભાવ ....... ............... ૯૩૮ • વિશ્વમાપોહરૂપ પ્રતિજ્ઞાનો નિરાસ ... ૯૭૫ • એકાંતવાદીમતે કાર્યભેદની અસંગતિ . ૯૩૮ ૯ અર્થનિરાસમાં પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ • રૂપાદિને ઘટરૂપ માનવામાં બૌદ્ધકૃત દોષો. દોષો ........... • • • • • • ......... ૯૭૭ સમંજસતાનો નિરાસ .............. ૯૩૯ ૯ સહોપલંભહેતુમાં પણ દોષજાળ...... ૯૭૯ • ચંદન-ગંધની એકાંતઅભેદમાન્યતાનો • પ્રથમ વિકલ્પનો નિરાસ . ૩૧નિરસ ................ ૯૮૧ નિરાસ .......................... ૯૪૪ ૭ દ્વિતીય વિકલ્પનો નિરાસ ........... ૯૮૩ • અવયવીરૂપ બાહ્યાર્થની સચોટ સિદ્ધિ . ૯૪૫ • સહ શબ્દની એકાર્થતા અસંગત ...... ૯૮૫ - અવયવોના એકત્વપરિણામરૂપ • હેતુમાં અનૈકાંતિકતા ................ ૯૮૬ અવયવીની સિદ્ધિ ................. ૯૪૬ ૭ વ્યભિચાર વિશે બૌદ્ધપ્રલાપનો નિરાસ ૯૮૯ · અનેકાંતવાદીસ્વીકૃત અવયવી વિશે હેતુમાં અસિદ્ધતા .................. ૯૯૩ પૂર્વોક્ત દોષોનો અનવકાશ ......... ૯૫૦ • સાધક હેતુમાં વ્યાપ્ય-વ્યાપકતાનો • અવયવી અભિન્નદેશતા-વૃત્તિતાદિની વિરહ ........................... ૯૯૪ સંગતિ. .......... ૯૫૧ - જ્ઞાનપરોક્ષવાદી મીમાંસકમત ઉમૂલન ૯૯૫ • પૂર્વપક્ષની એકેક માન્યતાઓનું સચોટ ૦ પ્રમાણમીમાંસાદિ ગ્રંથોમાં જ્ઞાન યુક્તિઓથી ઉમૂલન .............. ૯૫ર સ્વસંવિદિતતાનો યુક્તિપૂર્ણ ઉપન્યાસ ૧૦૦૬ • બોધમાં અર્થગ્રહણપરિણામની અતિ- ૦ મીમાંસકમતે ભ્રાન્તજ્ઞાનની અસંગતિ ૧૦૧૦ આવશ્યકતા ...................... ૯૫૫ ૦ અર્થજ્ઞાનથી બુદ્ધિઅનુમાનમાં • પદાર્થરહિત જ્ઞાનવેદનનો નિરાસ .... ૯૫૭ અપ્રમાણતા .................... ૧૦૧૧ • સ્યાદ્વાદમતે બ્રાન્ત-અભ્રાન્ત વ્યવસ્થાની • પ્રસ્તુતમાં અર્થોપત્તિની અપ્રમાણતા ૧૦૧૨ નિબંધ સંગતિ .................... ૯૬૧ ૦ અનુમાન વિશે મીમાંસક આશંકાનો • જ્ઞાનમાં અર્થકારતાનું વાસ્તવિક નિરાસ .............. ............. ૧૦૧૨ તાત્પર્ય ........ ૯૬૧ ૦ મીમાંસકમતે શાસ્ત્રકરણની • પ્રતિનિયતવિષયવ્યવસ્થાની સંગતિ .. ૯૬૩ અયુક્તતા... ૧૦૧૩ • અર્થગ્રહણ ન માનવામાં પુષ્કળ દોષો . ૯૬૪ • દ્વિચન્દ્ર દષ્ટાંતની સમીક્ષા ....... ૧૦૧૪ • સતોપલંભથી જ્ઞાનાર્થની અભેદ- • બૌદ્ધમંતવ્યની અનાલોચિતતા ..... ૧૦૧૫ માન્યતાનું ઉન્મેલન................ ૯૬૮ • પદાર્થનાં અસ્તિત્વમાં વિજ્ઞાનમેદની • સતોપલંભથી અભેદસિદ્ધિમાં વિકલ્પ- સંગતિ............... ........ ૯૭૦ • આંતરહેતુથી વિજ્ઞાનભેદમાં પણ જ્ઞાનાત અનુમાનની સંગતિનો બાહ્યાર્થસિદ્ધિ ................... ૧૦૨૨ પ્રતિકાર ....... ...... ૯૭૧ - વિજ્ઞાનમાત્રતાનો અયોગ......... ૧૦૨૫ ..................... ૧૦૨૦ જાળ .... •••••••• For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૮) પૃષ્ઠ વિષય પૃષ્ઠ વિષય • કમિપિ ગ્રાહ્ય-ગ્રાહકતા અસંગત .. ૧૦૨૮ ૦ યોગાચાર મંતવ્યનો નિરાસ ....... ૧૦૭૫ • ગ્રાહકતાદિ સંબંધની અનિવાર્યતા .. ૧૦૩૦ ૦ અન્વય-વ્યતિરેકની પણ પ્રવૃત્તિ .... ૧૦૭૭ • જ્ઞાનને અનુભય માનવાનું તાત્પર્ય . ૧૦૩૫ • વિકલ્પથી પણ કાર્ય-કારણબોધ • તેવા અદ્રયવિજ્ઞાનનું નાસ્તિત્વ..... ૧૦૩૬ અસંગત ....................... ૧૦૭૯ • અદ્વયજ્ઞાનનું સ્વરૂપ .............. ૧૦૩૮ ૦ લોકપ્રતીતિનું અનુસરણ પણ • ગ્રાહકાકારાદિના નિષેધનું તાત્પર્ય .. ૧૦૩૮ વચનમાત્રરૂપ ................... ૧૦૭૯ બૌદ્ધમંતવ્યનો નિરાસ ............ ૧૦૪૨ ૦ વ્યવહારનિર્વાહ પણ અસંગત ..... ૧૦૮૦ • અદ્ભયવિજ્ઞાન વિશે બૌદ્ધવક્તવ્ય ... ૧૦૪૩ - અસથી લોકપ્રતીતિ અયુક્ત ... ૧૦૮૦ • બૌદ્ધવક્તવ્યની કલ્પનામાત્રતા .... ૧૦૪૪ • જ્ઞાપકવ્યવસ્થા પણ અસંગત ...... ૧૦૮૩ • યુક્તિથી પણ તત્ત્વવ્યવસ્થા ધર્મકીર્તિના મંતવ્યનો નિરાસ ...... ૧૦૮૪ અસમંજસ ......... ૧૦૪૬ • જ્ઞાપકવ્યવસ્થાની અસંગતિનું બીજું વ્યતિરિક્ત ગ્રાહકાકારની વિકલતા કારણ ......................... ૧૦૮૫ અસંગત ....................... ૧૦૪૮ • જ્ઞાપકવ્યવસ્થા સાધક યોગાચાર• વસ્તુસ્થિતિએ પણ વ્યતિરિક્ત પૂર્વપક્ષ ........................ ૧૦૮૯ ગ્રાહકાકારવિકલતા અસંગત ...... ૧૦૫૦ ૦ યોગાચારના મંતવ્યની નિઃસારતા .. ૧૦૯૪ • કલ્પિત ગ્રાહકાકારના નિષેધમાં તો • વાલ્મીકપ્રતિભાસથી ધૂમપ્રતિભાસનું વાસ્તવિક ગ્રાહકાકારની આપત્તિ ... ૧૦૫૧ આપાદન ...... ........ ૧૦૯૫ • તુચ્છા સ્વભાવતાની અસંગતિ ... ૧૦૫૩ ૦ બૌદ્ધમતે ચતુર્થલિંગ માનવાનો પરિકલ્પિત અદ્વયમતે પણ પ્રસંગ ......................... ૧૧૦૩ ઉભયરૂપતા અનિવાર્ય ........... ૧૦૫૬ • લિંગનિયમનસાધક બૌદ્ધપૂર્વપક્ષ .. ૧૧૦૪ • ગગનાલોકવદ્ અકર્મકતા અસંગત . ૧૦૫૯ ૦ બૌદ્ધ-અભિપ્રાયનું ઉન્મેલન ....... ૧૧૦૫ • આલોકની પણ અકર્મકતા અસંગત. ૧૦૬૦૦ અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિમાં પણ • શાબ્દિકમતે અકર્મક માનવાનું કારણલિંગક અનુમાન............ ૧૧૦૭ તાત્પર્ય ....... .... ૧૦૬૧ ૦ ધુમપ્રતિભાસથી જલાદિનિર્માસના • બોધમાત્રતામાં નીલાદિભેદનો વિરહ ૧૦૬૩ અનુમાનનું આપાદન ............ ૧૧૦૮ • સદાદિ-નીલાદિનો ભેદાભેદ ...... ૧૦૬૭ • કારણથી કાર્યનું અનુમાન યુક્તિ• જ્ઞાનના સ્વભાવ-અનુભવની સંગત .... ••••••••... ૧૧૧૨ નીલાદિરૂપતાનો નિરાસ.......... ૧૦૭૧ ૦ બાહ્યાર્થમતે દોષોની નિરવકાશતા.. ૧૧૧૪ • જ્ઞાનાતમતે કારક-જ્ઞાપકવ્યવસ્થા ધૂમ-ધૂમાભાસની વ્યવસ્થા પણ અસંગત ....................... ૧૦૭૩ તર્કસંગત... .... ૧૧૧૪ • કારક વ્યવસ્થા અંગે યોગાચારનું • ધૂમ-ધૂમાભાસના વિવેકની મંતવ્ય . .......... ૧૦૭૪ દુઃશક્યતાનો નિરાસ............. ૧૧૧૮ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૯) વિષય પૃષ્ઠ વિષય • સ્વભાવહેતુની જ્ઞાપકતાનો નિરાસ . ૧૧૨૧ • ક્લિષ્ટતા સાધક અન્ય મંતવ્યનો અનુપલબ્ધિહેતુની પણ જ્ઞાપકતાનો નિરાસ ........................ ૧૧૩૯ નિરાસ ........................ ૧૧૨૨ ૦ બાહ્યાર્થનિરાકરણમાં આપ્તવચનનો • વાર્તિકકારના કથનની વચનમાત્રતા ૧૧૨૩ વિરોધ......................... ૧૧૪૦ • અનુમાન અંગે પૂર્વપક્ષમતવ્યનો • પંચમ અધિકાર સમાપ્તિ........... ૧૧૪૭ નિરાસ ........................ ૧૧૨૫ ૦ પરિશિષ્ટ-૧ (પ્રમાણવાર્તિકના જ્ઞાનાતમતે ભવ-અપવર્ગનો ઉપયોગી શ્લોકો સટીક) .......... તફાવત અસંગત ....... ............... ૧૧૨૭ • પરિશિષ્ટ (પાંચમા અધિકારમાં રહેલ જ્ઞાનાદ્વૈતમને બોધની ક્લિષ્ટતા બાહ્યાર્થસિદ્ધિરૂપ વિષયને સ્પર્શતા અક્લિષ્ટતા પણ અસંગત ..... ૧૧૩૫ ધર્મસંગ્રહણિના કેટલાક અંશો..) જ્ઞાનાદ્વૈતમતે વિશેષણવિશિષ્ટ બોધની અસંગતિ ...................... ૧૧૩૭ आत्मानं भवभोगयोगसुभगं विस्पष्टमाचष्टे यो, यः कर्मप्रकृतिं जगाद जगतां बीजं जगच्छर्मणे । नद्योऽब्धाविव दर्शनानि निखिलान्यायान्ति यद्दर्शने, तं देवं शरणं भजन्तु भविनः स्याद्वादविद्यानिधिम् ॥ - સ્પાક્કાઉs eqબલા For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ( १० ) अनेकान्तजयपताका For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ १४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता 3 મળoldયપDિI पञ्चमोऽधिकारः। (१) अन्यस्त्वाह-बाह्यमर्थमधिकृत्यैतत् सदसदादित्वमुक्तम् । एतच्च वन्ध्यासुत એ ચાહ્યા अन्यस्तु-योगाचार आह-बाह्यमर्थमधिकृत्य-घटादिरूपं एतत् सदसदादित्वमुक्तं | શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમઃ | ॥ श्री प्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ | જૈનમ: II જ અનેકાંતરમ છેલ્લોયં શિs ofQા, ol@ા ગુરુ96નાવીન્ો ગુfશયાં નિવાઢેર્યા, ઘારવા૨શ્વા વિશ્વના પંચમ અધિકાર (૧) દરેક વસ્તુ (૧) સદસરૂપ, (૨) નિત્યાનિત્યરૂપ, (૩) સામાન્ય વિશેષરૂપ, (૪) અભિલાગ્ય-અનાભિલાષ્યરૂપ... એમ ચાર રૂપે - અનેકધર્માત્મકવિધયા અનેકાંતરૂપે – સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી આ અધિકારમાં, બાહ્ય પદાર્થનું નિબંધ અસ્તિત્વ સિદ્ધ કરવા જઈ રહ્યા છે... પ્રશ્નઃ ઘટાદિ બાહ્ય વસ્તુઓ તો સિદ્ધ જ છે, તેને શું સિદ્ધ કરવાની ? ઉત્તરઃ જુઓ ભાઈ ! તે પદાર્થો તો પ્રત્યક્ષસિદ્ધ છે, પણ જ્ઞાનાતવાદી આદિ કેટલાક દર્શનકારો તે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુનો પણ અપલાપ કરે છે. એટલે જ તેઓનો નિરાસ કરી બાહ્યર્થની સિદ્ધિ કરવી વશ્યક છે. સદસદાદિ અનેક ધર્મોનું અસ્તિત્વ, જેના આધાર પર નિર્ભર છે, તે વસ્તુ સિદ્ધ કરવી અતિ આવશ્યક ગણાય. એટલે ગ્રંથકારશ્રી બીજા બધાં વિષયો બાજુ પર મૂકી પ્રસ્તુત અધિકારમાં સચોટ યુક્તિઓ દ્વારા બાહ્યર્થનું અબાધિત અસ્તિત્વ સ્થાપિત કરશે.. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: सौन्दर्यवदविषयमेव, तस्यैवासत्त्वात् । स हि परमाणवो वा स्युस्तत्समूहो वा अवयवी वेति सर्वश्चायमसन्, न्यायानुपपत्तेः । ( २ ) परमाणवस्तावदध्यक्षेण न प्रतीयन्ते, तथा બાબા ફૂ ८५५ <– I वस्तुनः । एतच्च किमित्याह-वन्ध्यासुतसौन्दर्यवदिति निदर्शनम्, अविषयमेव-अगोचरमेव। कुत इत्याह-तस्यैव-बाह्यार्थस्य असत्त्वात् कारणात् । एतदेवाभिधातुमाह-स हीत्यादि । स यस्माद् बाह्योऽर्थः परमाणवो वा स्युः - भवेयुः तत्समूहो वा - परमाणुसमूहो वा भवेत् अवयवी -જો નિરંશ કૃતિ સર્વશ્ચાયમસન્-1 વિદ્યતે । ત ત્યાન્ન-ચાયાનુપપત્તે:-ન્યાયેનાયુઃ । अनुपपत्तिमेवाह-परमाणवस्तावदध्यक्षेण- प्रत्यक्षेण न प्रतीयन्ते । कुत इत्याह- तथातदनु વા ... અનેકાંતરશ્મિ (સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, બાહ્યાર્થનો અપલાપ કરનાર યોગાચારમતનો વિસ્તૃત પૂર્વપક્ષ બતાવે છે... તે આ પ્રમાણે-) * બાહ્યાર્થનિરાકારક યોગાચારમત ઉપન્યાસ * પૂર્વપક્ષ યોગાચાર ઃ તમે ઘટ વગેરે બાહ્ય પદાર્થને આશ્રયીને, વસ્તુનું (૧) સદસદ્, (૨) નિત્યાનિત્ય આદિ સ્વરૂપ કહ્યું... પણ તે બધું વંધ્યાપુત્રના સૌંદર્યની જેમ નિર્વિષયક છે. તટસ્થ : વંધ્યાપુત્ર તો અસત્ છે, એટલે તદ્વિષયક સૌંદર્ય ભલે નિર્વિષયક હોય,પણ સદાદિરૂપતા કેમ નિર્વિષયક છે ? યોગાચાર ઃ કારણ કે ખરેખર તો બાહ્ય પદાર્થ પણ અસત્ જ છે, એટલે તદ્વિષયક સદાદિરૂપતા પણ નિર્વિષયક જ થાય... પ્રશ્ન : પણ બાહ્યાર્થ અસત્ કેમ ? ઉત્તર : જુઓ, ઘટાદિ પદાર્થો (૧) પરમાણુરૂપ, (૨) પરમાણુસમૂહરૂપ, કે (૩) અવયવીરૂપ હોય. .. પણ આ ત્રણે વિકલ્પોમાંથી, એકે રીતે બાહ્યાર્થનું અસ્તિત્વ ઘટતું નથી, કારણ કે ન્યાય પ્રમાણે તેનું અસ્તિત્વ અસંગત ઠરે છે. તે આ રીતે - * પરમાણુરૂપ બાહ્વાર્થનો નિરાસ (૨) (૧) તમે જે પરમાણુઓને બાહ્યાર્થરૂપે સ્વીકારો છો, તેની તો (ક) પ્રત્યક્ષ, કે (ખ) અનુમાન એકેથી પ્રતીતિ થતી નથી, તે આ પ્રમાણે - * આ પૂર્વપક્ષ ઘણો વિસ્તૃત ચાલશે, તેની દરેક વાતોનું નિરાકરણ કરાશે... એટલે તે પૂર્વપક્ષની દરેક યુક્તિવાતોનું બરાબર અવધારણ કરવું.. * યોગાચાર એક બૌદ્ધનો જ ભેદ છે, તે જ્ઞાનાદ્વૈતવાદી હોવાથી બાહ્યાર્થનો અપલાપ કરે છે. ૨. ‘સૌર્ય’ કૃતિ ૩-પાન: । ૨. ‘તવનુમવાત્’ કૃતિ -પાઇ: । For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८५६ तदनुभवाभावात् स्थूलाकारसंवेदनोपपत्तेः, तस्य च तेष्वभावात्, (३) अन्याकारेण च अन्याग्रहणात्, ग्रहणे चातिप्रसङ्गतो व्यवहारायोगादिति । (४) नाप्यनुमानस्य विषयः, » વ્યા છે भवाभावात् तथा-परमाणुत्वेन तेन-प्रत्यक्षेण अननुभवात् । अननुभवश्च स्थूलाकारसंवेदनोपपत्तेः ऊर्ध्वाद्याकारत्वेन तस्य च-स्थूलस्याकारस्य तेषु-परमाणुषु अभावात् अन्याकारण च-स्थूलरूपेण अन्याग्रहणात्-परमाण्वग्रहणाद् ग्रहणे च अन्याकारेणान्यस्य अतिप्रसङ्गतःअतिप्रसङ्गेन नीलेन पीतग्रहणलक्षणेन व्यवहारायोगात् । परमाणवः तावदध्यक्षेण न प्रतीयन्त इति स्थितम् । नाप्यनुमानस्य विषयः परमाणव इति वर्तते । कुत इत्याह-तदव्यभिचारि અનેકાંતરશ્મિ (ક) પ્રત્યક્ષથી પરમાણુની પ્રતીતિ તો ન મનાય, કારણ કે પ્રત્યક્ષથી પરમાણુનો કદી અનુભવ થતો નથી... તટસ્થ ઃ આપણને પરમાણુનો અનુભવ થતો નથી, એવું શી રીતે જણાય? બદ્ધઃ કારણ કે આપણને આ પદાર્થ ઊંચો-જાડો-પહોળો છે...” એમ ચૂલાકારે જ બાહ્યાર્થનું સંવેદન થાય છે. હવે આવો ચૂલાકાર પરમાણુઓમાં નથી, તો તે સ્થૂલાકાર સંવેદનથી પરમાણુનું ગ્રહણ શી રીતે સંગત થાય? આશય એ કે, સંવેદનમાં સ્થૂલાકાર ભાસે છે, એટલે તેના દ્વારા કોઈ સ્થૂલ પદાર્થનું જ ગ્રહણ હોવું જોઈએ, સૂક્ષ્મ પદાર્થનું નહીં... લતઃ પૂલાકાર સંવેદનથી, સૂક્ષ્માકાર પરમાણુનું ગ્રહણ અસંગત (૩) તટસ્થ તે (ચૂલાકાર) સંવેદન દ્વારા પરમાણુનું સ્થૂલાકારરૂપે ગ્રહણ માનીએ તો? બૌદ્ધ: પણ તેવું ન મનાય, કારણ કે બીજાનું બીજા આકારે ગ્રહણ થઈ શકે નહીં... (શું ઘટનું પટાકારે ગ્રહણ થાય છે?) છતાં પણ એવું ( બીજાનું બીજા આકારે ગ્રહણ) માનો, તો પીતનું નીલરૂપે પણ ગ્રહણ થવાનો અતિપ્રસંગ આવશે ! અને એટલે તો વ્યવહારનો પણ ઉચ્છેદ થશે... ભાવાર્થ નીલસંવેદન, નીલાકારરૂપે જો નીલનું જ ગ્રહણ કરે, તો તેવું સંવેદન થતાં, નીલાર્થી વ્યક્તિ નીલ વિશે પ્રવર્તે... પણ જો તે સંવેદન નીલાકારરૂપે પીતનું પણ ગ્રહણ કરે, તો તે સંવેદન થવા છતાં પણ, નીલાર્થી વ્યક્તિનો પ્રવર્તવાદિરૂપ વ્યવહાર થશે નહીં.. (કારણ કે તેવું સંવેદન તો પીતનું પણ ગ્રહણ કરે છે, કે જેનું નીલાર્થી વ્યક્તિને કોઈ પ્રયોજન નથી...) એટલે ચૂલાકાર સંવેદનરૂપ પ્રત્યક્ષથી પરમાણુનું ગ્રહણ અઘટિત છે, માટે પ્રત્યક્ષથી તો તેની પ્રતીતિ ન માની શકાય... (૪) (ખ) પરમાણુને અનુમાનનો વિષય પણ ન માની શકાય, કારણ કે વહિના ધૂમલિંગની અહીં પૂર્વપક્ષમાં બૌદ્ધ તરીકે યોગાચાર બૌદ્ધનું જ ગ્રહણ કરવું. ૨. ‘પ્રસાત' ત -પાઠ: | ૨. “પ્રસાત' રૂતિ ૩-પાઠ: I For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ८५७ अनेकान्तजयपताका (૫૪મ: तदव्यभिचारिलिङ्गायोगात् । तत्र हि विज्ञानान्यथानुपपत्तिर्लिङ्गं स्यात् । सा चायुक्तैव, तस्यान्यथाऽप्युपपत्तेः अन्तर्वासनात एव भावात् । (५) न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात् । अग्राह्या इत्यपि किं प्रमाणमिति चेत्, ननु तद्युक्त्ययोगः । (६) વ્યાહ્યા लिङ्गायोगात्-परमाण्वव्यभिचारिलिङ्गायोगात् । अयोगमेवाह-तंत्र यस्माद् विज्ञानान्यथानुपपत्तिलिङ्गं स्यात् । सा चायुक्तैव । कुत इत्याह-तस्य-विज्ञानस्य अन्यथाऽपि-परमाणुरूपमर्थमन्तरेणापि उपपत्तेः । उपपत्तिश्च अन्तर्वासनात एव-आलयगतायाः सकाशाद् भावाद् विज्ञानस्य । न च योगिग्राह्या इति-एवं न्याय्यं वचः, परमाणव इति प्रक्रमः । कुतो नेत्याहप्रमाणाभावाद् योगिज्ञानाप्रत्यक्षत्वेन । अग्राह्या इत्यपि किं प्रमाणमिति चेत्, योगिविज्ञाना અનેકાંતરશ્મિ - જેમ, પરમાણુનું કોઈ અવ્યભિચારી લિંગ નથી, કે જેને આશ્રયીને પરમાણુનું અનુમાન કરાય.. તટસ્થ ઃ જો પરમાણુને સત્ માનવામાં આવે, તો જ તેને લઈને થતું વિજ્ઞાન સંગત થાય... આમ વિજ્ઞાનની અન્યથાનુપપત્તિ (=પરમાણુ વિના અસંગતિ) શું પરમાણુનું લિંગ ન બને ? અહીં અનુમાન પ્રયોગ આવો થાય ? “પરમાણુ , સત, વિજ્ઞાનાન્યથાનુપત્તેિઃ ” બૌદ્ધઃ ના, કારણ કે તે અન્યથાનુપપત્તિ જ અયુક્ત છે, અર્થાત્ “પરમાણુ વિના વિજ્ઞાનનું ન હોવું' - એ જ અયુક્ત છે, કારણ કે વિજ્ઞાન તો પરમાણુરૂપ અર્થ વિના બીજાથી પણ સંગત છે... પ્રશ્નઃ કઈ રીતે ? ઉત્તર : આલયગત અંતર્વાસનાથી... આશય એ કે, આલયવિજ્ઞાન-અહંરૂપે ભાસતું જ્ઞાન - તે જ બધી વાસનાઓનો મૂળ આધાર છે, એટલે તે આલયજ્ઞાનથી થતી વાસનાઓ “આલયગત વાસના કહેવાય.. આ વાસનાઓથી જ વિજ્ઞાનની સંગતિ થઈ જશે... એટલે અન્યથાનુપપત્તિ-પરમાણુ વિના વિજ્ઞાનની અસંગતિરૂપ લિંગ યુક્ત નથી. માટે એ લિંગથી પરમાણુનું અનુમાન ન થઈ શકે. ક પરમાણુના ગ્રાહક તરીકે યોગીજ્ઞાનની અસંગતિ (૫) તટસ્થ તે પરમાણુઓ યોગીજ્ઞાનથી ગ્રાહ્ય છે, એટલે યોગીજ્ઞાનને આશ્રયીને તો તેઓનું અસ્તિત્વ સિદ્ધ થશે ને? બૌદ્ધઃ આ વાત પણ ન્યાયસંગત નથી, કારણ કે આપણા માટે તો યોગીજ્ઞાન અપ્રત્યક્ષ છે, એટલે “યોગીજ્ઞાનથી પરમાણુનું ગ્રહણ થાય” – એ વાતને સિદ્ધ કરવા આપણી પાસે કોઈ જ પ્રમાણ નથી... તટસ્થ પણ “યોગીજ્ઞાનથી પરમાણુનું ગ્રહણ થતું નથી” – એ વાતમાં પણ ક્યાં કોઈ પ્રમાણ ૨. “તઘુયોr:' કૃતિ વ -પાd: T-પાકિસ્તુ તથા યોr:' રૂતિ ૨. પૂર્વમુદ્રિતે તુ ‘તિદ્' કૃતિ પd:, મત્ર 1 D-પ્રતાનુસારણ શુદ્ધિ: II રૂ. ‘તન્ન સ્મા’ રૂતિ વ-પ8િ: ૪. “પતિ રૂતિ વ-પાઠ:I For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ધY:) व्याख्या-विवरण-विवेचनसमन्विता परमाणवो हि मूर्ता इष्यन्ते । मूर्त्तत्वे च सत्यवश्यंदिग्भागभेदेन भाव्यम् । सति चास्मिन् सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कुतस्त इति ? (७) न च निरवयव - ચા . प्रत्यक्षत्वस्य तुल्यत्वादित्यभिप्रायः । एतदाशङ्कयाह-ननु तद्युक्त्ययोगः तेषां-परमाणूनां युक्तिभिरयोगः प्रमाणम् । एतद्भावनायैवाह-परमाणवो हीत्यादि । परमाणवो यस्मात् मूर्त्ता इष्यन्ते । मूर्त्तत्वे च सति किमित्याह-अवश्यं दिग्भागभेदेन भाव्यम् । सति चास्मिन्दिग्भागभेदे सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कारणात् कुतस्त इति-कुतः · અનેકાંતરશ્મિ ... છે. એટલે પરમાણુનો નિરાસ તો તમે પણ ન જ કરી શકો ને? બૌદ્ધઃ જુઓ ભાઈ ! ખરેખર તો પરમાણુ વિશે યુક્તિઓ જ ઘટતી નથી અને એ પ્રમાણના આધારે જ અમે કહીએ છીએ કે, યોગીજ્ઞાનથી પણ પરમાણુનું ગ્રહણ અસંભવિત છે. (તેથી પરમાણુનું અસ્તિત્વ બિલકુલ સંગત નથી...) - પરમાણુ વિશે યુક્તિની અઘટિતતા - (૬) તટસ્થ પણ પરમાણુઓ વિશે યુક્તિઓ કેમ ન ઘટે? બૌદ્ધ ઃ જુઓ, વૈશેષકદિ તમે લોકો પરમાણુને “મૂર્વ તૈરીકે માનો છો... પણ એ રીતે મૂર્ત માનવામાં તો, તે પરમાણુનું જુદી જુદી દિશાને આશ્રયીને જુદા જુદા અંશે અસ્તિત્વ માનવું પડે ! પ્રશ્નઃ તો તેવી રીતે (= જુદી જુદી દિશાને આશ્રયીને જુદા જુદા અંશે) અસ્તિત્વ માની લઈએ તો ? ઉત્તરઃ તો તો (૧) સાવયવત્વ, (૨) મહત્ત્વ, (૩) એકાએકત્વ... ઇત્યાદિ વિચારો વૈશેષિકમતે ઘટી શકશે નહીં, તો પછી તે પરમાણુઓનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય? ભાવાર્થ પરમાણુ મૂર્ત હોઈ તેના દિગ્ગાગભેદ માનવા પડે, અને તેમ માનવામાં વૈશેષિકમતે (૧) સાવયવત્વ આદિ વિચાર ઘટતા નથી. તે આ પ્રમાણે – (૧) સાવયવત્વ - જુદી જુદી દિશાને લઈને, જો પરમાણુનું જુદા જુદા અંશે અસ્તિત્વ માનો, જ વિવરમ્ .... 1. ૩) યોગવારમતવાલે રિ િવર્ષીતે | સીવીત્વમધૈત્વાનેછવિવાર સમત્વતિ | सावयवत्वं महत्त्वं च एकत्वानेकत्वं च तेषां विचारस्तस्याक्षमत्वात् । दिग्भागभेदे हि परमाणूनामवश्यं મૂર્ત એટલે અસર્વગત સર્વવ્યાપી નહીં તેવા પૃથ્વી આદિ દ્રવ્યોનું પરિમાણ.. પરમાણુનું પરિમાણ પણ અસર્વગત હોઈ તેને તો તમે મૂર્ત માનો છો... (આનું સ્પષ્ટીકરણ આગળ થશે...) ૨. “ક્ષમત્વાન્ તથા નિરવયવો' રૂતિ -પઢિ: | ૨. શિવપૂષ્યતિ' રૂતિ વ-પઢિ: 1 રૂ. પૂર્વમુદ્રિતે તું ‘ક્રિશ્ચિતૂર્થત' રૂતિ પઢિ:, સત્ર 7 N-પ્રતાનુસારેખ વિન્યાસ: . For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ८५९ अनेकान्तजयपताका (૫૪મ: त्वादमीषामयमदोषः, मूर्त्तत्वेन निरवयत्वायोगात् क्वचिदवस्थानेन नियमतः पर्यन्तसिद्धेः આ વ્યાહ્યા परमाणवः ? न च निरवयवत्वादमीषां-परमाणूनामयमदोषः-अनन्तरोदितः । कुत इत्याहमूर्त्तत्वेन हेतुना निरवयत्वायोगात् । अयोगश्च क्वचिदवस्थानेन हेतुना नियमतः-नियमेन અનેકાંતરશ્મિ તો તો તેને સાવયવ માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે – એક જ પરમાણુનો, પૂર્વદિશામાં રહેલો અંશ જુદો, પશ્ચિમદિશામાં રહેલો અંશ જુદો... એમ ઉત્તર-દક્ષિણ, ઉપર-નીચે બધી દિશામાં રહેલા અંશો જુદા જુદા... આ રીતે જુદા જુદા અનેક અંશો થવાથી તેની સાવયવતા વ્યક્ત જ છે.... (જે તમારા મતે સ્વીકૃત નથી.) (૨) મહત્ત્વ - પટાદિ પદાર્થોની જેમ જે સાવયવ હોય, તેઓનું અવશ્ય મહત્ત્વ (=મહત્પરિમાણ) માનવું પડે.... એટલે તો તે પરમાણુને મહત્પરિણામી માનવાનો અતિપ્રસંગ આવશે ! પણ વૈશેષિકાદિ પરમાણુવાદીઓને, તેનું મહત્પરિણામ ઈષ્ટ નથી.. (તેઓ તેનું અણુપરિમાણ જ કહે છે...) (૩) એકાનેકત્વ – તે પરમાણુને તમે (ક) એકરૂપ માનો છો, કે (ખ) અનેકરૂપ? (ક) જો એકરૂપ માનો, તો તેઓનો દિભાગભેદ શી રીતે સંગત થાય? આશય એ કે, એકાંત એકરૂપ પરમાણુનું જુદી જુદી દિશાને લઈને જુદા જુદા અંશે અસ્તિત્વ ઘટે નહીં... (ખ) જો તેને અનેકરૂપ માનો, તો તમારા અભ્યાગમની (=માન્યતાની) હાનિ થશે, કારણ કે તમે તો પરમાણુને એકરૂપ માનો છો.. આ બધાનો (સાવયવવાદિનો) વિચાર ન ઘટવાથી, મૂર્ત-દિમ્ભાગભેદરૂપે પરમાણુનું અસ્તિત્વ શી રીતે સંગત થાય? (૭) તટસ્થ પણ પરમાણુ તો નિરવયવ (=નિરંશ=નિષ્પદેશી) છે, તો તેને સાવયવાદિ માનવાનો દોષ શી રીતે આવે ? બૌદ્ધ સાંભળો, પરમાણુને જો મૂર્ત માનો, તો તે પરમાણુની નિરવયવતા ન ઘટે, કારણ કે મૂર્ત પદાર્થનું કોઈક ઠેકાણે તો અવસ્થાન (રહેઠાણ) માનવું જ પડે ને ક્યાંક અવસ્થાન માનવામાં તો, દિભાગભેદ ( જુદી જુદી દિશામાં જુદા જુદા અંશે સંબંધરૂપ પરમાણુનો ભેદ) અવશ્ય સિદ્ધ થશે. એટલે તેની નિરવયવતા અઘટિત છે... - વિવરમ્ .. सावयवत्वमायाति । तथाहि-अन्य एवांश: पूर्वदिग्भागवर्ती परमाणोः, अन्य एवांशा: पश्चिमोत्तर-दक्षिणोद्मधोदिग्भागवर्त्तिन इति व्यक्तमेव सावयवत्वम् । सावयवत्वे चावश्यं महत्त्वं पटादिवत् । न च परमाणोमहत्त्वमङ्गीक्रियते तद्वादिभिः । तथा स परमाणुरेको वा स्यादनेको वा । एकश्चेदभ्युपगम्यते, कथं दिग्भागभेद: ? अथानेक इति पक्ष: कक्षीक्रियते, तर्षभ्युपगमहानि:, एकत्वेनाभ्युपगतत्वात् तस्येति ।। ૨. પૂર્વમુકિતે ‘મૂર્ણત્વે' તિ પાd:, c-પ્રતિપાત: ૨. “વાવ વત્વ મહત્ત્વ' તિ વ-પાર્વ: | For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पारिमाण्डल्याभ्युपगमादिति । ( ८ ) एतेन तत्समूहः प्रत्युक्तः, तेषामेव नैरन्तर्यावस्थानस्य तत्समूहत्वात् निरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् सर्वत एकस्य तदपरभावा *વ્યાધ્યા पर्यन्तसिद्धेः । तथा पारिमाण्डल्याभ्युपगमादिति । एतेन - अनन्तरोदितेन परमाणुनिराकरणेन તત્સમૂહ:-પરમાણુસમૂહઃ પ્રત્યુત્ત્ત:-નિરાત:। ત ત્યાહ-તેષામેવ-પરમાનૂનાં નૈરન્તર્યાંवस्थानस्य तत्समूहत्वात्- परमाणुसमूहत्वात्, ततश्च तदभावात् तदभाव इत्यभिप्रायः । दूषणान्तरमाह-निरवयवानां च - परमाणूनां तत्त्वतः - परमार्थेन नैरन्तर्यावस्थानायोगात् । अयोगश्च सर्वतः-सर्वासु दिक्षु एकस्य, अणोरिति प्रक्रमः, तदपरभावापत्तेः-अपरपरमाणु* અનેકાંતરશ્મિ .. ८६० બીજી વાત, પરમાણુ જો મૂર્ત હોય તો તેની નિરવયવતા ન ઘટે, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. . અને તેથી જો તેને સાવયવ માનો, તો તો તેને પટાદિની જેમ મહત્પરિણામી માનવાની આપત્તિ આવે ! પણ એવું તો તમે માનતા નથી, કારણ કે તમે ૫૨માણુનું ‘પારિમાંડલ્ય' પરિમાણ (=અણુપરિમાણ) માન્યું છે... ફલતઃ સાવયવત્વ-મહત્ત્વ આદિરૂપ દોષોનો પ્રસંગ તદવસ્થ જ રહેશે. સાર ઃ આ રીતે પરમાણુ વિશે યુક્તિઓ ન ઘટવાથી, પરમાણુરૂપ બાહ્યાર્થ તો ન જ મનાય... એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી. * પરમાણુસમૂહપ બાહ્વાર્થનો નિરાસ (૮) (૨) ઉપરોક્ત કથનથી “બાહ્યાર્થ પરમાણુના સમૂહરૂપ છે”- એ વાતનો પણ નિરાસ થાય છે, કારણકે નિરવયવ પરમાણુઓનું નિરંતરપણે (=આંતરા વિના, એકબીજાની સાથે સંલગ્નપણે) અવસ્થાન તે જ ‘પરમાણુસમૂહ' કહેવાય છે, એટલે ખરેખર તો પરમાણુઓથી જ પરમાણુનો સમૂહ બન્યો છે... પણ જ્યારે પરમાણુઓનું જ અસ્તિત્વ નથી, ત્યારે તે પરમાણુથી બનેલા પરમાણુસમૂહનું પણ અસ્તિત્વ શી રીતે ઘટે ? એટલે ખરેખર તો પરમાણુસમૂહ પણ નથી જ... બીજી વાત, ખરેખર તો નિરવયવ ૫૨માણુઓનું નિરંતર૫ણે અવસ્થાન પણ ઘટતું નથી, તો તે પરમાણુઓનાં નિરંતરઅવસ્થાનરૂપ પરમાણુસમૂહ પણ શી રીતે ઘટે ? પ્રશ્ન : પણ તેઓનું નિરંતર અવસ્થાન કેમ ન ઘટે ? * વિવર્ળમ્ . 2. પર્યન્તસિદ્ધેરિતિ | વિમાનમેઽસિદ્ધેરિત્યર્થ: I 3. तदभावात् तदभाव इति । परमाणूनामभावात् परमाणुभिरारब्धस्य समूहस्य अभाव इत्यर्थः ।। 4. अपरपरमाणुभावापत्तेरिति । अपरेषां मध्यभागवर्त्तिपरमाणूनां व्यतिरिक्ता ये परमाणव - स्तेषां o. ‘પરિમઙતામ્યુ૧૦’ કૃતિ -પાટ: I For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ८६१ (પશ્ચમ: < पत्तेः । ( ९ ) एवं च तन्निरवयवत्वविरोधात्, इन्द्रियाग्राह्यसमूहत्वेन तदग्रहणतो व्यवहारा જ બાબા * भावापत्तेः । एवं च सर्वत एकस्य तदपरभावापत्त्या तन्निरवयवत्वविरोधात् तेषां - परमाणूनां निरवयवत्वविरोधाद् दिग्भागभेदेनेति हृदयम् । तथा इन्द्रियाग्राह्यसमूहत्वेन हेतुनाऽणूनां तद... અનેકાંતરશ્મિ ... ઉત્તર ઃ કારણ કે તેમ માનવામાં એક જ પરમાણુનો સર્વદિશાઓમાં બીજા પરમાણુઓ સાથે (પ્રાપ્તિ=) સંબંધ માનવો પડશે... (વં સતિ) અને એ રીતે બીજા પરમાણુઓ સાથે સંબંધ થવાથી તો, તે પરમાણુનો જુદી જુદી દિશામાં જુદા જુદા અંશે સંબંધ થતાં, તેઓની નિરવયવતા ઘટી શકશે નહીં... ભાવાર્થ : જો ૫૨માણુનું નિરંતર અવસ્થાન માનો, તો તે સમૂહમાં વચ્ચે રહેલ પરમાણુનો (અપર=) આજુબાજુ રહેલ બીજા પરમાણુઓના ભાવ સાથે સંબંધ માનવો પડશે... દા.ત. હાથીદાંત વગેરે રૂપે, જ્યારે કોઈક પરમાણુ મધ્યમાં રહ્યો હોય, ત્યારે બીજા પરમાણુઓ તેની (=મધ્યપ૨માણુની) સર્વ દિશામાં રહ્યા હોય. હવે જો તે બધાનું નિરંતર અવસ્થાન હોય, તો સીધી વાત એ છે કે, વચ્ચે ૨હેલ ૫૨માણુનો સર્વદિશામાં રહેલા બીજા પરમાણુઓ સાથે સંબંધ થવાનો જ... (૯) પ્રશ્ન ઃ તો (મધ્યપ૨માણુનો બીજા પરમાણુ સાથે સંબંધ થાય તો) વાંધો શું ? ઉત્તર ઃ તો તે મધ્યપરમાણુનો દિગ્માગભેદ (=જુદી જુદી દિશાને આશ્રયીને, તેના જુદા જુદા અવયવ) માનવા પડશે. તે આ રીતે → એક જ મધ્યપરમાણુ (૧) એકદેશથી પૂર્વદિશાગત પરમાણુ સાથે સંબંધ ક૨શે, (૨) એકદેશથી પશ્ચિમદિશાગત ૫૨માણુ સાથે સંબંધ ક૨શે, એમ (૩) એકદેશથી ઉત્તરદિશાગત પરમાણુ સાથે, (૪) એકદેશથી દક્ષિણદિશાગત પરમાણુ સાથે, (૫) એકદેશથી ઉદિશાગત ૫૨માણુ સાથે, અને (૬) એકદેશથી અધોદિશાગત પરમાણુ સાથે ← આમ (દિગ્માગભેદ=) જુદી જુદી દિશામાં રહેલા પરમાણુઓ સાથે જુદા જુદા દેશે સંબંધ માનવો પડશે... પ્રશ્ન ઃ તો તેવું માની લઈએ તો ? ઉત્તર : તો તો મધ્યાણુની નિરવયવતાનો વિરોધ થશે, કારણ કે એ રીતે જુદા જુદા પ્રદેશ * વિવરણમ્ * सम्बन्धी यो भाव:-सत्ता तस्यापत्तिः - प्राप्तिस्तस्याः । यदा हि हस्तिदन्तादिरूपतया कश्चित् परमाणुर्मध्ये वर्तते अपरे च सर्वासु दिक्षु तस्य वृत्तिं लभन्ते, एवं च सर्वेषामप्यणूनां निरवयवत्वहानि:, दिग्भार्गभेदभावात् । तथाहि-मध्यपरमाणुरेकेन देशेन प्राचीप्रतिबद्धाणुना सम्बन्धमनुभवति, एकेन च पश्चिमाशावर्तिपरमाणुना । एवमन्येनोत्तराश्रितपरमाणुं स्पृशति, अन्येन च दक्षिणे प्रतिबद्धम्, अन्येनोर्ध्वदिग्भागगतमन्येन चाधोभागवर्त्तिनमिति सप्रदेशता मध्याणोः । एवं बहिर्वर्त्तिनामप्यणूनामनेनैव न्यायेन सप्रदेशता भावનીચેતિ ।। ૨. ‘નિરોધાવું' કૃતિ -પાટ: I ૨. ‘મેવાભાવાત્’ કૃતિ ૩-પાન: । રૂ. ‘શ્રિત્ય પર્૰’ કૃતિ સ્વ-૪-પાન: । For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ થિક્કર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८६२ યોä I (१०) अवयव्यपि न युज्यत एव, स्वावयवव्यतिरेकेणैव तस्याभ्युपगतत्वात्, જ ચાડ્યા ग्रहणतः-समूहाग्रहणेन व्यवहारायोगाच्च कारणात् समूहः प्रत्युक्त इति क्रिया । अवयविनमधिकृत्याह-अवयव्यपि न युज्यत एव । कुत इत्याह-स्वावयवव्यतिरेकेणैव-एकान्ततः तस्य-अवयविनोऽभ्युपगत्वात् परैः । ततः किमित्याह-मूर्त्तत्वेन हेतुना - અનેકાંતરશ્મિ - માનવામાં તો તેની સપ્રદેશતા જ સિદ્ધ થશે.. આ રીતે બાહ્યવર્તી પરમાણુઓની પણ સપ્રદેશના વિચારવી... એટલે પરમાણુઓનું નિરંતર અવસ્થાન માની શકાય નહીં. ફલતઃ પરમાણુનો સમૂહ સંગત થાય નહીં... બીજી વાત, પરમાણુઓ તો અતીન્દ્રિય છે, ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે, એટલે તેઓનો સમૂહ પણ ઇન્દ્રિયથી અગ્રાહ્ય જ બનશે... અને એ રીતે જો ઘટાદિરૂપ પરમાણુસમૂહ પણ ઇન્દ્રિયગ્રાહ્ય ન બને, તો તે ઘટાદિ વિશે વ્યવહાર જ નહીં થાય... સાર આ બધા કરણોથી બાહ્ય પદાર્થ તરીકે પરમાણુસમૂહ પણ માની શકાય નહીં.. ને અવયવીરૂપ બાલાર્થનો નિરાસ : (૧૦) (૩) બાહ્ય પદાર્થ તરીકે “અવયવી માનવો પણ યોગ્ય નથી, કારણ કે વૈશેષિકાદિ પોતાના અવયવોથી અવયવીને એકાંતે ભિન્ન માને છે, અને એટલે તે અવયવી મૂર્તિ (=અસર્વગતદ્રવ્યપરિમાણવાળો) હોવાથી, તેની પોતાના અવયવો સાથે અભિન્નદેશતા ઘટે નહીં... (અર્થાત્ જે દેશમાં અવયવોનું અસ્તિત્વ છે, તે દેશમાં અવયવીનું અસ્તિત્વ સંગત થશે નહીં...) ભાવાર્થ: વૈશેષિકમતે (૧) તંતુરૂપ અવયવો જુદા, અને (૨) પટરૂપ અવયવી જુદો મનાય છે... આ અવયવીને તેઓ મૂર્તસ્વભાવી કહે છે... પ્રશ્ન: “મૂર્ત એટલે શું? - વિવરVT ..... ... ___5. मूर्त्तत्वेन हेतुनेति । वैशेषिकाणां हि मतेऽन्य एव तन्तवोऽन्यश्च मूर्तस्वभाव: पटाख्योऽवयવતિ | * પરમાણુસમૂહમાં નિરાસ માટે, યોગાચારે ત્રણ કારણો બતાવ્યા : (૧) પરમાણુની જ અસિદ્ધિ, (૨) પરમાણુનાં નિરંતરઅવસ્થામાં દોષગ્રસિતતા અને (૩) સમૂહનું ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ન થતાં વ્યવહારની અસંગતિ.. ૨. “મૂર્ણત્વેન હેતુતિ' તિ ઘ-પાઠ: For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ८६३ अनेकान्तजयपताका (पञ्चमः मूर्त्तत्वेन तत्तदभिन्नदेशताऽनुपपत्तेः, (११) देशकात्र्त्स्यविकल्पद्वारेण तत्तद्वृत्त्ययोगात् व्याख्या .... अंसर्वगतद्रव्यपरिमाणभावेन तस्य- अवयविनः तदभिन्नदेशताऽनुपपत्तेः-स्वावयवाभिन्नदेशताऽनुपपत्तेः तथा देशकार्यविकल्पद्वारेण तत्तद्वृत्त्ययोगात् तस्य-अवयविनस्तेषु - अवयवेषु ... अनेडांतरश्मि उत्तर : 'भूर्त' खेटले जसर्वगत (=सर्वत्र न व्यापेस) तेवा द्रव्योनुं परिभाए.. ऽधुं छे } - “असर्वगत द्रव्योनुं परिभाषा ते भूर्त हेवाय छे." वैशेषिो नव द्रव्य माने छे. तेमां (१) पृथ्वी, (२) ४१, (3) पवन, (४) अग्नि, अने (4) मन - खा पांय द्रव्योने 'असर्वगत' हे छे, अने (१) खाश, (२) आज, (3) हिशा, अने (४) खात्मा - खा यार द्रव्योने 'सर्वगत' हे छे... खेटले असर्वगत सेवां पृथ्वी आहि पांय द्रव्योनुं परिभाषा भूर्त उहेवाय... પ્રસ્તુતમાં પટ નામનો અવયવી પણ, પૃથ્વીદ્રવ્યના પેટાભેદરૂપ હોવાથી મૂર્ત જ સાબિત થશે. प्रश्न : पए। तेमां (= ५२३५ अवयवीने भूर्त मानवामां ) घोष शुं ? ઉત્તર ઃ દોષ એ જ કે, જે આકાશપ્રદેશમાં મૂર્ત તંતુઓ રહે, તે જ આકાશપ્રદેશમાં મૂર્ત એવો પટાવયવી શી રીતે રહે ? તે આકાશપ્રદેશ તો મૂર્ત એવા તંતુઓથી જ વ્યાપ્ત છે. (જ્યાં ઘટ હોય त्यां पट नथी ४ होतो, तेम तंतुस्थाने पए पर न ४ रहे....) એટલે પટરૂપ અવયવીનું, તંતુરૂપ અવયવોના અભિન્નદેશમાં રહેવું સંગત થશે નહીં... (પણ અવયવીનું અસ્તિત્વ તો અવયવોના દેશમાં જ જણાય છે...) ... विवरणम् .. मूर्त्तत्वेनेत्यस्य पर्यायमाह वृत्तिकार:- 6. असर्वगतद्रव्यपरिमाणभावेनेति । असर्वगतद्रव्यस्य पृथिवीजल-ज्वलना-ऽनिलरूपस्य परिमाणं अणुमहत्त्वादिरूपं तस्य भावः तत्ता तेन । मूर्त्तत्वेनेति कोऽर्थः ? असर्वगतद्रव्यपरिमाणभावेन । असर्वगतद्रव्यपरिमाणत्वेनेत्यर्थः । तथा चोक्तम् - असर्वगतद्रव्यपरिमाणं मूर्त्तिरिति । अस्यार्थः-वैशेषिकाणां मते नव द्रव्याणि पृथिवी - जल - ज्वलना - ऽनिल - नभः-काल- दिगा-ऽऽत्ममन:-सञ्ज्ञानि । तत्राद्यानि चत्वारि मनश्चासर्वगतानि । अन्यानि तु सर्वगतानि । ततोऽसर्वगतद्रव्यस्य पृथिव्यादेर्यत् परिमाणं तन्मूर्त्तिरिति उच्यते । ततश्च पटाख्यमवयविद्रव्यं पृथिवीद्रव्योत्तरभेदस्वभावं मूर्त्तमेव । एवं च कथं यत्रैवाकाशखण्डे तन्तवो मूर्त्ताः स्थिताः तत्रैव पटाख्योऽवयवी मूर्त्तः स्थिति बध्नीयात् ? नं हि यत्रैव घटस्तत्रैव प्रदेशे भवति पटः ।। ४ १. 'गतस्य द्रव्यस्य' इति ख- पाठः । २. 'तत्रान्यानि ' इति च पाठः । ३. पूर्वमुद्रिते तु 'द्रव्यान्तर' इति पाठः, अत्र तु N-प्रतानुसारेण पाठः । ४. पूर्वमुद्रिते तु 'न हि यत्रैव प्रदेशे न भवति पट:' इति त्रुटितपाठः, अत्र तु N - प्रतानुसारेण पूर्ति: शुद्धिश्च । For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८६४ तत्सदेशताऽनेकतापत्तेः अभ्युपगमादिविरोधात् (१२) प्रकारान्तरेण च वृत्त्ययोगाद्वर्तन्त - વ્યાક્યા છે. वृत्त्ययोगात् । अयोगश्च तत्सदेशताऽनेकतापत्तेः । यदि देशेनावयवेषु वर्ततेऽवयवी ततः सदेशता; अथ कात्स्न्येन ततोऽनेकतेति । ततः किमित्याह-अभ्युपगमादिविरोधात् सदेशतायामभ्युपगमविरोधः । 'आदि'शब्दादनेकतायां प्रतीतिबाधा । तथा प्रकारान्तरेण-देशकात्या॑तिरिक्तेन वृत्त्य - અનેકાંતરશ્મિ ... * અવયવીની અવયવોમાં વૃત્તિની અસંગતિ (૧૧) બીજી વાત એ કે, (૧) દેશ, (૨) સંપૂર્ણરૂપ વિકલ્પ દ્વારા, અવયવની અવયવોમાં વૃત્તિ પણ ઘટતી નથી, કારણ કે તે રીતે વૃત્તિ માનવામાં અવયવીની સદેશતા અને અનેકતાની આપત્તિ આવે! (આશય એ કે, દેશથી વૃત્તિ માનવામાં સદેશતા અને સંપૂર્ણતયા વૃત્તિ માનવામાં અનેકતા...) પ્રશ્ન : તો અવયવીને સદેશી અનેકરૂપ માની લઈએ તો ? ઉત્તરઃ તો તો અભ્યપગમવિરોધ અને પ્રતીતિબાધ થશે. ફલતઃ તે અવયવીની અવયવોમાં વૃત્તિ ઘટી શકે નહીં... (આ વાતને જરા વિસ્તારથી સમજીએ –). બૌદ્ધઃ અવયવી પોતાના અવયવોમાં કેવી રીતે રહે છે? (૧) દેશથી, કે (૨) સમસ્તપણે? (૧) જો દેશથી કહેશો, તો અવયવીની સંદેશતા માનવાનો પ્રસંગ આવશે, કારણ કે એ રીતે તો એક જ અવયવી જુદા જુદા દેશથી જુદા જુદા અવયવોમાં રહે છે.... અને સદેશી માનવામાં તો અભ્યાગમનો વિરોધ થશે, કારણ કે તમે (=વૈશેષિકો) તો અવયવીને નિરંશ=નિષ્પદેશી માનો છો, તો તેની સંદેશતા શી રીતે માની શકાય? (૨) પોતાના અવયવોમાં અવયવી સામત્યેન રહે એમ કહેશો, તો તે પણ યુક્ત નથી, કારણ કે દરેક અવયવોમાં સામત્યેન રહેવાથી તો, અવયવો જેટલા અવયવી થઈ જશે, અને તેથી તો અનેક અવયવી માનવા પડશે... (અર્થાત્ એક જ પટમાં અનેક કપડા માનવા પડશે...) વૈશેષિક : અવયવીની અનેકતા માની લઈએ તો ? બૌદ્ધ: તો તો પ્રતીતિબાધ થશે, કારણ કે એક જ પટમાં અનેક કપડા તો કોઈને પણ પ્રતીત નથી, છતાં પણ તમે તેની કલ્પના કરો, તો પ્રતીતિબાધ જ થાય... ઉપલક્ષણથી અભ્યપગમવિરોધ પણ સમજી લેવો, કારણ કે એક જ પટમાં અનેક કપડાઓ તો વૈશેષિકોને પણ સ્વીકૃત નથી... વિવરમ્ ... 7. अनेकतायां प्रतीतिबाधेति । यदि ावयवी स्वावयवेषु प्रत्येकं सामस्त्येन प्रवर्तते, तदा यावन्तोऽवयवास्तावन्त एवैकस्मिन्नप्यवयविनि अवयविन: प्राप्नुवन्ति । तथा च प्रतीतिबाधा । न ह्येकस्मिन्नेव पटे बहवः पटा: केनचित् प्रतीयन्त इति उपलक्षणत्वाच्च प्रतीतिबाधाया अभ्युपगमविरोधोऽपि दृश्य: । नहि वैशेषिकैरेकस्मिन् पटे बहव: पटा: समभ्युपगम्यन्त इति ।। ૨. “વોધ:' રૂતિ -પાd: ૨. “વાધયા' કૃતિ પૂર્વમુદ્રિતપાd:, સત્ર --પાર્વ: | For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ८६५ अनेकान्तजयपताका (पञ्चमः इति ब्रूम इति वचनमात्रत्वात् (१३)भिन्न देशस्य चाग्रहणात् तथाऽनुभवाभावात्, एवमपि .............. व्याख्या *.. योगात् अवयवेष्ववयविन: अंत एव वर्तन्त इति ब्रूम इति वचनमात्रत्वात् तथा भिन्नदेशस्य चाग्रहणात् अवयवेभ्योऽवयविन इति प्रक्रमः । अग्रहणं च तथाऽनुभवाभावात् तद्भिन्नदेशत्वेन । एवमपि-तथाऽनुभवाभावेऽपि तथाकल्पने-अवयवभिन्नदेशकल्पने अव ......मनेतिरश्मि * એટલે પટરૂપ અવયવીની, પોતાના અવયવોમાં દેશ/ કાર્ચ એક રીતે વૃત્તિ ન ઘટવાથી, अवयवानी वृत्ति ४ मसंगत छ... (૧૨) વૈશેષિક : અમારે માત્ર એટલું જ કહેવું છે કે, અવયવી તે કોઈપણ રીતે પોતાના अवयवोभा २ छ... हेश संपू[५९ ४ २ - मे सभे शुंडेdi ४ नथी... (तो सभा२। मते. દેશ-સંપૂર્ણ વિકલ્પભાવી દોષો શી રીતે અવકાશ પામે?) બૌદ્ધઃ આ તો તમારું માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે દેશ-સંપૂર્ણ સિવાય બીજો તો કોઈ એવો પ્રકાર જ નથી, કે જે પ્રકારે અવયવીની વૃત્તિ સંગત બને.. અને તે બે પ્રકારે તો સદેશતાદિ होषो आवे छे ४... भेटले. 'अवयवी २ छ' - मे ऽथन मात्र वयनविलास३५ साबित थाय छे... - અવયવોથી અવયવીની ભિન્નદેશતા પણ અસંગત (૧૩) પ્રશ્નઃ ઉપરોક્ત રીતે અવયવીની વૃત્તિ, અવયવોના અભિન્નદેશમાં ભલે ન ઘટે, પણ ભિન્નદેશમાં તો ઘટી શકે ને? ઉત્તરઃ ના, કારણ કે તંતુથી અલગ દેશમાં તો પટનું કોઈને ગ્રહણ થતું નથી... દરેકને તંતુથી અભિન્નદેશે જ પટનું ગ્રહણ થાય છે... (દોરાથી જુદા દેશમાં કપડી રહ્યો હોય - એવો અનુભવ ओने थती नथी...) भेटतो तेन भिन्नशिता मानी शाय नही... ................. विवरणम् .............. ____8. अत एव वर्तत इति ब्रूम इति वचनमात्रत्वादिति । वैशेषिको हि देशकात्य॑विकल्पद्वारेणावयवेष्ववयविनो वृत्तिप्रतिषेधे प्रतिपादिते बौद्धादिना इदमुत्तरमुररीकुरुते यदुत वर्तत एवावयवेष्ववयवी कथञ्चनापि इति वयं ब्रूमः । न त्वेतदभिदध्मो यदुत देशेन सामस्त्येन वेति । एतच्च वचनमात्रमेव प्रसार्यपादार्पणप्रायमिति योगाचार: प्राह । यद्यवयवाभिन्नदेशोऽवयवी न घटते तथापि भिन्नदेशो भविष्यतीत्याह- 9. भिन्नदेशस्य चाग्रहणादिति । न हि तन्तुभ्यो व्यतिरेरिच्यमानों मूर्त्तिभिन्नदेश: केनापि पट: समुपलभ्यत इति । १. 'क्रम इति' इति क-पाठो भ्रान्तिमूलकः । २. 'देशस्यावग्रहणात्' इति क-पाठः । ३. 'वर्तत' इति ङपाठः। ४. 'पादितबोधादिना' इति च-पाठः। ५. 'तत्त्वेतद०' इति क-पाठः। ६. 'प्रसार्यपादार्थणप्रायः' इति खपाठः । ७. 'मूत्तिभिन्नः' इति च-पाठः । For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ अधिका व्याख्या-विवरण-विवेचनसमन्विता ८६६ तथाकल्पनेऽतिप्रसङ्गादिति ॥ (१४) न चास्य स्वारम्भकावयवेभ्यो जन्मापि युक्त्युपपन्नम्, तन्नित्यत्वेन तज्जननस्वभावत्वानिवृत्तेः, प्राग्वत् पश्चादपि तद्भावाभावात्, (१५) तेषामपि स्वभावनियतत्वेन यविनः । किमित्याह-अतिप्रसङ्गात् तदवयव्यन्तरस्यापि कल्पनादित्यवयव्यपि न युज्यत एव રૂતિ ક્રિયા II इहैव दूषणान्तरमाह न चेत्यादिना । न च अस्य-अवयविनः स्वारम्भकावयवेभ्यः सकाशात् जन्मापि युक्त्युपपन्नम्, उत्पादोऽपि घटत इत्यर्थः । कुत इत्याह-तन्नित्यत्वेन-अवयवनित्यत्वेन हेतुना तज्जननस्वभावत्वानिवृत्तेः-अवयविजननस्वभावत्वानिवृत्तेः कारणात् । किमित्याह-प्राग्वत्-तज्जन्मकालात् पूर्ववदिति निदर्शनम् । पश्चादपि-उत्तरकालमपि तद्भावाभावात्-अवयविभावाभावात् । एतदुक्तं भवति-आकालमेकस्वभावा अवयवाः, ततश्च तेभ्यः - અનેકાંતરશ્મિ છે પ્રશ્નઃ અનુભવ વિના પણ, અવયવોથી અવયવીનો ભિન્નદેશ માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે તંતુરૂપ અવયવોમાં જેમ ભિન્નદેશગત પટાવયવીની કલ્પના કરાય છે, તેમ ઘટાવયવીની કલ્પના પણ કેમ ન કરાય? પછી ભલે ને તે પણ ભિન્નદેશગત હોય... એટલે અવયવીની ભિન્નદેશતા બિલકુલ સંગત નથી... સાર : આ બધા કોંરણોથી બાહ્યર્થ તરીકે અવયવીને માનવું પણ યુક્ત નથી... - અવયવીના ઉત્પાદનની પણ અસંગતિ - (૧૪) પટાદિ અવયવીનો, પોતાના આરંભક અવયવોથી જન્મ પણ યુક્તિસંગત નથી, કારણ કે તે અવયવો તો નિત્ય (=અવિચલિત એકસ્વભાવી) હોવાથી, તેઓના અવયવીજનસ્વભાવની કદી નિવૃતિ નહીં થાય.. (એટલે તો તેઓનો અવયવીજનનસ્વભાવ સદાસ્થાયી માનવો પડે...) પ્રશ્ન : પણ તેવું માની લઈએ તો વાંધો શું? (અર્થાત્ તેઓનો તેવો સ્વભાવ માની લેવાથી તો, અવયવીની ઉત્પત્તિ ઘટી જશે ને ?) ઉત્તરઃ જુઓ ભાઈ, તેવો (=અવયવીજનનો સ્વભાવ તો કાર્યોત્પત્તિ પહેલા પણ હતો, છતાં પણ પહેલા તો અવયવીની ઉત્પત્તિ નહોતી થઈ, તો તેની જેમ, ઉત્તરકાલે પણ અવયવીની ઉત્પત્તિ શી રીતે મનાય ? ભાવ એ કે, જો અવયવોમાં અવયવીજનન નિત્ય એકસ્વભાવ હોય, તો તો સર્વકાલ તે યોગાચારે, અવયવના નિરાસ માટે આ યુક્તિઓ બતાવી - (૧) અભિન્નદેશતાની અસંગતિ, (૨) અવયવીની વૃત્તિતાની વિકલ્પગ્રસિતતા, (૩) ભિન્નદેશતાની અઘટિતતા... ૨. “પશ્ચન્યથાપિ તદ્દીવા' રૂતિ -પાઠોડનારીઃ | For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮૨૭ अनेकान्तजयपताका (પઝમ: तत्त्वतोऽजनकत्वात्,(१६) तथा तुलानतिविशेषाग्रहणात् तस्यापि महत्त्वेनानुपलक्षणा વ્યાર્થી : कदाचित् तदभावे आकालमभाव इति । तथा तेषामपि-अवयवानामण्वादीनां स्वभावनियतत्वेन-आत्मभावनियततया, हेतुत्वनियतत्वेनेत्यर्थः तत्त्वतः-परमार्थेन अजनकत्वात् । त एव न कार्यांभवन्ति भवति च कार्यमित्यभावस्य भावभवने कुतस्तज्जनकत्वमिति हेर्तुत्व અનેકાંતરશ્મિ છે અવયવોથી અવયવીની ઉત્પત્તિ ચાલુ રહેવી જોઈએ, પણ તેવું તો દેખાતું નથી... (કારણ કે નિયત સમયે જ કાર્યની ઉત્પત્તિ થાય છે...) એટલે માનવું જ રહ્યું કે, અવયવોમાં અવયવીજનનસ્વભાવ જ નથી માટે જ તો તેઓ સર્વદા કાર્ય નથી કરતા) અને એ રીતે તો તેઓનો અવયવીઅજનનસ્વભાવ માનવો પડશે... અને અવયવ પ્રતિનિયત એકસ્વભાવી હોવાથી, આ (=અવયવીઅજનનો સ્વભાવ કાયમ માટે રહેતાં, કદી અવયવીની ઉત્પત્તિ જ નહીં થાય... (આ અર્થ વિવરણના અનુસાર લખ્યો છે. વ્યાખ્યાગત પંક્તિનો ભાવાર્થ એ લાગે છે કે, જો અવયવોમાં અવયવીજનન નિત્ય-એકસ્વભાવ હોય, તો જનનસ્વભાવ નિવૃત્ત ન થવાથી, પૂર્વવતું, પછી પણ અવયવી તો નહીં જ હોય, કારણ કે હજુ જનનસ્વભાવ તો છે જ, એટલે પૂર્વે જન્મ નહોતો થયો તેની જેમ હમણાં પણ જન્મ નથી થયો...) - અવયવોની જનતા જ અસંગત ને (૧૫) બીજી વાત, પરમાણુ વગેરે અવયવો સ્વભાવ=આત્મભાવ હેતુરૂપે જ નિયત હોવાથી, પારમાર્થિક રીતે તો તેઓ જનક જ ન બની શકે... પ્રશ્ન: હેતુભાવમાં નિયત હોય તો તેઓ જનક કેમ ન બને ? ઉત્તર : “અવયવો અજનક છે' – એ વાતને સાબિત કરવા, અમે બે યુક્તિઓ આપીએ છીએ, તે તમે ધ્યાનથી સાંભળો - (૧) પરમાણુ આદિ અવયવો જ પટાદિ કાર્યરૂપે પરિણમે એવું તો તમે માનતાં નથી, કારણ કે - વિવરમ્ ____10. कदाचित् तदभावे आकालमभाव इति । यदि ावयविजनननित्यैकस्वभावा एव तेऽवयवास्तदा सर्वदाऽवयविप्रसूतिरनिवारितप्रसरा युज्यते । अथ कथञ्चिदुपजनयन्ति तर्हि सर्वदाऽपि मा जनयन्तु प्रतिनियतैकस्वभावत्वात् तेषामिति । ___ 11. त एव न कार्याभवन्ति भवति च कार्यमित्यभावस्य भावजनने कुतस्तज्जनकत्वमितीति । ___ १. पूर्वमुद्रिते तु 'अकालभावः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः। २. 'प्रसरोपयुज्यते' इति खપ4િ: -પડતુ ‘પ્રસરોનુપયુષ્યતે' તા રૂ. ‘સર્વાઇવવિઝમાં નનયન્ત' ત -પઢિ:. ૪. “વાર્યમિતીત્વમાવસ્થ' इति पूर्वमुद्रितपाठः । For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८६८ -OX नियता वाऽजनयन्तो न तद्धतव इति कुतो वा तज्जनकत्वमिति परिभावना । दूषणान्तरमाह ... मनेतिरश्मि *.. (આ રીતે અવયવોનું જ અવયવીરૂપે પરિણમન માનવામાં તો, અવયવોથી અવયવીનો એકાંતભેદ घटी शशे नही... ५९) तमे तो सवयवाने मिन्न३५ वीरो छो... भेटले हो ॥२५ोर्नु पर्य३५ ५२मन मानशो, तो तमा२। सम्युमनी प्रओ५ थशे... પ્રશ્ન : પણ એ રીતે, કાર્યરૂપે કારણનું પરિણમન ન માનવામાં તો કાર્યની ઉત્પત્તિ જ નહીં थाय ने? ઉત્તર ઃ તમારી વાત બરાબર છે, પણ બાહ્યાર્થવાદીઓ પટારિરૂપ કાર્યની ઉત્પત્તિ તો માને છે જ... એટલે તેઓના મતે માનવું જ રહ્યું કે, પટારિરૂપ કાર્ય, કાર્યોત્પત્તિ પહેલા ખરવિષાણની જેમ અત્યંત અસતરૂપ (કારણરૂપે અંશતઃ પણ અસ્તિત્વ ન હોવાથી, સર્વથા અસત્ રૂપ) જ છે. અને આવા અસત્ કાર્યનો જ, અણુ આદિ હેતુના સંનિધાનમાં સદ્ભાવ થાય છે... એટલે એ પરથી તો એવું જ સાબિત થયું કે, અણુ વગેરે ખરેખર તો અસત્કાર્યના જ જનક છે, સત્કાર્યના નહીં.. પ્રશ્નઃ ભલે તેઓ અસતકાર્યના જનક હોય, તો પણ તેઓ દ્વારા અવયવીની ઉત્પત્તિ તો ઘટી ४) ने ? (अने पछी तो ते अवयवो ५९॥ ४ जनशे ४ ने ?) ઉત્તર : પણ તે અણુઓથી, જો અત્યંત અસત્ અવયવી ઉત્પન્ન થઈ શકતો હોય, તો અત્યંત અસત્ ખરવિષાણાદિ પણ ઉત્પન્ન કેમ ન થાય? એટલે તો પરમાણુઓને ખરવિષાણાદિના પણ જનક मानव। ५शे ! ... विवरणम् .... त एव-परमाण्वाद्यवयवा एव न-नैव कार्वीभवन्ति-कार्यरूपतया परिणतिं लभन्ते, परमाण्वादिभ्यो भिन्नत्वेनाभ्युपगमात् तज्जन्यावयविलक्षणकार्यस्य । यदि त एव न कार्याभवन्ति तर्हि कार्यमेव न भविष्यतीत्याह-भवति च-जायते पुन: कार्यं पटादि भवतां बाह्यार्थवादिनां मते । एवं सति यत् सम्पन्नं तदाह-इत्येवमभावस्य-तुच्छरूपस्य सत: कार्यस्य प्रागवस्थायां भावजनने-भावरूपतयोत्पत्तौ सत्यां कुत:कस्माद्धेतोः, नैवेत्यर्थः तज्जनकत्वम्-अवयव्याख्यकार्यहेतुत्वमण्वादीनामिति । अयमत्राभिसन्धि:यैर्बाह्यार्थवादिभि: अण्वादिभ्यो भिन्नमेव तज्जन्यं कार्यमिति कक्षीक्रियते, तेषां मते अण्वादय एव कार्यरूपतया न परिणमन्ते, स्वाभ्युपगमप्रकोपात् । अथ च समुपजायते कथञ्चनापि कार्यम् । एवं च सामर्थ्यादिदमापन्नं यदुत पूर्वं खरविषाणप्रख्यस्य सत: कार्यस्य हेतुसम्पर्के सति तद्भावः; न चासत्कार्यं प्रतीत्य जनकत्वमङ्गीक्रियमाणमण्वादीनां न्यायमार्गमवतरति, अकिञ्चित्करत्वेनाम्बरारविन्दादीनामपि प्रतीत्य जनकत्वापत्तेरिति ।। १. 'भवत्यबाह्या०' इति क-पाठः। २. 'भावः भावने भाव०' इति क-पाठश्चिन्त्यः । च-पाठस्तु 'भावभवने भावः' इति । ३. 'कक्षीयते' इति ख-पाठः । ४. 'अथवा' इति च-पाठः। ५. पूर्वमुद्रिते तु 'अथ चास०' इति पाठः। ६. पूर्वमुद्रिते तु 'न च सत्का.' इति पाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः । For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ८६९ अनेकान्तजयपताका (ઝિમ: तथेत्यादिना। इतश्च नास्य स्वारम्भकावयवेभ्यो जन्मापि युक्त्युपपन्नं तुलानतिविशेषाग्रहणात् । यदि ह्यन्य एवावयवेभ्योऽवयवी जन्मासादयेत् ततः पञ्चभ्यः पलेभ्यः सूत्रादेः पटादि ... અનેકાંતરશ્મિ છે જો ખરવિષાણાદિના જનક ન બને, તો તે પરમાણુઓ, પટાદિ અત્યંત અસત્ અવયવીનાં જનક પણ ન જ બને... ફલતઃ તેઓની અજનકતા જ સિદ્ધ થશે... (૨) જો પરમાણુ આદિ અવયવો, પટારિરૂપ અવયવીને ઉત્પન્ન કરવામાં પ્રતિનિયત હોય, તો તો તેઓ દ્વારા સર્વદા તે કાર્યોની ઉત્પત્તિ થવી જોઈએ. પણ સર્વદા તો થતી નથી, કારણ કે તે કાર્યોની તો કદીક જ ઉત્પત્તિ થતી દેખાય છે... એટલે માનવું જ રહ્યું કે, તે પરમાણુઓ (ક) ક્યારેક કાર્યના જનક છે, અને (૨) કયારેક કાર્યના અજનક છે - અને આવું (જનક-અજનક) હોવામાં, તેઓ કાર્યોત્પત્તિ વિશે પ્રતિનિયત શી રીતે ગણાય? અર્થાત્ તેઓ અપ્રતિનિયત જ ઠરશે... અને આવા અપ્રતિનિયત કારણો કાર્યના જનક શી રીતે બને ? સાર આમ યુક્તિથી વિચારતાં, અવયવો તે કોઈપણ રીતે અવયવીના જનક બની શકે નહીં... ફલત અવયવોની જનકતા જ અઘટિત છે... એટલે સ્વાતંભક અવયવોથી અવયવીનો જન્મ બિલકુલ સંગત નથી. - અવયવભિન્ન અવયવી માનવામાં વજનવધારાની આપત્તિ :(૧૬) જો અવયવોથી અલગ જ અવયવીની ઉત્પત્તિ થતી હોય, તો પાંચ પલપ્રમાણ (વજનવિશેષ પ્રમાણ) દોરાદિથી પટાદિ અવયવીની ઉત્પત્તિ થયે, તે દોરાઓનું વજન + નવા જન્મેલ કપડાનું વજન - તે બંનેનું વજન ભેગું મળી, પાંચ પલ કરતાં પણ વધારે વજન ( તુલાનતિવિશેષ= ત્રાજવાનું વધારે ભારથી વધારે નમન) થવું જોઈએ... કારણ કે પાંચ પલ તો માત્ર દોરાનું વજન છે, - વિવરમ્ - अजनकत्वमेव किञ्चिद्भेदेनाह - 12. हेतुत्वनियता वाऽजनयन्तो न त तव इति । हेतुत्वे-विवक्षितकार्यजनकत्वे नियता:-प्रतिनियतवृत्तयो येडण्वाद्यवयवा: 'वा'शब्दो विकल्पार्थः । अजनयन्त: सन्तो विवक्षितकार्यं न-नैव तद्धेतव:-विवक्षितकार्यहेतवो युज्यन्ते । यदि हि ते तस्मिन् जनयितव्ये प्रतिनियता एव, तर्हि सर्वदैव जनयन्तु । न च सर्वदैव जनयन्ति, कदाचिदेव पटादिकार्योपलम्भात् । ततश्च कदाचिज्जनका: कदाचिदजनका इत्यायातम् । एवंविधाश्च सन्त: कथं तज्जनने ते प्रतिनियता एव ? अपि तु अप्रतिनियता एव । अप्रतिनियताश्च कथं तज्जनका: ? । एवं युक्त्या विचार्यमाणं न कथञ्चनापि अवयवानामवयविजनकत्वं घटाकोटिसण्टङ्कमाटीकत इति ।। ૨. ‘નિયતવૃત્તોડ (?) વાવ વા: તિ -પાઠ:, -પાડતું નિયતવૃત્તોડવાવવા' તિ ૨. ‘પૂર્વ તરં ત -પઢિ: રૂ. ‘વિત તન્નના:' તિ -પd: ૪. ‘ડ્યું અને તે ત -પઢિ: ૬. “પટાછોટી' ત -પાઠ:I. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ८७० - योगात् ( १७ ) जलमत्स्यादौ जलाधिक्यातुलनस्य विजातीयेषु योगात् अवयविनेव आ * व्याख्या निष्पत्तौ तत् तोलने तुलानतिविशेषो गृह्येत सूत्रादेस्तादवस्थ्य एव तदधिकपटादिभावात्; न च गृह्यत इति । एतत्समर्थनायाह- तस्यापि - अवयविनो महत्त्वेन हेतुना अनुपलक्षणायोगात् । तुलानतिविशेषस्य गुरुत्वानुविद्धमेतदित्यर्थः । तैत्परिहारपरिहाराय आह-जलमत्स्यादौ 'आदि'शब्दात् तथाविधकाष्ठादिग्रह: जलाधिक्यातुलनस्य सति । किमित्याह - विजातीयेषु मत्स्यादिषु अनेअंतरश्मि .. I એ તો તદવસ્થ જ છે, તદુપરાંત અવયવીનું વજન અલગ ! એટલે તો અવયવ/અવયવીનું મળી વધારે વજન થવાથી તે ત્રાજવાનું વધારે નમન દેખાવું જોઈએ, પણ દેખાતું તો નથી... (એટલે માનવું જ રહ્યું કે, અવયવોથી ખરેખર તો જુદા કોઈ પટાદિ અવયવીની ઉત્પત્તિ થતી જ નથી...) વૈશેષિક ઃ અવયવી સાથે ખરેખર તો વજન વધારે જ થતું હશે, પણ આપણને તે દેખાતું નથી... બૌદ્ધ : અરે ! અવયવીને તો તમે મહત્પરિમાણી કહો છો અને મહત્પરિમાણ ન દેખાય એવું तो न ४ जने... आ महत्परिभाषा गुरुत्व (= भारेपणा) साथै अनुविद्ध=संयुक्त छे, भेटले गुरुत्वनुं પણ ગ્રહણ થાય જ... તેથી જો ખરેખર અવયવીનું વજન વધારે થતું હોય, તો તે અવયવી મહત્ પરિમાણી હોવાથી, તેના દ્વારા થયેલા, ત્રાજવાના નતિવિશેષનો પણ અવશ્ય ખ્યાલ આવી જવો भेसे... (પણ ખ્યાલ નથી આવતો - એથી જ સિદ્ધ થાય છે કે, ખરેખર કોઈ અવયવી જેવો અલગ पहार्थ ४ नथी...) (१७) वैशेषि: : तमारा स्थननो मे आ रीते परिहार इरीखे छीजे प्रेम (१) भजनुं વજન અને માછલી સાથેનાં જળનાં વજનમાં, તથા (૨) જળનું વજન ને માછલી - કાષ્ઠ સાથેનાં જળના વજનમાં કોઈ જ ફેર નથી હોતો - અર્થાત્ સરખું જ વજન હોય છે, તેમ અવયવોનું વજન ... विवरणम् .... 13. गुरुत्वानुविद्धमेतदित्यर्थ इति । अत्र एतत्पटादेर्महत्त्वं गुरुत्वानुविद्धं वर्तते यत:, ततस्तत्तुलायां नतिविशेषाग्रहणं न स्यादेवेत्यर्थः ।। 14. तत्परिहारपरिहारायेति । तस्य अवयविवादिनः सम्बन्धी यः परिहारः स्वपक्षव्यवस्थापनरूपस्तत्परिहाराय-तन्निराकरणायाह-ब्रूते सूत्रकारः-योगाचारेणावयव्यपेंक्षया तुलानतिविशेषग्रहणेऽवयविवादिनं प्रति प्रसञ्जिते स एवं परिहारमाह-यथा जलभृतभाजनान्तर्गतस्य मत्स्यादेर्न जलादाधिक्येन तुलनं, एवम १. ‘तत्परिहारायाह' इति ङ-पाठः । २. 'यतस्तत्तुलायामनति०' इति पूर्वमुद्रित - पाठ: । इति क- पाठः । ४. पूर्वमुद्रिते तु 'पेक्षतया' इति पाठः । For Personal & Private Use Only ३. 'स्थापनकास्तत्परि०' Page #40 -------------------------------------------------------------------------- ________________ +++++ ८७१ अनेकान्तजयपताका (પગ્નમ: अवयवं तैराजलमव्याप्तेः,(१८) तत्प्रयत्नप्रतिबन्धयोगेन गुरुत्वप्रतिबन्धभावात् अपा વ્યારહ્યા છે योगात् कारणात् । योगश्च अवयविनेव अवयवमिति व्यतिरेकदृष्टान्तः यथाऽवयविना आ अवयवं स्वावयवापेक्षया व्याप्तिरेवं तैः-मत्स्यादिभिराजलं-सकलजलमर्यादया अव्याप्तेः - અનેકાંતરશ્મિ .... અને અવયવી સાથેનાં અવયવોનાં વજનમાં પણ કોઈ જ ફેર હોતો નથી... એટલે પ્રસ્તુતમાં દોરા/ પટનું ભેગુ મળીને પણ, પાંચ પલપ્રમાણ જ વજન થશે, એથી વધારે નહીં... (અને માટે જ ત્રાજવાનું નમનવિશેષ થતું નથી...) (આ પ્રમાણે વૈશેષિકે કરેલા પરિહારના પરિહાર માટે (ઋતત્વરિહારવરિહારય) બૌદ્ધ હવે પોતાનું મંતવ્ય બતાવે છે - ) બૌદ્ધઃ જુઓ ભાઈ ! જલમાં માછલાકાષ્ઠનું ( વિજ્ઞાતીયેપુ) વધારે વજન ન થવું =ાનાવાતુનનણ્ય) તો યોગ્ય જ છે, કારણ કે તે માછલાદિ જળના સકલ અવયવોમાં વ્યાપક ન હોવાથી, તેઓનું (વજન દેખાડવા માટેનું) સામર્થ્ય પ્રતિહત-છિન્નભિન્ન થઈ જાય છે અને એટલે જ તેઓનું, જળથી વધારે વજન દેખાતું નથી... પણ જ્યાં બંને દ્રવ્યોની પરસ્પર સર્વ અવયવોમાં વ્યાપ્તિ હોય ત્યાં તો અવશ્ય વજન વધારે થાય છે... દા.ત. એક કિલો દૂધ ને એક કિલો પાણી બંનેને ભેગું કરવામાં આવે – તો તે બંનેની પરસ્પર સર્વ અવયવોમાં વ્યાપ્તિ થવાથી - તે બંનેનું ભેગું મળી બે કિલો જેટલું વજન થાય, અર્થાત્ વધારે વજન થાય - આમ, પરસ્પર સર્વવયવવ્યાપ્તિ જલ-મલ્યમાં નથી, પણ અવયવ-અવયવીમાં તો છે, કારણ કે અવયવી તો સ્વાભક અવયવોમાં સંપૂર્ણપણે વ્યાપીને રહે છે... એટલે અવયવઅવયવીનું ભેગું મળીને વધારે વજન દેખાવું જ જોઈએ... વૈશેષિકઃ મત્સાદિની, જલમાં સંપૂર્ણપણે વ્યાપ્તિ ન હોય તો શું થઈ ગયું? (તેનું વજન તો વધારે દેખાવું જ જોઈએ ને?) છતાં પણ નથી દેખાતું, તો તેની જેમ અવયવીનું પણ વજન વધારે ન धिकृतावयविनोऽप्यवयवापेक्षया नाधिक्येन तुलनमिति । अत्रापि योगाचार एवं परिहारं प्रतिपादयति-युक्तं तत्राधिक्यातुलनं मत्स्यादेः, सकलजलावयवानामव्यापकत्वेन प्रतिहतसामर्थ्यत्वात् । यत्र हि सर्वा-वयवव्याप्ति: परस्परं भवति तत्र भवत्येव आधिक्येन तुलनं, यथा क्षीरनीरयोर्मिलितयोः सतोः । मत्स्यस्तु न सर्वनीरावयवव्यापक इति युक्ता तत्सामर्थ्यप्रतिस्खलना । अवयविना तु सर्व एव स्वारम्भका अवयवा व्याप्ता इति क्षीरनीरन्यायादधिकतया तत्तुलनं स्यात् । प्रपञ्चितश्चायमर्थः स्वयमेव सूत्रकृता; सुखावबोधाय किञ्चिल्लिखितमिति ।। १. 'तत्प्रति यत्न प्रतिबन्धस्य वा त अपान्तरा०' इति क-पाठो विचारणीयः। २. पूर्वमुद्रिते तु 'गुरुत्वप्रतिबन्धाभावात्' રૂત્યશુદ્ધપાત:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિ: I For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८७२ न्तरालस्खलनेनावयविनि तदसिद्धेः । (१९) समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽप्यवयविવ્યાં છે कारणात् । यदि नामैवं ततः किमित्याह-तत्प्रयत्नप्रतिबन्धयोगेन-मत्स्यादिप्रयत्नप्रतिबन्धयोगेन हेतुना । किमित्याह-गुरुत्वप्रतिबन्धभावात् । न चायमवयविन्यपि इत्याह-अपान्तरालस्खलनेन हेतुना अवयविनि तदसिद्धेः-गुरुत्वप्रतिबन्धासिद्धेरिति । तस्यापि महत्त्वेन अनुपलक्षणायोगादिति स्थितम् । समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽपि सप्तपूल्यादौ । किमित्याह-अव ... અનેકાંતરશ્મિ .... થાય એમ માનવામાં શું વાંધો?) બૌદ્ધ : જુઓ ભાઈ, મત્સાદિની જળમાં સર્વાવયવવ્યાપ્તિ ન હોવાથી, તેઓનું સામર્થ્ય ( પ્રયત્ન) સ્મલિત (જલ દ્વારા પ્રતિબંધિત) થઈ જાય છે અને એટલે જ તેઓનું ગુરુત્વ (=ભારેપણું) પણ રહેતું નથી... તેથી મસ્યાદિનું વધારે વજન ન થવું યોગ્ય જ છે... (૧૮) વૈશેષિકઃ તો તેની જેમ અવયવીના ગુરુત્વનો પ્રતિબંધ પણ કેમ ન કલ્પાય? બૌદ્ધઃ કારણ કે તે પોતાના અવયવોમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હોઈ, તે અવયવીનાં સામર્થ્યનું કયાંય વચ્ચે અલન (=સંતરાત્તરવૃત્તન) થતું નથી (=અપૂત) એટલે તેના ગુરુત્વનો પ્રતિબંધ (=ભારેપણાનો વિનાશ) પણ સિદ્ધ નથી. ફલતઃ ક્ષીર-નીરની જેમ, અવયવી સાથે અવયવોનું વધારે વજન દેખાવું જ જોઈએ, કારણ કે તે અવયવીનું ગુરુત્વ પણ મહત્ત્વરૂપ હોઈ, તે ન દેખાય એવું ન બને... સાર: પણ અવયવોથી વધારે વજન તો દેખાતું નથી, તેથી માનવું જ રહ્યું કે, ખરેખર કોઈ અવયવી જેવો અલગ પદાર્થ જ નથી... - સામાહાર્ય પક્ષનો પણ નિરાસ - ' (૧૯) ઉપરોક્ત કથનથી, જે લોકોનું એવું માનવું છે કે – “સાત પૂલીનો [=ઘાસાદિ કોઈક પદાર્થોની પૂળી(=bundle)નો] સમાહાર=ભેગા થવું એટલે સપ્તપૂલી... અહીં સાતપૂળીનું જે વજન છે, તે જ સાતપૂળીના સમાહારનું વજન છે... એટલે સાતપૂળીથી અલગ સમાહારનું કોઈ વધારે જ વિવરમ્ 15. समाहारगुरुत्वानुपलब्धिपक्षोऽपीति । यथाहि सप्तानां पूलानां समाहार इति सप्तपूलीत्यत्र सप्तपूलीगुरुत्वव्यतिरिक्तं न किञ्चित् समाहारगुरुत्वमुपलभ्यते, एवमवयविनोऽपि गुरुत्वमिति । एवंरूपो य: समाहारगुरुत्वानुपलब्धिपक्षः सोऽप्यघटमान इत्यपकर्णयितव्यः ।। 16. ૩વવિમાન સેતુના સમાહાત્તરમાવા IRUતિ મવયવિમાવેનેતિ ક્રોડર્થ: સમ ૨. “વમવવિધ ' તિ વ-પાd: I ૨. “હાર્યાન્તરામાવત' તિ વ-પટિ: I For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ८७३ अनेकान्तजयपताका (પશ્ચમ: भावेन समाहार्यान्तरभावात् तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषतोऽघटमान एवेत्यपकर्णयितव्यः॥ વ્યાહ્યા यविभावेन हेतुना समाहार्यान्तरभावात् कारणात् तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषतःअवयवाधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषात् कारणात् । 'आदि'शब्दाद् भेदोपलब्धिप्रसङ्गग्रहः । किर्मित्याह-अघटमान एवेत्यपकर्णयितव्यः ॥ —- અનેકાંતરશ્મિ ... ... વજન નથી દેખાતું... તેમ અવયવોથી અલગ અવયવોના સમાહારરૂપ અવયવીનું ગુરુત્વ પણ ન જ દેખાય... (ટૂંકમાં સમાહારગુરુત્વની જેમ, અવયવીનું ગુરુત્વ પણ અનુપલબ્ધ જ છે...) બાકી સમાહારની જેમ, અવયવીનું અસ્તિત્વ તો છે જ..” - તે લોકોનાં મંતવ્યનો પણ નિરાસ થાય છે... પ્રશ્નઃ પણ આ પક્ષમાં દોષ શું છે ? ઉત્તર : જુઓ - સાત પૂળીનો સમાહાર - આ વચનથી તમે, ખરેખર તો સાત પૂળીથી અતિરિક્ત, (અને એટલે જ) સમાહાર કરવા યોગ્ય સાત પૂળીથી અલગ અવયવી જેવા ‘સમાહાર' નામના કોઈ અલગ પદાર્થનો જ સ્વીકાર કર્યો... પ્રશ્નઃ તો અવયવી જેવા, સમાહારરૂપ અલગ પદાર્થનો સ્વીકાર કરીએ તો વાંધો શું? ઉત્તરઃ તો તો અહીં પણ પૂર્વોક્ત દોષો આવશે જ... કારણ કે તે સમાહારને, સમાહાર કરવા યોગ્ય સાત પૂળીથી તમે અલગ માનો છો, એટલે તો (૧) સાત પૂળીનું વજન + અલગ એવા સમાહારનું વજન - બંનેનું વજન ભેગું મળી વધારે ભારેપણાનો પ્રસંગ, અને (૨) સાતપૂળીથી અતિરિક્તરૂપે સમાહાર જેવા અવયવીદ્રવ્યની ઉપલબ્ધિ થવાનો પ્રસંગ આવશે ! એટલે આ પક્ષ પણ અઘટિત હોવાથી, સાંભળવા યોગ્ય જ નથી... સાર: “જેમ સમાહારના ગુરુત્વની ઉપલબ્ધિ નથી થતી, તેમ અવયવીના ગુરુત્વની પણ ઉપલબ્ધિ નથી થતી” – એવો બચાવ કરવો બિલકુલ સંગત નથી... ફલતઃ અવયવી જેવા અલગ તત્ત્વની અસિદ્ધિ તદવસ્થ જ છે... हार्यान्तरभावात् कारणात् । अयमर्थ:-सप्तानां पूलानां समाहार इति वाक्यसामर्थ्यात् सप्तपूलव्यतिरिक्तं समाहाराभिधानं समाहार्यान्तरं प्राप्तमवयविकल्पम् । ततोऽत्रापि त एव तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादयो તોષા રૂતિ છે. ૨. “હાર્યાન્તરામાવત્' તિ વ-પાઠ: ૧. “પ્રસફર' તિ -પતિ: રૂ. ‘ત્યાદ-ઘટમાન' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ८७४ (२०) न चासावमूर्तः, अग्रहणप्रसङ्गात्, मूर्तानुवेधेऽपि स्वभावानुज्झनात्, अन्यथा कथञ्चित् तद्रूपतापत्तेरिति ।(२१)न चार्थे सत्यपि तद्ग्रहणोपायः समस्ति, युक्त्ययोगात् । વ્યારા .. न चासौ-अवयवी अमूर्तः । कुत इत्याह-अग्रहणप्रसङ्गादाकाशवत् मूर्त्तानुवेधेऽपि सति अवयवापेक्षया स्वभावानुज्झनात्, अमूर्त्तत्वापरित्यागात् इत्यर्थः । अन्यथा-एवमनभ्युपगमे कथञ्चित्-केनचित् प्रकारेण तद्रूपतापत्तेः-मूर्तावयवरूपतापत्तेरित्यवयव्यपि न युज्यत અનેકાંતરશ્મિ .... * અવયવીની અમૂર્તતાનો નિરાસ* (૨૦) વૈશેષિકઃ જે પદાર્થ અમૂર્ત હોય, તેમાં ગુરુત્વ (=ભારેપણું) હોય જ નહીં... એટલે જો અવયવીને અમૂર્ત માની લઈએ, તો તો તેના ભારેપણાની અનુપલબ્ધિ સંગત થઈ જશે ને ? (અવયવોની સાથે અવયવીનું વજન ભેગું મળી, વધારે વજન કેમ દેખાતું નથી? – એ પ્રશ્નનું પણ સમાધાન મળી જશે ને ?). બૌદ્ધ : પણ એ રીતે અવયવીને અમૂર્ત માનવામાં તો, આકાશની જેમ, પટાદિરૂપ અમૂર્ત અવયવીનું ઇન્દ્રિયથી ગ્રહણ જ નહીં થઈ શૈકે. - વૈશેષિકઃ તે અવયવી ભલે અમૂર્ત હોય, પણ તેનો મૂર્ત એવા અવયવો સાથે અનુવેધ (=જોડાણ) હોવાથી, તે (અવયવોની) અપેક્ષાએ તેના ગ્રહણની સંગતિ ન થઈ શકે? બૌદ્ધઃ ના, બિલકુલ નહીં, કારણ કે મૂર્તિ એવા અવયવોનો અનુવેધ થવા છતાં પણ, અવયવી તે પોતાનો અમૂર્તસ્વભાવ છોડી દેતો નથી, તેનો અમૂર્તસ્વભાવ તો તદવસ્થ જ રહે છે. વૈશેષિકઃ (અન્યથા=) મૂર્તિ અવયવોનો અનુવેધ થતાં, તે અવયવીના અમૂર્તસ્વભાવનો ત્યાગ માની લઈએ તો? (પછી તો તેનું ગ્રહણ સંગત થઈ જશે ને ?). બૌદ્ધઃ અરે ! તો તો તે અવયવીને કથંચિત્ મૂર્ત એવા અવયવસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે ! વૈશેષિક: તો તે અવયવીને કથંચિત્ મૂર્ત એવા અવયવરૂપ માની લઈએ તો? બૌદ્ધઃ તો તો તમારા અભ્યાગમનો પ્રકોપ થશે, કારણ કે તમે તો અવયવીને અવયવોથી એકાંતભિન્ન માનો છો... સાર: ઉપરોક્ત યુક્તિઓથી, બાહ્યર્થ તરીકે અવયવીને માનવો બિલકુલ યોગ્ય નથી એમ સ્થિત થાય છે. જ વૈશેષિકોના મતે અમર્ત એવા કાળ-દિશાદિ પદાર્થો પ્રત્યક્ષથી અગહીત મનાય છે. એટલે તેઓની પટાદિ અવયવી પણ અગૃહીત માનવાનો પ્રસંગ આવે, જે અનિષ્ટ છે... * આમ, (૧) પરમાણુ, (૨) પરમાણુસમૂહ, કે (૩) અવયવી - આ ત્રણમાંથી એકેને બાધાર્થ તરીકે માની શકાય નહીં... ફલતઃ ઘટાદિ કોઈ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી, એમ યોગાચારે પોતાનો બાહ્યાર્થઅભાવ પક્ષ બતાવ્યો... હજી આગળ, બાહ્યર્થનાં નાસ્તિત્વ માટે, એક સચોટ યુક્તિ બતાવે છે... १. 'स्वभावान्तराभवनात् अन्यथा' इति ग-पाठः। २. 'समस्त्ययुक्त्ययोगात्' इति क-पाठः । For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ८७५ अनेकान्तजयपताका (पञ्चमः स हि संवदेनग्राह्यः स्यात् । तच्च साकारमनाकारं वा ।साकारत्वेऽपि स्वाकारं विषयाकारं वेति । यदि स्वाकारं तमेव तद् वेदयेत् कथमनेनार्थो गृहीतो नाम ? अथ अर्थाकारं जडरूपताऽस्य, अन्यथा तदाकारत्वाभावः । (२२) अनाकारत्वे तु प्रतिकर्मव्यवस्था....... ...............* व्याख्या * एव इति स्थितम् । दूषणान्तरमाह न चेत्यादिना । न च अर्थे सत्यपि-परमाण्वादिरूपे तद्ग्रहणोपायः-अर्थग्रहणोपायः समस्ति-विद्यते । न च कुत इत्याह-युक्त्ययोगात् कारणात् । एनमेवाभिधातुमाह-स हीत्यादि । स यस्मादर्थः संवेदनग्राह्यः स्यात्-विज्ञानग्राह्यो भवेत् । तच्च-संवेदनं साकारमनाकारं वा, स्यादिति वर्तते । साकारत्वेऽपि सति स्वाकारं विषयाकारं वेति । सर्वथाऽपि दोष इत्येतदाह-यदि स्वाकारं संवेदनं ततः तमेव स्वाकारं तत्संवेदनं वेदयेत् कथमनेन-स्वाकारवेदिना संवेदनेन अर्थो गृहीतो नाम ? नैवेत्यभिप्रायः । अथार्थाकारं, संवेदनमिति प्रक्रमः, जडरूपताऽस्य-संवेदनस्य; अन्यथा-एवमनभ्युपगमे तदाकारत्वाभावः-अर्थाकारत्वाभावः । अस्य संवेदनस्य स्वरूपनियतत्वादिति भावः । अना ............... मनेतरश्मि .... - અર્થગ્રહણની અસંગતતા - (२१) 'तुष्यतु दुर्जनः' न्यायथी, हाय अर्थनी सत्ता मानी ५५ दो, तो ५५ ते अर्थन अड। કરવાનો કોઈ ઉપાય જ નથી, કારણ કે અર્થગ્રહણ વિશે યુક્તિઓ ઘટતી નથી. તે આ પ્રમાણે - ___ोते. पार्थ, संवेहनथी या टोय, तो तेने अडए। ४२ना२ संवेहन छ - (१) सा॥२, 3 (२) अनार? (१) श्री. स.२. होय, तो ते संवेहनमा ओनो मा२ छ ? | (5) पोतानो शान11२, 3 पछी (५) पहायनो भाडा ? प्रश्न : ५९॥ मावा विडयो भरो छो? ઉત્તરઃ કારણ કે આ બધા વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે. જુઓ (ક) જો સંવેદનમાં પોતાનો (જ્ઞાનરૂપ) આકાર હોય, તો તે સંવેદન, પોતાના જ્ઞાનાકારનો જ અનુભવ કરશે (અર્થનો અનુભવ નહીં) તો પછી આવા (સ્વાકાર) સંવેદન દ્વારા અર્થનું ગ્રહણ થયું, એવું શી રીતે કહી શકાય ? એટલે તેના દ્વારા અર્થનું ગ્રહણ ન જ કહેવાય. (ખ) હવે જો તેને અર્થકાર માનો, અર્થાત્ તે જ્ઞાનમાં અર્થનો આકાર માનો, તો તો તે જ્ઞાનને જડરૂપ માનવાનો અતિપ્રસંગ આવશે ! (અન્યથાગ) બાકી જ્ઞાનને જડ માન્યા વિના, તેમાં જડ અર્થનો मा२ भावी नही... (५९ शान ४ जने मे तो ने 5ष्ट नथी...) એ રીતે, જ્ઞાનને સાકાર માનવામાં પુષ્કળ દોષો છે. १. 'वेदयते' इति क-पाठः। २. 'रूपता स्यात्, अन्यथा' इति ग-पाठः । ३. 'वेदयते' इति क-पाठः । For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ * ......... ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८७६ ऽनुपपत्तिः, निबन्धनाभावात्, तत्सत्तामात्रस्य सर्वत्राविशेषात्, (२३) प्रत्यासत्तेरनिबन्धनत्वात् तस्य सुप्तादिकल्पत्वात् इत्यसन्नेव बाह्योऽर्थ इति ॥ - ચહ્યા . कारत्वे तु, संवेदनस्येति प्रक्रमः, किमित्याह-प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः, सर्ववस्तूनां तदनाकारत्वाविशेषादित्यर्थः । अत एवाह-निबन्धनाभावात् । अभावश्च तत्सत्तामात्रस्य-अनाकारसंवेदनसत्तामात्रस्य सर्वत्राविशेषात्, प्रत्यासत्तेः-देशकृताया अर्थं प्रति अनिबन्धनत्वात् । ............ ............... અનેકાંતરશ્મિ (૨૨) (૨) એટલે જો જ્ઞાનને અનાકાર ( નિરાકારઘટાદિ કોઈ પણ પદાર્થના આકારથી રહિત) માનશો, તો નિયત કર્મની (=વિષયની) વ્યવસ્થા થઈ શકશે નહીં. ઘટજ્ઞાન માત્ર ઘટને જ વિષય કરે છે, પટને નહીં. પટજ્ઞાન માત્ર પટને જ વિષય કરે છે, ઘટને નહીં. આમ, દરેક જ્ઞાનનો વિષય નિયતરૂપે વ્યવસ્થિત છે. પણ આ નિયતતાની પાછળ કારણ એ જ કે, ઘટજ્ઞાનમાં માત્ર ઘટનો જ આકાર છે, એટલે તે પટાદિને છોડીને માત્ર ઘટને જ વિષય કરે છે... પણ હવે, જો તે જ્ઞાનમાં ઘટનો આકાર પણ ન માનો, તો તે જ્ઞાન દ્વારા માત્ર ઘટને જ વિષય કરવાનું કોઈ કારણ રહેશે નહીં, કારણ કે જ્ઞાનની સત્તા તો ઘટ-પટાદિ તમામ વિષયો વિશે અવિશેષ - સમાન છે... (તો પછી તે, ઘટ સિવાય પટાદિનું પણ ગ્રહણ કરશે જ ને ?) ભાવ એ કે, જ્ઞાનને તમે નિરાકાર માનો છો, એટલે તેમાં ઘટાકાર-પટાકાર એકે આકાર નથી - આમ, અનાકારરૂપે તો તે ઘટ-પટાદિ તમામ પદાર્થો વિશે સરખું છે, તો પછી ઘટજ્ઞાન, આકાર ન હોવા છતાં જેમ ઘટનું ગ્રહણ કરે છે, તેમ પટનું ગ્રહણ પણ કેમ ન કરે ? (અને એ રીતે જો પટનું પણ ગ્રહણ કરશે, તો તે જ્ઞાનના વિષય તરીકે તે નિયત પદાર્થની વ્યવસ્થા શી રીતે થઈ શકશે?) (૨૩) વૈશેષિક અનાકારરૂપે ભલે બધા પદાર્થો સમાન હોય, પણ પ્રયાસત્તિ (=સંનિધાન)ના કારણે, ઘટજ્ઞાનથી માત્ર સંનિહિત એવા ઘટનું જ ગ્રહણ માનીએ તો ? - વિવરમ્ ___17. प्रतिकर्मव्यवस्थाऽनुपपत्ति: कुत इत्याह-सर्ववस्तूनां तदनाकारत्वाविशेषादिति । अविद्यमान आकारो यत्र तदनाकारं तस्य भावोऽनाकारत्वं तस्य ज्ञानस्यानाकारत्वं तदनाकारत्वं तस्याविशेषात् । केषां सम्बन्धी अविद्यमान आकारस्तत्रेत्याह-सर्ववस्तूनां-घटपटादीनाम् । विवक्षितघटज्ञानं हि न घटाकारं, नापि पटाद्याकारम् । अतोऽनाकारत्वाविशेषात् कथं घटस्यैव तज्ज्ञानं, न तु पटादेरपीति ? ॥ જ ઘટજ્ઞાન'નો અર્થ ઘટવિષયકજ્ઞાન છે, ઘટમાં વિષયતારૂપ કર્યતા છે. એટલે જ તે ઘટ કર્મ બને અને તેને દ્વિતીયા લાગે... એટલે “કર્મ તરીકે અહીં વિષયભૂત પદાર્થ સમજવો... For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૭૭ अनेकान्तजयपताका (પગ્નમ: __(२४) एतदप्ययुक्तम्, अनालोचिताभिधानात् । तत्र यदुक्तम्-'परमाणवस्तावद વ્યાં अनिबन्धनत्वं च तस्य-अनाकारसंवेदनस्य सुप्तादिकल्पत्वात् । 'आदि'शब्दान्मत्तादिग्रहः । सुप्तस्य हि प्रत्यासन्नेतरयोर्न कश्चिद् विशेषस्तदवबोधं प्रति इति भावनीयम् । इति-एवमसन्नेव बाह्योऽर्थ इति योगाचारमतम् । एतदिह पूर्वपक्षः ।। एतदाशङ्कयाह-एतदपि-पूर्वपक्षोदितमयुक्तम् । कुत इत्याह-अनालोचिताभिधानात् । एतदेव दर्शयति तत्रेत्यादिना । तत्र यदुक्तं पूर्वपः-'परमाणवस्तावदध्यक्षेण न प्रतीयन्ते' —- અનેકાંતરશ્મિ .... બૌદ્ધ: પણ એ રીતે માનવું યોગ્ય નથી, કારણ કે નિરાકાર જ્ઞાન તો સુપ્તવ્યક્તિ – ઉન્મત્ત વ્યક્તિને થતાં જ્ઞાન જેવું છે... એટલે તે જ્ઞાનને આશ્રયીને, દૂર-નજીક પદાર્થની કોઈ વિશેષતા ઘટતી નથી... ભાવ એ કે, સૂતેલા વ્યક્તિને નજીકનાં જ પદાર્થનું સ્વપ્ન આવે, દૂરના પદાર્થનું નહીં – એવું નથી... તેને તો અવિશેષપણે દૂર-નજીક તમામ પદાર્થનું સ્વપ્ન આવે છે... તેમ નિરાકાર જ્ઞાનથી પણ નજીકનું જ ગ્રહણ થાય એવું નિયમન કરી શકાય નહીં. અવળી, જો નિરાકાર હોવા છતાં પણ નજીકનું જ ગ્રહણ થાય એવું માનો, તો ઘટજ્ઞાનથી – ઘટનું પણ ગ્રહણ નહીં થાય, પણ એકદમ સંનિહિત એવી આંખની કીકી-પાંપણોનું જ ગ્રહણ માનવું પડશે ! જે બિલકુલ અનુભવસિદ્ધ નથી..) એટલે પ્રત્યાત્તિના કારણે પણ, નિયત વિષયવ્યવસ્થા ન ઘટાવી શકાય... તેથી જ્ઞાનને નિરાકાર માનવામાં પણ દોષ આવે છે... તેથી ખરેખર તો અર્થનું ગ્રહણ જ સંગત નથી... નિષ્કર્ષ આમ, ખરેખર તો ઘટાદિ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી. તો પછી તે જૈનો ! તમે સદસદાદિરૂપતા કોને આશ્રયીને ઘટાવો છો ? એટલે પહેલા ચાર અધિકારમાં કરેલું તમારું બધું નિરૂપણ વિંધ્યાસુતને અલંકૃત કરવા જેવું થયું.. (આ પ્રમાણે બાહ્યર્થના નિરાસ માટે યોગાચારે પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો... હવે ગ્રંથકારશ્રી આનો જડબાતોડ જવાબ આપશે, જે ઉત્તરપક્ષ આ અધિકારના ચરમાંશ સુધી ચાલશે... તે હંવે જોઈએ -) - બાલાર્થસાધક + ચોગાચારમતભેજક ઉત્તરપક્ષ - (૨૪) સ્યાદ્વાદી: તમારું બધું કથન અયુક્ત છે, કારણ કે વિચાર્યા વિનાના પ્રલાપરૂપ છે, તે આ પ્રમાણે : * પરમાણુના અસ્તિત્વનું સચોટ સમર્થન પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “પરમાણુઓ પ્રત્યક્ષથી તો પ્રતીત થતાં નથી... વગેરે” - ઉત્તરપક્ષને બરાબર સમજવા, પૂર્વપક્ષની એકેક વાતનું એકવાર બરાબર અવલોકન કરી લેવું... ૨. ‘ ટતમે પૃષ્ઠ' | ૨. “પ્રતીતિ માવો' રૂતિ ટુ-પાઠ: રૂ. ૮૫તમે પૃછે ! For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ८७८ થિ#ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता - > ध्यक्षेण न प्रतीयन्ते' इत्यादि, एतदप्ययुक्तम्, विकल्पानुपपत्तेः । तथाहि-किं सर्वथा न प्रतीयन्ते, आहोस्वित् कथञ्चित् ? यदि सर्वथा, तदसिद्धम्, कथञ्चित् प्रतीतेः, तेषां साधारणासाधारणरूपत्वात् चित्रस्वभावत्वात् प्रत्येकत्वैकत्वपरिणामभावात्, ( २५) साधारणरूपप्रतीतेः तथाऽनुभवभावात्, विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनावेदनात्, तस्मिજ વ્યારહ્યા इत्यादि, एतदप्ययुक्तम् । कुत इत्याह-विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । किं सर्वथा न प्रतीयन्ते, आहोस्वित् कथञ्चित् न प्रतीयन्ते ? यदि सर्वथा, तत्-एतदसिद्धम् । कुत इत्याह-कथञ्चित् प्रतीते:-साधारणरूपतया । अत एवाहतेषां-परमाणूनां साधारणासाधारणरूपत्वात् । एतच्चैवमित्याह-चित्रस्वभावत्वात् प्रत्येकत्वैकत्वपरिणामभावात् । एकत्वं स्कन्धपरिणामः । एवं साधारणरूपप्रतीतेः । तेषां प्रतीतिश्च तथाऽनुभवभावात्-बहिर्मुखावभासतया । एनमेवाह-विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदन - અનેકાંતરશ્મિ .. તે કથન અયુક્ત છે, કારણ કે અહીં વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે - પરમાણુઓની પ્રતીતિ, શું?(૧) સર્વથા નથી થતી, કે (૨) કથંચિત્ નથી થતી? ((૨) જો કથંચિત્ (કોઈક પ્રકારે) નથી થતી, તો બીજા કોઈ પ્રકારે તો પરમાણુની પ્રતીતિ શક્ય જ છે... એટલે પરમાણુઓનો નિષેધ થઈ શકશે નહીં.) (૧) હવે જો સર્વથા તેઓની પ્રતીતિ નથી થતી એવું કહેશો તો તે વાત અસિદ્ધ છે, કારણ કે કથંચિત્ (કોઈક પ્રકારે=સાધારણરૂપે) તો પરમાણુની પ્રતીતિ થાય જ છે... પ્રશ્નઃ કઈ રીતે જરા બતાવશો? ઉત્તરઃ જુઓ પરમાણુઓ ચિત્રસ્વભાવી (=અલગ અલગ અનેકસ્વભાવવાળા) છે, એટલે તેઓમાં જુદા જુદા અનેક પરિણામો છે : (ક) પ્રત્યેકત્વપરિણામ=પરમાણુઓનો સ્વતંત્રરૂપે અસ્તિત્વ હોવાનો સ્વભાવ, અને (ખ) એકત્વપરિણામ=પરમાણુઓનો પરસ્પર ભેગા મળીને એક સ્કંધરૂપે (સમૂહ-જથ્થારૂપે) અસ્તિત્વ હોવાનો સ્વભાવ છે... આવું હોવાથી, જુદા જુદા પરિણામને આશ્રયીને તેઓનું જુદા જુદા રૂપે અસ્તિત્વ સાબિત થાય છે... એટલે પરમાણુઓ (ક) પ્રત્યેકત્વપરિણામને આશ્રયીને અસાધારણ (કપર પરમાણુથી વિદેશ)રૂપ છે, અને (૨) એકત્વપરિણામને આશ્રયીને સાધારણ (પરપરમાણુઓ સાથે અનુગત) રૂપ છે - આમ, પરમાણુઓ સાધારણ – અસાધારણરૂપ છે... (૨૫) પ્રશ્ન : આ બંને રૂપમાંથી આપણને કયા રૂપે પરમાણુની પ્રતીતિ થાય છે? ઉત્તર : આપણને સાધારણરૂપે પરમાણુની પ્રતીતિ થાય છે, કારણ કે બહિર્મુખ અવભાસરૂપે રૂ. “પતલુરુમ્' ત ટુ-પઢિ: I ૨. ‘પ્રત્યેવં ત્વ' તિ -પઢિ: ૨. ‘માવેતવેતા' તિ જ-પાઠ: ४. पूर्वमुद्रिते तु 'संवेदनावेदनात्' इत्यशुद्धपाठः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः । For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમઃ न्नसत्यस्यासिद्धेः दुष्टकेशादिज्ञानस्य तदाभासत्वात्, तस्यापि तद्बलेनैव प्रवृत्तेः भिन्न બાબા × वेदनात् तस्मिन्नसति-विच्छिन्नेऽर्थे अस्यासिद्धेः । विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनेऽस्य कथं तर्हि दुष्टकेशादिज्ञानमित्थमित्याशङ्कयाह-दुष्टकेशादिज्ञानस्य । 'आदि' शब्दात् चन्द्रादिज्ञानग्रहः । तदाभासत्वात्-विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाभासत्वात् । तथा तस्यापि - ८७९ * અનેકાંતરશ્મિ (=બાહ્યપદાર્થગત આકારના પ્રકાશરૂપે) તેવી પ્રતીતિનો સ્પષ્ટપણે અનુભવ થાય છે. તે આ પ્રમાણે – સંવેદન તે (વિચ્છિન્ન=) જુદા એવા અર્થને (સાધારણરૂપે) ગ્રહણ કરવાના સ્થંભાવવાળું છે. આવા સંવેદનનો સ્પષ્ટપણે અનુભવ થાય છે... હવે જ્ઞાનથી જુદા અર્થનું અસ્તિત્વ નહીં માનો, તો વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર સંવેદનનો જે અનુભવ થાય છે, તે અનુભવ સિદ્ધ થઈ શકશે નહીં... એટલે એ અનુભવની સિદ્ધિ માટે, તથાવિધસંવેદનગ્રાહ્ય જુદા જુદા પરમાણુઓનું અસ્તિત્વ માનવું જ રહ્યું... * દુષ્ટજ્ઞાનને લઈને વ્યભિચાર આશંકાનો નિરાસ બૌદ્ધ : જો જ્ઞાન વિચ્છિન્ન અર્થને જ ગ્રહણ કરનારું હોય, તો આકાશમાં થતું બે ચન્દ્રનું જ્ઞાન, કેશજ્ઞાન, તે બધા જ્ઞાનો કેમ વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર નથી ? (તે પણ તેવા હોવા જ જોઈએ ને ?) પણ હકીકતમાં જેમ તેઓ ચન્દ્ર/કેશાદિ વિના પણ તેનું જ્ઞાન કરે છે, તેમ પ્રસ્તુત સંવેદન પણ અર્થ વિના જ તેનું ગ્રહણ કરનાર હોઈ શકે. એટલે તેને આધારે પરમાણુનું અસ્તિત્વ સિદ્ધ થાય નહીં... સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! કેશજ્ઞાનાદિ તો વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર સંવેદનરૂપ નથી, પણ સંવેદનાભાસરૂપ છે. એટલે તેની ઉત્પત્તિ તો વિચ્છિન્ન અર્થ વિના પણ શક્ય છે... પણ તથાવિધ યથાર્થ સંવેદન તો, વિચ્છિન્ન અર્થ વિના બિલકુલ સંગત થાય નહીં... (એટલે તેવા જ્ઞાનનું તો અર્થને લઈને જ અસ્તિત્વ માનવું જોઈએ અને એટલે પરમાણુઓનું પણ અસ્તિત્વ છે જ...) ܀ * દુષ્ટજ્ઞાનની પણ વસ્તુનિમિત્તકતા બીજી વાત, ખરેખર તો તે દુષ્ટ કેશજ્ઞાન - દ્વિચન્દ્રજ્ઞાનાદિ પણ, વિચ્છિન્ન અર્થના બળે જ પ્રવૃત્ત થાય છે... આશય એ કે, (૧) કેશજ્ઞાનમાં તેવા કિરણાદિરૂપે પરિણમેલા પરમાણુઓ જ નિમિત્ત બને, (૨) દ્રિચન્દ્રજ્ઞાનમાં એકચન્દ્રરૂપે રહેલ પ૨માણુઓ જ નિમિત્ત બને છે... બાકી કિરણ/ચન્દ્રરૂપે ૨હેલ પરમાણુ વિના તો તેવું દુષ્ટજ્ઞાન પણ સંગત નથી... (શું સાવ જ અંધારામાં કેશજ્ઞાન થાય છે ? * અહીં સાધારણરૂપે પ્રતીતિ કહેવાનો ભાવ એ લાગે છે કે, પ્રતીતિ સ્કંધ - સમૂહરૂપે થાય છે. એટલે સાધારણરૂપ=પરમાણુના સમૂહનું સ્વરૂપ; જે દરેક પરમાણુનું વિલક્ષણ નથી, પણ બધાનું ભેગું થઈને બને છે અને તે રૂપે જ પ્રતીતિ થાય છે... છુ. ‘પ્રતીતે:' કૃતિ -પાટ: I ૨. પૂર્વમુદ્રિત તુ ‘વેવનસ્ય' કૃતિ પા:, અત્ર તુ -પ્રતપાđ: I રૂ. ‘જ્ઞાનમિત્યા’ રૂતિ -પાટ: I For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ... ... મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८० दोषोपयोगापेक्षणात्, अन्यथा तदनुपपत्तेरिति । (२६) अनेन स्थूलाकारसंवेदनात् तस्य च तेष्वभावादित्याद्यपि यदुक्तं तत् प्रत्युक्तम् तत्साधारणरूपस्यैव तत्त्वतः स्थूलाकाररूपत्वात् तस्य तेष्वभावासिद्धेरिति । (२७) एवं च 'नाप्यनुमानस्य विषयः, વ્યોધ્યા આ दुष्टकेशादिज्ञानस्य तबलेनैव-विच्छिन्नार्थबलेनैव प्रवृत्तेः । प्रवृत्तिश्चैवं भिन्नदोषोपयोगापेक्षणात्, बोधातिरिक्ततिमिराद्युपयोगापेक्षणादित्यर्थः । अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्ते:दुष्टकेशादिज्ञानानुपपत्तेः, न कारणाभेदे कार्यभेद इति भावनीयमिति । एतेन-अनन्तरोदितेन स्थूलाकारसंवेदनात् तस्य च तेष्वभावादित्याद्यपि यदुक्तं पूर्वपक्षे तत् प्रत्युक्तम् । कथमित्याह-तत्साधारणरूपस्यैव-परमाणुसाधारणरूपस्यैव तत्त्वतः स्थूलाकाररूपत्वात् तस्य - અનેકાંતરશ્મિ જ અથવા શું ચન્દ્રના અસ્તિત્વ વિના બે ચન્દ્રનું જ્ઞાન થાય છે?) એટલે માનવું જ રહ્યું કે, તે દુષ્ટજ્ઞાન પણ ખરેખર તો વસ્તુબળે જ પ્રવૃત્ત થાય છે... પ્રશ્ન : જો આવું હોય, તો તેઓની વિપરીત પ્રવૃત્તિ કેમ થાય છે? આશય એ કે, જો એક ચન્દ્રને લઈને જ તે જ્ઞાન પ્રવર્તતું હોય, તો તેમાં બે ચન્દ્રનો પ્રતિભાસ કેમ થાય? ઉત્તર જુઓ, તે જ્ઞાનની પ્રવૃત્તિ વખતે, જ્ઞાન સિવાય બીજા તિમિરાદિ દોષની પણ અપેક્ષા રહે છે અને એટલે જ તે જ્ઞાન વિપરીતરૂપે પ્રવર્તે છે... (અન્યથા=) બાકી જો તે જ્ઞાનમાં દોષોપયોગની અપેક્ષા ન માનો, તો દુષ્ટજ્ઞાન ખરેખર તો સંગત જ ન થઈ શકે... કારણ કે એક જ ચન્દ્રરૂપ કારણથી, (૧) એકચન્દ્રવિષયક યથાર્થજ્ઞાન, અને (૨) બે ચન્દ્રવિષયક અયથાર્થજ્ઞાન... એમ બે જુદા જુદા જ્ઞાનરૂપ કાર્ય થઈ શકે નહીં ફલિતાર્થઃ તેથી દરેક જ્ઞાનનાં નિમિત્ત તરીકે વિચ્છિન્ન અર્થને માનવા જ રહ્યા.. એટલે તથાવિધ સંવેદનગ્રાહ્ય જુદા જુદા પરમાણુનું અવશ્ય અસ્તિત્વ સિદ્ધ થશે. પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ - (૨૬) આ પ્રમાણે પરમાણુઓનું સાધારણરૂપે સંવેદન થતું હોવાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “આપણને સ્થૂલાકારરૂપે બાહ્યર્થનું સંવેદન થાય છે, પણ આવો ચૂલાકાર પરમાણુઓમાં તો છે નહીં. તો પછી તેના વિષય તરીકે પરમાણુનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય? ... વગેરે” - તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે પરમાણુઓનો સ્કંધાદિરૂપનો સાધારણાકાર, એ જ તો પરમાર્થથી તેઓનો સ્થૂલાકાર છે ને આવો ચૂલાકાર જ પરમાણુઓમાં રહેલો છે... એટલે તે પરમાણુઓમાં સ્થૂલાકારનો અભાવ બિલકુલ સિદ્ધ નથી... ફલતઃ સ્કૂલાકાર સંવેદનના વિષય તરીકે સાધારણરૂપ ચૂલાકાર ૨. ‘યો IIતુ ક્ષેપVII' રૂતિ -પઢિ:. ૨. દ્રષ્ટä ૮દ્દતમં પૃષ્ઠ પત્ર આવતોમુd:, ન તુ શબ્દશ:. રૂ. ‘RTIમેઢા મર્થ' રૂતિ પાઠ: . ૪. ‘બાવાહિત્યfપ' કૃતિ -પાઠI ૬. ૮દ્દતને કે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ( पञ्चमः अव्यभिचारिलिङ्गाभावात्' इत्याद्यपि यदुक्तं तदुक्तिमात्रमेव, तेषां कथञ्चित् प्रत्यक्षसिद्धत्वात् प्रत्यक्षस्य चानुमेयत्वोपपत्तेः, तथाविधविज्ञानस्य तत्तथाभावमन्तरेण सम्यग्न्यायतोऽयोगात्, अन्तर्वासनात एव भावासिद्धेः, (२८) बोधमात्रतत्त्ववादिनस्तस्या एवायोगात्, तन्मात्रस्य सर्वबोधेषु भावात् तत्त्वेन भेदानुपपत्तेः, भिन्नजातियकार्यायोगाद् ८८१ o * व्याख्या स्थूलाकारस्य तेषु-परमाणुषु अभावासिद्धेरिति । एवं च 'नाप्यनुमानस्य विषयः, अव्यभिचारिलिङ्गाभावात्' इत्याद्यपि यदुक्तं पूर्वपक्षं तदुक्तिमात्रमेव, निरर्थकमित्यर्थः । तेषां - परमाणूनां कथञ्चित् - केनचित् प्रकारेण साधारणरूपतया प्रत्यक्षसिद्धत्वात् प्रत्यक्षस्य च-वस्तुनः अनुमेयत्वोपपत्तेः । एतदेवाह - तथाविधविज्ञानस्य तत्साधारणरूपप्रतिभासिनो विकल्पात्मकस्य तत्तथाभावमन्तरेण तेषां - परमाणूनां तथाभावं - साधारणरूपतया भावमन्तरेणविना । किमित्याह-सम्यग्न्यायतः - अतिगम्भीरनिरूपणान्यायेन अयोगात् कारणात् । अयोगश्च अन्तर्वासनात एव भावासिद्धेः तथाविधविज्ञानस्य । असिद्धिश्च बोधमात्रतत्त्ववादिन:.....अनेअंतरश्मि પરમાણુઓનું અસ્તિત્વ હોવામાં કોઈ બાધ નથી... * અનુમાનના વિષય તરીકે પરમાણુની સંગતિ - (૨૭) ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે – “પરમાણુ તે અનુમાનનો પણ વિષય નથી, કારણ કે તે પરમાણુને અવ્યભિચારી એવું કોઈ લિંગ નથી... વગેરે” તે પણ માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે પરમાણુ કથંચિમ્ (=કોઈક પ્રકારેસાધારણરૂપે) પ્રત્યક્ષસિદ્ધ છે અને જેનું પ્રત્યક્ષ થતું હોય, તે અનુમાનનો વિષય પણ બની જ શકે, એમાં કોઈ અસંગતિ નથી. આ જ વાતને જણાવે છે - ૫૨માણુઓનું સાધારણરૂપે થતું વિકલ્પ વિજ્ઞાન, પરમાણુઓનું સાધારણરૂપે અસ્તિત્વ માન્યા વિના ન જ ઘટી શકે, એવું સમ્યગ્ ન્યાયથી (=અતિગંભીર નિરૂપણથી) સ્પષ્ટપણે જણાઈ આવે છે. બૌદ્ધ : પરમાણુરૂપ બાહ્યાર્થને માન્યા વિના, શું અંદર રહેલી વાસનાથી જ, તેવા વિકલ્પવિજ્ઞાનની સંગતિ ન થઈ શકે ? સ્યાદ્વાદી : ના, બિલકુલ નહીં, કારણ કે તમે તો માત્ર જ્ઞાનાદ્વૈતવાદી છો, એટલે તમારા મતે જ્ઞાન સિવાય વાસના જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ઘટતું નથી (કે જેના આધારે સાધારણાકાર વિકલ્પની संगति थ शडे...) (૨૮) બૌદ્ધ : પણ જ્ઞાનાદ્વૈત હોવા માત્રથી વાસના કેમ ન ઘટે ? એ વાત જરા બરાબર समभवशो ? १. ८५६ तमे पृष्ठे । २. 'प्रत्यक्षत्वसिद्ध०' इति क-पाठः । ३. 'ज्ञानस्य तथाभाव०' इति ग-पाठः । पृष्ठे । For Personal & Private Use Only ४.८५६ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८२ वस्तुतो भेदकाभावात्, (२९) तद्भेदमात्रस्याप्रयोजकत्वात् तद्भावेऽपि तथाकार्यभेदासिद्धेः, बुद्धबोधभेदेषु तथाऽभ्युपगमादिति तद्भावोऽपि न तत्त्वतस्तदतिरिक्तवस्तुव्यतिरेकेणेति वक्ष्यामः ॥ वादिनः तस्या एव-अन्तर्वासनाया एव अयोगात् । अयोगश्च तन्मात्रस्य-बोधमात्रस्य सर्वबोधेषु-भुवनान्तर्गतेषु भावात्-कारणात् । ततः किमित्याह-तत्त्वेन-परमार्थेन भेदानुपपत्तेः सर्वबोधानाम् । ततः किमित्याह-भिन्नजातीयकार्यायोगात् । अयोगश्च वस्तुतः-परमार्थेन भेदकाभावात्, तद्भेदमात्रस्य-बोधभेदमात्रस्य । किमित्याह-अप्रयोजकत्वात् । अप्रयोजकत्वं च तद्भावेऽपि-बोधमात्रभेदभावेऽपि । किमित्याह तथाकार्यभेदासिद्धेः-विजातीयत्वेन कार्यभेदासिद्धेः । असिद्धिश्च बुद्धबोधभेदेषु-अनेकबुद्धसम्बन्धिषु तथाऽभ्युपगमात्-विजातीयत्वेन कार्यभेदासिद्धयभ्युपगमात्, न हि ततोऽशुद्धलक्षणजन्मेत्यभ्युपगमः । एवं तदुक्तिमात्रमेव इति - અનેકાંતરશ્મિ .... સ્યાદ્વાદીઃ જુઓ ન માત્ર બોધરૂપતા તો સંપૂર્ણ જગતમાં રહેલા તમામ બોધોમાં (જુદા જુદા વ્યક્તિને થતાં જુદા જુદા બોધોમાં અને એકસંતાનમાં પણ જુદા જુદા બોધોમાં – આ બધા બોધોમાં) અવિશેષ=સમાન છે... એટલે ભવન અંતર્ગત તમામ બોધોમાં પરમાર્થથી તો કોઈ ભેદ જ નહીં રહે, (ભેદની અસંગતિ થશે...) એટલે બોધવિશેષને વાસનારૂપ માની શકાય નહીં... પ્રશ્ન : તે બોધોમાં પરસ્પર ભેદ ન રહે તો શું થાય? ઉત્તર : થાય એ જ કે, તે બોધો સમાન થઈ જવાથી, તેઓ દ્વારા ભિન્નજાતીય=જુદા જુદા પ્રકારનાં કાર્યો થઈ શકશે નહીં... આશય એ કે, ઘટજ્ઞાન ઘટનિશ્ચયરૂપ કાર્ય કરે છે, પટજ્ઞાન પટનિશ્ચયરૂપ કાર્ય કરે છે... આમ, જુદા જુદા જ્ઞાનો અલગ-અલગ પ્રકારના કાર્યો કરે છે. પણ હવે તેવું નહીં રહે, કારણ કે પરમાર્થથી તો તે જ્ઞાનોનો કોઈ ભેદક જ નથી, કે જે તે જ્ઞાનોનો ભેદ કરી, તે તે જ્ઞાન દ્વારા તે તે કાર્યોની સંગતિ કરાવે... (૨૯) બૌદ્ધ : જુદા જુદા બોધો, જુદા જુદા વ્યક્તિમાં કે એક જ વ્યક્તિમાં જુદા જુદા કાળે રહેલા છે... એટલે શું તે બોધો જ પોતાના ભેદક ન બને ? સ્યાદ્વાદી : પણ બોધભેદમાત્ર તે પ્રસ્તુતમાં (જ્ઞાનોથી ભિન્નજાતીયરૂપે કાર્યોની ઉત્પત્તિની સિદ્ધિમાં) અપ્રયોજક છે. અર્થાત્ નિષ્ફળ છે, કારણ કે બોધભેદ હોવા માત્રથી વિજાતીયરૂપે કાર્યભેદની સિદ્ધિ થઈ શકે નહીં. જુઓ - તમે અનેક બુદ્ધ સર્વજ્ઞો માનો છો, ને આ બધા સર્વજ્ઞોનું જ્ઞાન વ્યક્તિદીઠ અલગ-અલગ છે, છતાં પણ તે બધા જ્ઞાનોનું શુદ્ધ સ્વલક્ષણરૂપ સજાતીય કાર્ય જ તમે માનો છો, ભિન્નજાતીય કાર્ય નહીં - હવે જો બોધભેદમાત્રથી ભિન્નજાતીય કાર્ય થતું હોય, તો અહીં પણ કો'ક સર્વજ્ઞગત બોધથી શુદ્ધસ્વલક્ષણને જન્મ થતો હોય, તો કોક બીજા સર્વજ્ઞગત બોધથી અશુદ્ધ સ્વલક્ષણનો પણ જન્મ થવો જોઈએ ને? એ રીતે વિજાતીયરૂપે કાર્ય થવું જોઈએ ને? પણ તેવું For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ८८३ अनेकान्तजयपताका (૫૪મ: (३०) यच्चोक्तम्-'न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात्' इत्यादि तदप्ययुक्तम्, तेषां साधारणासाधारणरूपत्वात् कात्स्येन निरावरणज्ञानैरेव ग्रहणात् । - ચારણ્ય स्थितम् । इहैवाभ्युच्चयमाह-तद्भावोऽपि-बुद्धबोधभेदभावोऽपि न तत्त्वतः-परमार्थेन तदतिरिक्तवस्तुव्यतिरेकेण-बोधातिरिक्तवस्तुव्यतिरेकेण देशाद्यभावेनेति वक्ष्याम उपरिष्टात् ॥ यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव-'न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात्' इत्यादि तदप्ययुक्तम् । कुत इत्याह-तेषां, प्रक्रमात् परमाणूनां, साधारणासाधारणरूपत्वात् । ततः किमित्याह-कात्स्येन-सम्पूर्णतया निरावरणज्ञानैरेव योगिभिर्ग्रहणात् । स्यादेतन्न तेषां અનેકાંતરશ્મિ જ તો તમે માનતાં નથી... ત્યાં તો તમે વિજાતીયરૂપે કાર્યભેદનો નિષેધ જ કરો છો... એટલે માનવું જ રહ્યું કે, બોધભેદ હોવા માત્રથી તે તે જ્ઞાનોનું વિજાતીયરૂપે જુદા જુદા રૂપે જુદા જુદા કાર્યો સંગત થશે નહીં... સારઃ તેથી સાધારણાકારે થતાં વિજ્ઞાનની સંગતિ માટે, પરમાણુઓનું સાધારણરૂપે અસ્તિત્વ માનવું જ રહ્યું... એટલે આવા સાધારણરૂપ પરમાણુઓનું પ્રત્યક્ષ/અનુમાન થવું સંગત જ છે... લતઃ પૂર્વપક્ષીનું કથન વચનવિલાસરૂપ સાબિત થાય છે... (જ્ઞાનાદ્વૈતમત, જ્ઞાનોના કાર્યભેદની વાત તો જવા દો, પણ આગળ વધીને તે જ્ઞાનોનો ભેદ પણ ઘટતો નથી – એ વાત ગ્રંથકારશ્રી જણાવે છે –). જ્ઞાનાદ્વૈતવાદી ! ખરેખર તો તમારા મતે, તે સર્વજ્ઞોનાં જુદા જુદા બોધ પણ સંગત થતાં નથી, કારણ કે (૧) જુદા જુદા વ્યક્તિમાં જુદો જુદો બોધ છે – એવું કહી તમે દેશથી બોધભેદ સિદ્ધ કર્યો, અને (૨) એક જ વ્યક્તિમાં જુદા જુદા કાળે જુદો જુદો બોધ છે - એવું કહી તમે કાળથી બોધભેદ સિદ્ધ કર્યો.. પણ તમારા મતે, જ્ઞાન સિવાય દેશ-કાળ જેવી બીજી કોઈ વસ્તુ જ નથી, તો પછી તે દેશ-કાળાદિને આશ્રયીને બોધભેદ શી રીતે સંગત બને ?... આ બધું અમે આગળ કહીશું.. - યોગી દ્વારા પરમાણુઓનાં ગ્રહણની સંગતિ (૩૦) પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “પરમાણુઓ યોગીથી ગ્રાહ્ય છે - એ વાત પણ ન્યાયસંગત નથી, કારણ કે તેમાં કોઈ જ પ્રમાણ નથી... વગેરે” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે પરમાણુઓ સાધારણ-અસાધારણરૂપ છે અને આવા પરમાણુઓનું, સાધારણ-અસાધારણરૂપ સર્વ અંશોથી સંપૂર્ણપણે જ્ઞાન નિરાવરણજ્ઞાનવાળા (=આવરણરહિતજ્ઞાનવાળા=સર્વજ્ઞ એવા) યોગીઓ કરે છે જ. (જો યોગીગ્રાહ્ય ન હોય તો તેના અસાધારણરૂપનું જ્ઞાન થાય જ નહીં. ) બૌદ્ધ તે પરમાણુઓની અકાર્પેન અસંપૂર્ણપણે તો સત્તા નથી જ... (અર્થાત્ તે પરમાણુઓ __१. ८५७तमे पृष्ठे । २. 'भावोऽपि भवत्वतः पर०' इति क-पाठः, ङ-पाठस्तु भावोऽपि तत्त्वत: परमार्थेन न ત૬૦' રૂઢિા રૂ. ૮૬૭તમે પૃષ્ઠ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ fધal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८४ स्यादेतन्न तेषामकात्स्येन सत्तेति । सत्यमेवमेतत् । यद्येवं कथमर्वाग्दशा न तथैव ग्रहः ? प्रतिबन्धकदोषात् । कथमेतदवगम्यत इति वाच्यम्, ज्ञानविशेषदर्शनात्।(३१)कीदृशः पुनर्ज्ञानविशेषः ? तद्गतधर्मगोचरः । तथाहि-श्लेष्ममिश्रीकृतसर्षपयष्टौ दूरासन्न જ ચાહ્ય परमाणूनामकात्स्न्येन सत्तेति । एतदाशङ्कयाह-सत्यमेवमेतत्, नैव तेषामकात्स्येंन सत्तेति । पराभिप्रायमाह यद्येवमित्यादिना । यद्येवं-न तेषामकात्स्न्येन सत्ता, ततः कथमर्वाग्दृशाछद्मस्थेन प्रमात्रा न तथैव, यथा तत्सत्ता कात्स्येनेत्यर्थः, ग्रहः-परिच्छेदः ? एतदाशङ्कयाहप्रतिबन्धकदोषात्-कर्मापराधेन न तथाग्रहः । कथमित्यादि । कथमेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति वाच्यम् । एतदाशङ्कयाह-ज्ञानविशेषदर्शनात्, प्रक्रमादणुष्वेव ज्ञानभेददर्शनादेतदवगम्यते यदुत प्रतिबन्धकदोषान्न तथाग्रह इति । कीदृशः पुनर्ज्ञानविशेष इति पृष्टः सन्नाह-तद्गतधर्मगोचरः, प्रक्रमादणुगतधर्मविषयः । एतद्भावनायैवाह-तथाही - અનેકાંતરશ્મિ . સંપૂર્ણપણે જ રહે છે ને ?) સ્યાદ્વાદીઃ હા, એકદમ સાચી વાત છે, તે પરમાણુઓની સંપૂર્ણરૂપે સત્તા નથી જ, પરંતુ સંપૂર્ણરૂપે જ છે. બૌદ્ધ : જો એવું હોય – અર્થાત્ જો અસંપૂર્ણરૂપે નહીં, પણ સંપૂર્ણરૂપે જ પરમાણુઓની સત્તા હોય - તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને, તે પરમાણુઓનો (અસંપૂર્ણ માત્ર સાધારણાકારે જ કેમ બોધ થાય છે?) સત્તા પ્રમાણે સંપૂર્ણરૂપે બોધ કેમ થતો નથી? સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! આપણા જ્ઞાન પર કર્મનામનું આવરણ છે અને આ આવરણરૂપ પ્રતિબંધક દોષના કારણે જ, આપણને સંપૂર્ણપણે તે પરમાણુઓનો બોધ થતો નથી. બૌદ્ધ પણ પ્રતિબંધકના કારણે જ આપણને સંપૂર્ણ બોધ નથી થતો, એવું શી રીતે જણાય ? સ્યાદાદીઃ જુઓ, પરમાણુઓ વિશે જુદા જુદા પ્રકારનાં જ્ઞાન થાય છે. અહીં વસ્તુ તો સરખી છે, તો પછી તેવા જ્ઞાનવિશેષો કેમ થાય છે? એટલે માનવું જ રહ્યું કે, પ્રતિબંધકના કારણે જ આપણને જુદા જુદા જ્ઞાનવિશેષો થાય છે. (તેથી પરમાણુઓનો અસંપૂર્ણ બોધ પણ પ્રતિબંધકના કારણે થાય એમાં કોઈ બાધ નથી...) (૩૧) પ્રશ્ન : પરમાણુઓ વિશે જ્ઞાનવિશેષ કેવો હોય ? અર્થાત્ જુદા જુદા કેવા પ્રકારનાં જ્ઞાનવિશેષો થાય? એ જરા બતાવશો? ઉત્તર : પરમાણુઓમાં રહેલા ધર્મોને લઈને જ તે જ્ઞાનવિશેષો થાય છે. તે આ પ્રમાણે ન (ગ્રંથકારશ્રી પ્રસ્તુત વાતને સમજાવવા એક દૃષ્ટાંત બતાવવા જઈ રહ્યા છે.) છુટા છુટા સરસવના ૨. ‘શાં ' તિ -પાd: I ૨. ‘ાધન તથા પ્રદ:' તિ ૩-પાઠ: રૂ. ‘થમેવં જગ્યતે' કૃતિ રુપાd: I ૪. ‘નાતદ્રવ ખ્યતે' રૂતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮૮૯ Aજ अनेकान्तजयपताका (પશ્ચમ: ध्यामललोचनानां न न प्रतिभासभेदः । न चासौ न तन्निमित्तः । न च न निमित्तान्तरापेक्षः । न न सम्यग्रूप इति परिभावनीयम् । अतः प्रतिबन्धकापगमानुरूपा तत्प्रतिपत्तिरनवद्या ... ચીહ્યા છે ...... त्यादि। तथाहीत्युपप्रदर्शने । श्लेष्ममिश्रीकृतसर्षपयष्टौ विषयभूतायां किमित्याह-दूरासन्नध्यामलामललोचनानां-प्रमातॄणां न न प्रतिभासभेदः । “द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः" इति कृत्वा, किन्तु प्रतिभासभेद एव । न चेत्यादि । न च असौ-प्रतिभासभेदो न तन्निमित्तः-नाधिकृतसर्षपादिनिमित्तः, किन्तु तन्निमित्त एव । न चेत्यादि । न च न निमित्तान्तरापेक्षः, अध्यामलत्वादिनिबन्धनमलादिभावात् निमित्तान्तरसापेक्ष एव । न नेत्यादि । न न सम्यग्रूपः प्रतिभासभेदः, किन्तु सम्यग्रूप एव इति परिभावनीयम् । निगमयन्नाह-अत इत्यादि । अतः प्रतिबन्धकापगमानुरूपा चित्रत्वात् तज्ज्ञानावरणीयादेः तत्प्रतिपत्तिः, प्रक्रमात् परमाणुप्रतिपत्तिः, अनवद्या च आलम्बनभावेनार्वाग्दृशोऽपीति । सर्षपयष्टौ सर्षपाः परमाणुकल्पा: - અનેકાંતરશ્મિ .... દાણાઓને, શ્લેખ જેવા કોઈ સ્નિગ્ધ પદાર્થથી પરસ્પર ચોંટાડીને, એક લાકડી બનાવવામાં આવે. હવે આ સરસવની બનેલી લાકડી વિશે, જુદા જુદા પ્રમાતાને જુદી જુદી રીતે બોધ થાય છે. તે આ પ્રમાણે કે (૧) દૂર ઉભેલા, ધ્યામલ-રોગગ્રસિત આંખવાળાને, તેનો લાકડીરૂપે બોધ થાય છે, અને (૨) નજીક રહેલ, નિર્મલ નેત્રવાળા વ્યક્તિને તેનો લાકડીરૂપે પણ બોધ થાય છે અને સરસવરૂપે પણ બોધ થાય છે – આમ એક જ વસ્તુ વિશે જુદો જુદો પ્રતિભાસ થવો સંગત જ છે... (૧) વસ્તુનિમિત્તકતા – ઉપરોક્ત પ્રતિભાસભેદ વસ્તુનિમિત્તક નથી, એવું નથી... અર્થાત્ સર્ષાયષ્ટિરૂપ વસ્તુનિમિત્તક જ છે.. (૨) નિમિત્તાંતરસાપેક્ષતા - તે પ્રતિભાસભેદ વસ્તુ સિવાય બીજા કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી, એવું નથી... અર્થાત્ વસ્તુ સિવાય ધ્યામલરોગ/નિર્મલતાદિ બીજા નિમિત્તોની પણ અપેક્ષા રાખે છે જ... (૨) સમ્યગુરૂપતા - તે પ્રતિભાસભેદ સમ્યગ યથાર્થરૂપ નથી, એવું નથી... અર્થાત્ યથાર્થ જ છે... એમ વિચારવું.. ઉપનય : (૧) સર્ષપ=અસાધારણ પરમાણુઓ, (૨) યષ્ટિ=સાધારણરૂપ પરમાણુઓ, (૩) ધ્યામલ=જ્ઞાનાવરણીયાદિ કર્મ, (૪) નિર્મલનેત્રવાળા વ્યક્તિ=સર્વજ્ઞપુરુષો, (૫) ધ્યામલરોગવાળી વ્યક્તિ છદ્મસ્થ પ્રમાતા... આવી હકીકત છે, માટે (૧. વસ્તુનિમિત્તકતા) પરમાણુરૂપ વસ્તુને લઈને, (૨. નિમિત્તાન્તરસાપેક્ષતા) જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવરણ વિચિત્ર હોવાથી, જેમ જેમ પ્રતિબંધકરૂપ આવરણ દૂર થાય, તેમ તેમ તે પરમાણુની પ્રતીતિ થાય છે (૩. સમ્યગુરૂપતા) અને આ પ્રતીતિ પરમાણુરૂપ વિષયને ૨. “નિમિત્તાન્તરપેક્ષ ' ત પાટિ: I For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८६ - > च ।(३२) योगिनोऽपि तत्साधारणाकारं गृह्णन्त्येवेति चेत्, को वा किमाह? तद्ग्रहणेनैव विरुद्धस्तदितरग्रह इति चेत्, न, तेनैवासौ कथञ्चित् । तद्भेदे कथं भिन्नेनैव स इति चेत्, ... व्याख्या सुखप्रतिपत्त्यर्थमुपन्यस्ताः साधारणासाधारणधर्मभाक्त्वेन । योगिनोऽपि-निरावरणाः तत्साधारणाकारं-परमाणुसाधारणाकारं गृह्णन्त्येव । इति चेत्, एतदाशङ्कयाह-को वा किमाह ? गृह्णन्त्येवेत्यर्थः । तद्ग्रहणेनैव-साधारणाकारग्रहणेनैव विरुद्धस्तदितरग्रहः-असाधारणाकारग्रहः । इति चेत्, एतदाशङ्कयाह-न, तेनैव-साधारणाकारग्रहणेनैव असौ-असाधारणाकारग्रहः कथञ्चित्-केनचित् प्रकारेण । तद्भेदे-साधारणासाधारणाकारभेदे कथं भिन्नेनैव, ग्रहणेनेति प्रक्रमः, सः-इतरग्रहः ? इति चेत्, एतदाशङ्याह-न भिन्नेनैव-एकान्ततः । कथं तर्हि स - અનેકાંતરશ્મિ છે લઈને થતી હોવાથી અનવદ્ય છે, અર્થાત્ યથાર્થ છે. (ભાવ એ કે, (૧) ધ્યામલરોગવાળા વ્યક્તિને યષ્ટિરૂપે થતાં જ્ઞાનની જેમ, કર્મરોગવાળા આપણને, પરમાણુઓનું સાધારણરૂપે (=ઘટાદિ સ્કંધરૂપે) જ્ઞાન થવું સંગત જ છે, અને (૨) નિર્મલનેત્રવાળા વ્યક્તિને યષ્ટિ/સરસવરૂપે થતાં જ્ઞાનની જેમ, નિરાવરણ યોગીઓને, પરમાણુઓનું સાધારણ અસાધારણ બંને રૂપે જ્ઞાન થવું સંગત જ છે... આ રીતે સાધારણ/અસાધારણ પણ પરમાણુઓનું આપણને માત્ર સાધારણરૂપે જ કેમ ગ્રહણ થાય છે? – એ ગ્રંથકારશ્રીએ સમજાવ્યું...). (૩૨) બૌદ્ધ: ઉપરોક્ત કથન પ્રમાણે તો એવું માનવું પડશે કે, (નિર્મલનેત્રવાળો વ્યક્તિ, જેમ વસ્તુનું સરસવ/યષ્ટિ બંને રૂપે ગ્રહણ કરે છે, તેમ) યોગી અસાધારણરૂપે પણ ગ્રહણ કરે છે અને સાથે સાથે આપણી જેમ પરમાણુઓનું સાધારણરૂપે પણ ગ્રહણ કરે જ છે... સ્યાદાદીઃ એ વિશે કોણ શું કહે છે? અર્થાત્ આપણી જેમ યોગીઓ, સાધારણરૂપે પણ પરમાણુઓનું ગ્રહણ કરે છે – એ વાત તો બરાબર જ છે... બૌદ્ધઃ જો યોગી સાધારણ આકારનું ગ્રહણ કરે, તો તેનાથી અસાધારણ આકારનાં ગ્રહણનો વિરોધ થશે. (સીધી વાત છે કે, યોગી જો સાધારણરૂપે ગ્રહણ કરે તો તેમને તે જ પરમાણુનું અસાધારણરૂપે ગ્રહણ શી રીતે થઈ શકે ?) સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ, એક વાત સમજી રાખજો કે, પરમાણુના સાધારણ આકારનું ગ્રહણ થવાથી જ, કોઈક અપેક્ષાએ (=અભેદની અપેક્ષાએ) તેના અસાધારણ આકારનું પણ ગ્રહણ થઈ જ જાય છે... બૌદ્ધ : પણ આવું કઈ રીતે ? સાધારણ – અસાધારણ બે આકારોનો તો ભેદ છે, તો પછી ભિન્ન એવા સાધારણ આકારનાં ગ્રહણથી, અસાધારણ આકારનું ગ્રહણ શી રીતે થઈ જાય? ૨. “ અન્નેનૈવ' ત ટુ-પતિ: | For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ८८७ अनेकान्तजयपताका (પગ્નમ: न भिन्नेनैव । कथं तर्हि एतत् स्पष्टमभिधीयतामिति चेत्, कथञ्चिदभिन्नेनेति । (३३) एतदुक्तं भवति-तौ साधारणेतराकारौ भेदाभेदेन व्यवस्थिताविति निरावरणेन तथैव गृह्यते ।आसन्नामललोचनेनेव यथोदितसर्षपयष्टौ सर्षपा रत्नादौ वा तद्गुणा इति ।(३४) - વ્યાર . इतरग्रह एतत् स्पष्टमभिधीयताम् । इति चेत्, एतदाशङ्कयाह-कथञ्चिदभिन्नेन तद्ग्रहणेनेति । इहैव भावनिकामाह एतदुक्तं भवतीत्यादिना । तौ साधारणेतराकारौ-परमाणुगतौ भेदाभेदेन-अन्योन्यसंवलितौ व्यवस्थिताविति कृत्वा निरावरणेन-योगिना तथैव गृह्येते यथा व्यवस्थितौ । निदर्शनमाह-आसन्नामललोचनेनेव-प्रमात्रा यथोदितसर्षपयष्टौ अनन्तरोपन्यस्तायां सर्षपाः साधारणासाधारणरूपा एव । न ह्यसौ सर्षपमात्रं यष्टिशून्यं यष्टिं वा सर्षपशून्यां गृह्णाति । निदर्शनान्तरमाह-रत्नादौ वा तद्गुणा:-रत्नगुणा इति । एतदपि भावयन्नाह-न ह्यसौ ... અનેકાંતરશ્મિ - સ્યાદ્વાદી : ભિન્ન એવા સાધારણ આકારનું ગ્રહણ થવાથી અસાધારણનું ગ્રહણ નથી થતું... બૌદ્ધ: તો ? સ્યાદ્વાદીઃ સાધારણ આકારનું ગ્રહણ (અસાધારણ આકારના ગ્રહણથી) કથંચિત્ અભિન્ન એવા ગ્રહણથી થાય છે અને એટલે જ સાધારણ આકારના ગ્રહણથી અસાધારણ આકારનું ગ્રહણ પણ થઈ જ જાય છે... (૩૩) ભાવ એ કે, પરમાણુમાં રહેલ (૧) સાધારણ,અને (૨) અસાધારણ – બંને આકારો કથંચિત્ ભેદભેદરૂપે ( એકબીજાની સાથે સંવલિત – વ્યાપ્તરૂપે) રહેલા છે અને આ રીતે રહેલા હોવાથી, નિરાવરણજ્ઞાની એવા યોગી વડે, તે રૂપે જ તે બે આકારોનું ગ્રહણ થાય છે (સર્વથા ભેદ કે અભેદરૂપે નહીં, પણ ભેદભેદવિધયા પરસ્પર સંવલિતરૂપે...) આ વાતને દૃષ્ટાંતથી કહે છે – જેમ નજીક રહેલો નિર્મલનેત્રવાળો વ્યક્તિ, ઉપર કહેલી સરસવની લાકડી વિશે, તે સરસવોનું સાધારણ – અસાધારણરૂપે ગ્રહણ કરે છે તે વ્યક્તિ (૧) લાકડીથી રહિત માત્ર સરસવોનું ગ્રહણ નથી કરતો, પણ તે જ સરસવોને કથંચિત્ લાકડીરૂપે-સાધારણરૂપે ગ્રહણ કરે છે, અને (૨) સરસવોથી રહિત માત્ર લાકડીનું પણ ગ્રહણ નથી કરતો, પરંતુ તે જ લાકડીનું કથંચિત્ સરસવીરૂપે અસાધારણ રૂપે ગ્રહણ કરે છે – આમ સાધારણ-અસાધારણરૂપે સરસવોનું ગ્રહણ કરે છે.) તેમ સર્વજ્ઞ પણ પરમાણુઓનું સાધારણ-અસાધારણ બંને આકારે ગ્રહણ કરે છે... બીજું દૃષ્ટાંત ને જેમ રત્નપરીક્ષામાં કુશળ વ્યક્તિ, રત્નને પણ જુએ છે અને તેમાં રહેલા શિરઃશૂલશમનાદિ વિશિષ્ટ પ્રભાવને પણ જુએ છે, તેમ સર્વજ્ઞ, પરમાણુ અને પરમાણુમાં રહેલ સાધારણ/અસાધારણ આકારને પણ જુએ છે... ૨. ‘મો મિશ્રિતી વ્યવ' ત ટુ-પટ: I For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ થR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८८ न ह्यसौ सर्षपान् न पश्यति तथाप्रतीतेः, न च तद्यष्टिमपि, अत एव हेतोः । न चान्यतरदपि अत्र न, तदितराभावापत्तेः । न च परिकल्पितमपि, अत एव हेतोरिति । (३५) एवं रत्नादिगुणेष्वपि तज्ज्ञमाश्रित्य योजनीयम् ॥ - વ્યારા . आसन्नामललोचनः-सर्षपान् न पश्यति तथाप्रतीतेः-सर्षपत्वेन प्रतीतेः । न च तद्यष्टिमपिसर्षपयष्टिमपि न पश्यति; अत एव हेतोः-तथाप्रतीतेरेव । न चान्यतरदपि-सर्षपादि अत्रयष्टौ न; तर्हि ? उभयमस्ति । कुत इत्याह-तदितराभावापत्तेः, अनुभूयमाननिषेधेनेति भावः । न च परिकल्पितमपि अन्यतरत् सर्षपादि। कुत इत्याह-अत एव हेतोः-तदितराभावापत्तिलक्षणादिति । एवं रत्नादिगुणेष्वपि-शिरःशूलशमनादिप्रभावादिषु तज्ज्ञमाश्रित्य रत्नपरीक्षाकुशलं योजनीयम् । न ह्यसौ रत्नं न पश्यति तथाप्रतीतेः । न च न तद्गुणानप्यत एव હેતરિત્યાદ્રિ // અનેકાંતરશ્મિ દષ્ટાંત વિશે ભાવના બતાવે છે – (૩૪) આસન્ન + નિર્મલનેત્રવાળો વ્યક્તિ, સરસવોને નથી દેખતો એવું નથી, પણ દેખે જ છે, કારણ કે તેવી (સરસવો દેખાતા હોય એવી) સ્પષ્ટ પ્રતીતિ થાય છે. એ જ રીતે લાકડીને નથી દેખતો એવું પણ નથી, કારણ કે લાકડીને દેખતો હોય એવી પણ સ્પષ્ટ પ્રતીતિ થાય છે.. પ્રશ્નઃ પણ સર્ષાયષ્ટિમાં, શું સરસવ + યષ્ટિ બંનેનું અસ્તિત્વ માનવું પડે ? ઉત્તર : હા, કારણ કે બંનેનો અનુભવ થાય છે... અનુભવ થવા છતાં પણ જો બેમાંથી એકનો નિષેધ કરશો, તો બીજાનો પણ નિષેધ કરવો પડશે અને એટલે તો બીજાનો પણ અભાવ માનવો પડશે. તેથી સર્ષાયષ્ટિમાં સરસવ + યષ્ટિ (=અસાધારણ/સાધારણ) બંનેનું અસ્તિત્વ માનવું જોઈએ... પ્રશ્નઃ પણ સરસવ/યષ્ટિ બેમાંથી કોઈ એકને કલ્પિત ન મનાય ? ઉત્તરઃ ના, કારણ કે તેની જેમ તો બીજાને પણ કલ્પિત માનવો પડવાથી, બીજાનો પણ અભાવ થવાની આપત્તિ આવશે. એટલે તેમાં બંનેનું વાસ્તવિક અસ્તિત્વ માનવું જોઈએ.. (૩૫) આ જ વાત બીજા દૃષ્ટાંતમાં પણ સમજવી – રત્નપરીક્ષામાં કુશલ વ્યક્તિ, રત્નને પણ દેખે છે અને તેના શિરઃશૂલશમનાદિ વિશિષ્ટ પ્રભાવને પણ જુએ છે, કારણ કે આવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે... એટલે રત્ન/પ્રભાવ બંનેનું અકલ્પિત અસ્તિત્વ માનવું જોઈએ... સાર: સરસવ=પરમાણુ, યષ્ટિ પરમાણુસમૂહ સ્કંધ... એટલે યોગીઓને પરમાણુઓનું પરમાણુરૂપે (અસાધારણરૂપે) પણ ગ્રહણ થાય છે, અને સ્કંધરૂપે (સાધારણરૂપે) પણ ગ્રહણ થાય છે. તેથી યોગી દ્વારા પરમાણુઓનું ગ્રહણ સંગત જ છે... ૨. ‘તત: પ્રતીતે?' ત -પઢિ: I ૨. ‘૩મયમfપ ઋત:' રૂતિ -પટિ: I For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ८८९ अनेकान्तजयपताका (पञ्चमः ............ ___ (३६) स्यादेतदेवं योगिभिर्न ते विविक्ता एव गृह्यन्त । न, क्वचिद् ग्रहणात्, विविक्तानामपि भावात्, पुद्गलास्तिकायवैचित्र्यात्, वचनप्रामाण्यात् । तथा चार्षम्"खंधा खंधदेसा खंधपएसा परमाणुपोग्गला" इति । (३७) अतो विविक्तास्ते गृह्यन्ते तथास्वभावत्वात् प्रत्येकसर्षपवत् । स्थूलाकारस्य छद्मस्थेनापि ग्रहणानुगुण्यतस्तु एव........................................ व्याख्या ..................... .......... ... स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे एवं-सर्षपयष्टिदृष्टान्तेन योगिभिरपि-निरावरणैर्न ते, प्रक्रमात् सर्षपकल्पाः परमाणवो विविक्ता एव गृह्यन्ते । एतदाशङ्कयाह-न क्वचिद् ग्रहणाद् विविक्तानाम् । कथमित्याह-विविक्तानामपि भावात्, प्रक्रमात् परमाणूनाम् । कथं भाव इत्याह-पुद्गलास्तिकायवैचित्र्यात् कारणात् । वैचित्र्यं च वचनप्रामाण्याद्धेतोः । वचनमाह तथा चार्षमित्यादिना "खंधा खंधदेसा खंधप्पदेसा परमाणुपोग्गला" इति । अत्र स्कन्धा विशिष्टैकपरिणामपरिणताः । स्कन्धदेशास्तु व्यादिविभागाः । स्कन्धप्रदेशास्तत्स्था एव परमाणवः । परमाणुपुद्गलाः प्रत्येकपरमाणुपरिणता इति । अतो ये विविक्ताः परमाणु ............... मनेतिरश्मि .. - યોગી દ્વારા છૂટા છવાયા પરમાણુઓનું ગ્રહણ (૩૬) પૂર્વપક્ષઃ સર્ષાયષ્ટિના દષ્ટાંતથી તો, નિરાવરણજ્ઞાની યોગીઓ દ્વારા તો સ્કંધ સાથેના પરમાણુઓનો જ (લાકડી સાથેનાં સરસવોનો જ) બોધ થશે... છૂટા છવાયા સરસવ જેવા પરમાણુઓનો नही... સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે કોઈક અપેક્ષાએ છુટા છવાયા જુદા જુદા પરમાણુઓનું ગ્રહણ પણ સંગત જ છે... શું નિર્મલનેત્રવાળો વ્યક્તિ, વિખરાયેલા સરસવોને નથી જોતો? પ્રશ્ન: પણ એ રીતે છૂટા છવાયા પરમાણુઓ હોઈ શકે ? ઉત્તરઃ હા, કારણ કે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વિચિત્રરૂપ છે, એટલે એના પુદ્ગલો સ્કંધરૂપ પણ હોય અને છૂટા છવાયા પરમાણુરૂપ પણ હોય... આ જ વાત પ્રજ્ઞાપનાસૂત્રમાં કહી છે – પુદ્ગલાસ્તિકાય ચાર પ્રકારે છે (૧) સ્કંધ – ઘટાદિરૂપે કોઈ એક વિશિષ્ટ પરિણામને પામેલા पुदालो, (२) २५द्देश धनी साथे हो।येता दय-त्र्य पालो, (3) प्रदेश धनी साथे येदा ५२।१३५ पुगतो, मने (४) ५२भा- छुटा छाया प्रत्ये३पे (स्वतंत्र - मे४३५) २डेसा पुगलो...” (५० ५६ १, सू. ४) (૩૭) આ પ્રમાણે લાકડીથી બહાર રહેલા સરસવોની જેમ, પરમાણુપુદ્ગલો પણ તથા १. छाया-स्कन्धाः स्कन्धदेशाः स्कन्धप्रदेशाः परमाणुपुद्गलाः । २. 'ग्रहणानुगण्यतेस्तु' इति क-पाठः । ३. 'खंधपदेसा' इति ङ-पाठः । ४. छाया-स्कन्धाः स्कन्धदेशाः स्कन्धप्रदेशा: परमाणुपुद्गलाः । ५. 'परिमाणु०' इति क-पाठः। For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता मुपन्यास इति । एवं च 'अग्राह्या इत्यपि किं प्रमाणमिति चेत्', इत्येतदाशय यदुक्तम्ननु तद्युक्त्ययोगः इत्येतदपि तुच्छमेव द्रष्टव्यम्, तद्युक्त्ययोगासिद्धेः । (३८) आहे'परमाणवो हि मूर्त्ता इष्यन्ते । मूर्त्तत्वे च सत्यवश्यं दिग्भागभेदेन भाव्यम् । सति चास्मिन् ................... व्याख्या .............. पुद्गलास्ते गृह्यन्ते, अधिकृतक्वचिद्ग्रहणे । कुत इत्याह-तथास्वभावत्वात् तेषां-परमाणुपुद्गलानां प्रत्येकसर्षपवत् यष्टिबाह्या इति निदर्शनम् । स्थूलाकारस्य स्कन्धपरिणामरूपस्य छद्मस्थेनापि-प्रमात्रा ग्रहणानुगुण्यतः पुनः कारणात् । एवमुपन्यासः स्कन्धाः स्कन्धदेशा इत्यादिरूपसूत्र इति । एवं चाग्राह्या इत्यपि किं प्रमाणम् ? इति चेत्, एतदाशङ्कय यदुक्तं पूर्वपक्षग्रन्थै-'ननु तद्युक्त्ययोगः' इत्येतदपि तुच्छमेव-असारमेव द्रष्टव्यम् । कुत इत्याहतद्युक्त्ययोगासिद्धेः, तेषां-परमाणूनां युक्त्ययोगासिद्धेरिति । आह-परमाणवो यस्मान्मूर्त्ता इष्यन्ते । मूर्त्तत्वे च सति तेषां किमित्याह-अवश्यं दिग्भागभेदेन भवितव्यम् । ततः किमि ...* मनेतिरश्मि સ્વભાવથી વિવિક્તરૂપે (સ્કંધથી જુદા રૂપે) રહેલા છે... એટલે તેવા વિવિક્ત પરમાણુઓનું ગ્રહણ योगामी द्वा२। संगत ४ छे... प्रश्न : प्रशापना सूत्रमा (१) २४५, (२) स्टे श... मेवो भभ दीपो? | (१) ५२मा, (२) प्रश... मेवो भन सेवाय ? ઉત્તરઃ જુઓ ભાઈ ! પરમાણુઓનું ગ્રહણ તો માત્ર યોગીઓને જ થાય છે. જયારે અંધારિરૂપ સ્થૂલાકારનું ગ્રહણ તો છબસ્થોને પણ થાય છે. એટલે એ અનુસારે જ સૌ પ્રથમ સ્કંધરૂપ સ્થૂલાકારનો ઉપન્યાસ કર્યો અને ત્યાર બાદ સ્કંધદેશારિરૂપ આકારોનો ઉપન્યાસ કર્યો... - પરમાણુ વિશે યુનિઅયોગનો નિરાસ - ઉપરોક્ત પરમાણુઓની નિબંધસિદ્ધિ હોવાથી, પૂર્વપક્ષમાં તમે “પરમાણુઓ યોગીથી ગ્રાહ્ય नथी सभा ५९॥ शुं प्रभा ?" - ओवी आशं उपारीने ४ युं तुं - "५२५२ तो ५२मामी વિશે યુક્તિઓ જ ઘટતી નથી” - તે કથન પણ તુચ્છરૂપ જાણવું, કારણ કે પરમાણુઓ વિશે યુક્તિ भयोग सिद्ध ४ नथी. (अर्थात् ५२मामो युस्तियुत ४ छ...) (3८) पूर्वपक्षी : हुमो - "५२भाशुभो ५२५२ तमने भूत त13 5ष्ट छ,ने भूत तरी માનવામાં તો જુદી જુદી દિશાને આશ્રયીને, તેનું જુદા જુદારૂપે અસ્તિત્વ માનવું પડશે. प्रश्न : मेj (हामेह) भानी समे तो? १. ८५७तमे पृष्ठे। २. ८५८तमे पृष्ठे। ३. 'बाह्यसर्षपवत्' इति भाति । ४. 'रूपस्तत्र' इति ङ-पाठः। ५. ८५७तमे पृष्ठे । ६. 'युक्त्यायोगा०' इति क-पाठः । For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ८९१ (पञ्चमः सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कुतस्ते' इत्यादिना तद्युक्त्ययोग उक्तः । सत्यमुक्तः, अयुक्तस्तूक्तः, मूर्त्तत्वादेवाणुनामुक्तदोषाभावात्, तत्त्वतोऽभ्युपगतत्वात्, अन्यथा मूर्त्तत्वायोगादभ्युपगमानां चादोषत्वादिति । न युक्तिबाधिता अप्यभ्युपगमा इष्टसिद्ध्यर्थम्, अतिप्रसङ्गात्, सर्वसिद्ध्यापत्तेः, तन्मात्रनिबन्धनत्वात्, असमञ्जस व्याख्या .... - अनेकान्तजयपताका त्याह-सति चास्मिन्-दिग्भागभेदे सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कारणात् कुतस्ते-परमाणव इत्यादिना ग्रन्थेन तद्युक्त्ययोगः- परमाणुयुक्त्ययोग उक्तः । एतदाशङ्कयाहसत्यमुक्तः-नौत्रान्यथात्वम्; अयुक्तस्तूक्तः, अघटमान इत्यर्थः । कुत इत्याह-मूर्त्तत्वादेव कारणादणूनामुक्तदोषाभावात् । अभावश्च तत्त्वतोऽभ्युपगतत्वात् सावयवत्वादीनाम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा सावयवत्वाद्यभावे मूर्त्तत्वायोगादभ्युपगमानां चादोषत्वात् । न ह्यभ्युपगमा एव बाधायै भवन्ति इति आह-न युक्तिबाधिता अप्यभ्युपगमाः । किमित्याहइष्टसिद्ध्यर्थं भवन्ति । कुत इत्याह- अतिप्रसङ्गात्-अतिप्रसङ्गेन सर्वसिद्ध्यापत्तेः । आपत्तिश्च तन्मात्रनिबन्धनत्वात्, इष्टसिद्धेरित्यर्थः । एवमसमञ्जसत्वापत्तेः 'न युक्तिबाधिता अपि' इत्यादि अनेडांतरश्मि * ઉત્તર ઃ તો સાવયવત્વ - મહત્ત્વ એકાનેકત્વરૂપ વિચારો ઘટી શકશે નહીં... એટલે પછી તે ૫૨માણુઓનું અસ્તિત્વ શી રીતે મનાય ?” – એ બધા કથનથી, અમે પરમાણુઓ વિશે યુક્તિઅયોગ કહી જ ગયા છીએ ને ? સ્યાદ્વાદી ઃ તમે કહી ગયા એ વાત સાચી, પણ તમે બધું અયુક્ત કહ્યું છે, કારણ કે ખરેખર તો પરમાણુઓ મૂર્ત હોવાથી જ, ઉપરોક્ત એકે દોષ રહેતો નથી... પ્રશ્ન : પણ મૂર્ત માનવામાં, શું સાવયવત્વાદિ દોષ નહીં આવે ? ઉત્તર : ના, કારણ કે પરમાણુઓનું સાવયવત્વાદિ તો અમે માનીએ જ છીએ. બાકી સાવયવત્વાદિ ન માનવામાં તો તે પરમાણુઓની મૂર્તતા જ સંગત નહીં થાય... આમ, જ્યારે અમે સાવયવત્વાદિ માનતાં જ હોઈએ, ત્યારે તમે કરેલું સાવયવત્વાદિનું આપાદાન દોષરૂપ ન ગણાય, કારણ કે અભ્યપગમો જ બાધા માટે ન બને... પૂર્વપક્ષ : પણ એક વાત સમજી રાખો, કે જે અભ્યપગમ યુક્તિબાધિત હોય, તે અભ્યપગમો ઇષ્ટસિદ્ધિ માટે બની શકે નહીં. બાકી જો તેઓને પણ ઇષ્ટસિદ્ધિકા૨ક મનાય, તો તો અતિપ્રસંગ એ भावशे, } ब्रह्माद्वैत, शब्दाद्वैत, शून्यवाह, ईश्वरर्तृत्ववाह, ईटस्थनित्यवाह... आा जधा सभ्युपगमो પણ ઇષ્ટસિદ્ધિકારક બનતાં, તે બધાની સિદ્ધિ થઈ જશે ! કારણ કે તમે તો અલ્યુપગમ માત્રથી જ ईष्टसिद्धि मानो छो.. १. 'इत्यादिना यावद्युक्त्य०' इति क- पाठः । २. द्रष्टव्ये ८५८तमे पृष्ठे । ३. 'नान्यथा०' इति क- पाठः । ४. 'प्रसङ्गे च सर्व०' इति ङ-पाठ: । For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ...... ...... ૩ધિવર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता त्वापत्तेरिति । (३९) नैतदेवम्, अधिकृताभ्युपगमस्य युक्तिबाधितत्वासिद्धेः । तथाहिपरमाणवो मूर्ताः, अत एव द्रव्यसन्तस्तथासतां च नियमात् क्वचिदवस्थानम्, अवस्थाने चावश्यं दिग्भागभेदः, द्रव्यसतः सर्वत्र विच्छेदात्, अन्यथाऽवस्थानाभावात् । (४०) - વ્યારહ્યા છે . योजनीयमिति । एतदाशङ्कयाह-नैतदेवं यदुक्तं परेण । कुत इत्याह-अधिकृताभ्युपगमस्यप्रस्तुतपरमाणुगोचरस्य युक्तिबाधितत्वासिद्धेः । असिद्धिमेवाह तथाहीत्यादिना। तथाहिपरमाणवो मूर्ताः-रूपादिमन्तः; अत एव-मूर्त्तत्वादेव द्रव्यसन्तः-परमार्थसन्तो वर्तन्ते । तथासतां च द्रव्यसत्त्वेन नियमात् क्वचिदवस्थानम् अवस्थाने चावश्यं दिग्भागभेदः । किमत्र युक्तिबाधितत्वम् ? कुत इत्याह-द्रव्यसतः सर्वत्र विच्छेदात् कारणात् । इत्थं चैतदङ्गी ... અનેકાંતરશ્મિ .. અને એ રીતે તો, શૂન્યવાદાદિની પણ સિદ્ધિ થઈ જતાં બધી જ વ્યવસ્થાઓ અસમંજસ થશે! એટલે યુક્તિબાધિત અભ્યપગમો ઇષ્ટસિદ્ધિકારક માની શકાય નહીં... (૩૯) સ્યાદ્વાદીઃ તમારી વાત એકદમ સાચી છે, પણ એ વાત અમારા વિશે અયુક્ત ઠરે છે, કારણ કે અમારો (મૂર્ત પરમાણુઓને સાવયવત્વાદિ માનવારૂપ) અભ્યપગમ યુક્તિબાધિત રૂપે સિદ્ધ નથી. - પરમાણુઓની સાવયવત્વાદિસાધક સચોટ યુક્તિઓ : પ્રશ્ન : તો શું તમારી બધી વાતો યુક્તિયુક્ત છે? ઉત્તરઃ હા, જુઓ ને રૂપ-રસાદિવાળા પરમાણુઓ મૂર્ત છે, રૂપાદિયુક્ત છે અને મૂર્ત હોવાથી જ, તેઓ પારમાર્થિકરૂપે સત્ છે... હવે આવા સત્ પરમાણુઓનું નિયમાં કોઈક ઠેકાણે તો અવસ્થાન (=રહેઠાણ) માનવું જ પડશે કારણ કે સીધી વાત છે કે, તે સત્ વસ્તુ ક્યાંક તો હોવાની જ.) એ રીતે જો તેનું ક્યાંક અવસ્થાન માનશો, તો તો અવશ્ય દિગ્ગાગભેદ (=જુદી જુદી દિશાને આશ્રયીને તે પરમાણુઓનાં જુદા જુદા અંશો) માનવો જ પડશે, એમાં યુક્તિબાધિત શું છે? કાંઈ નથી, કારણ કે પરમાર્થસત્ એવા અસર્વગત પદાર્થનો બધી જ દિશાઓમાં વિચ્છેદ (પર્યત=છેડાનો સ્પર્શ) હોય જ છે. ભાવ એ કે, તે પરમાણુ જ્યાં રહેશે, ત્યાં તો તેનું અસ્તિત્વ છે જ, પણ તે સિવાય તેની આજુબાજુ, ઉપર-નીચે આદિ બધી જ દિશાઓમાં તેના પર્યતભાગનો સ્પર્શ પણ માનવો જ જોઈએ - જો આવું ન માનવામાં આવે, તો તે પરમાણુનું અવસ્થાન (=રહેઠાણ) જ નહીં ઘટે, કારણ કે પરમાર્થસત્ • વિવUTY .. 18. द्रव्यसत: सर्वत्र विच्छेदात् कारणादिति । परमार्थसतोऽसर्वगतस्य पदार्थस्य सर्वासु दिक्षु विच्छेदेन पर्यन्तलक्षणेन भाव्यमित्यर्थः ।। For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (पञ्चमः ............. ............. स्वात्मन्येवस्थानमिति चेत्, न तत्रापि न सर्वत्र विच्छेदः। यदि नामैवं ततः किमिति चेत्, हन्त तत्तदिग्भागभेदसिद्धिः । का पुनरत्र भावनेति चेत्, पूर्वादिप्रदेशेषु तदभावः, नैतदप्रदेशेषु भाव्यत इति चेत्, तद्भावे समाधीयतां चेतः, नैवं सति स निरवयव एव । . व्याख्या - कर्तव्यम्, अन्यथा अवस्थानाभावात् संतोऽसर्वगतस्य सर्वत्र विच्छेदमन्तरेण कथमवस्थानमिति परिभावनीयम् । स्वात्मन्येवावस्थानमिति चेत्, एकान्तनिरंशपरमाणुवादिमतमेतत् । एतदाशङ्कयाह-न तत्रापि-स्वात्मन्यवस्थाने न सर्वत्र विच्छेदः, किन्तु विच्छेद एव । यदि नामैवं-सर्वत्र विच्छेदः, ततः किम् ? इति चेत्, एतदाशङ्कयाह-हन्त दिग्भागभेदसिद्धिः । का पुनरत्र-दिग्भागभेदसिद्धौ भावना ? इति चेत्, एतदाशङ्कयाह-पूर्वादिप्रदेशेषु वास्तवेषु तदभावः, प्रक्रमादण्वभावः । नैतदित्यनन्तरोक्तं अप्रदेशेषु अणुषु भाव्यते । इति चेत्, અનેકાંતરશ્મિ . અસર્વગત પદાર્થનું, બીજી બધી દિશાઓમાં પોતાના પર્યતભાગના સ્પર્શ વિના શી રીતે અવસ્થાન थईश ? ... मे मधी मानतो वियावी... (४०) वैशेषि : अरे हैन ! ५२माशुमो तो ते निरवयव छ, तो तेने तमे सावयव માનવાનો પ્રયાસ કેમ કરો છો? તેનો દિભાગભેદ છે જ નહીં, તેનું તો માત્ર પોતાના સ્વરૂપમાં જ भवस्थान छ, मे सिवाय बी यांय नही... સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ, સ્વરૂપમાં જ ભલે તેનું અવસ્થાન હોય, તો પણ તેનો બધી દિશામાં વિચ્છેદ નથી, એવું નથી... અર્થાત્ તે બધી દિશાઓમાં પોતાના છેડાના પર્યત અવયવના) સ્પર્શથી २यो ४ छ... प्रश्न : मारीत तेनो सर्वत्र (=धी ४ हिशामi) विच्छे (=पोतानाछेथी स्पश) डोय તો શું થયું? उत्तर : तो तो हिभागमे ४ सिद्धि थयो... પ્રશ્નઃ કઈ રીતે તેની સિદ્ધિ થાય – એ ભાવના અમને બતાવશો? ઉત્તર : જુઓ ને મધ્યપ્રદેશમાં પરમાણુ પરિપૂર્ણરૂપે રહે છે અને તે જ પરમાણુ, બહાર રહેલી ........... विवरणम् .......... ............. 19. सतोऽसर्वगतस्येति । सत:-परमार्थतो विद्यमानस्यासर्वगतस्य-प्रतिनियतदेशव्यापिन:, न त्वाकाशवत् सर्वगतस्य ।। 20. प्रक्रमादण्वभाव इति । अयमत्राभिप्राय:-मध्यप्रदेशे वर्तते परिपूर्णः परमाणुः; तदहिवर्तिषु १. 'तद्दिग्भाग०' इति क-पाठः । २. 'नैतत् पूर्वादिप्रदेशेषु तदभाव(?)त्यन्यतरोक्तं अत्र प्रदेशेष्वणुषु भावः इति' इति ङ-पाठः। For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८९४ (४१) भवतु नामैवं ततः किम् ? कथं नु तत् परमाणुत्वम् ? ननु तदल्पतराभावेन, कथं ततो नास्त्यपरः ? सर्वाल्पस्य विवक्षितत्वात्, (४२) कथं तथादिग्भागभेदेन तत् ? વ્યારા एतदाशङ्कयाह-तद्भावे-भावनाभावे-समाधीयतां चेतः, नैवं सति सः-अणुर्निरवयव एव । एतदाशङ्कयाह-भवतु नामैवं न निरवयव एव । ततः किम् ? अत्राह-कथं नु तत् परमाणुत्वं अनिरवयवत्वेन ? एतदाशङ्कयाह-ननु तदल्पतराभावेन तत् परमाणुत्वम् । आह-कथं ततःअधिकृतादणोर्नास्त्यपरः ? एतदाशङ्याह-सर्वाल्पस्य विवक्षितत्वान्नास्त्यपर इति । आह - અનેકાંતરશ્મિ પૂર્વ-પશ્ચિમાદિ દિશાઓમાં (તદ્માવ=) પરિપૂર્ણરૂપે નથી રહેતો, પણ સ્પર્શમાત્રથી તો રહે જ છે અને આ રીતે જો જુદી જુદી દિશાને જુદા જુદા અવયવથી સ્પર્શશે, તો તો તેનો અવશ્ય દિભાગભેદ સિદ્ધ થશે. આશય એ કે, પરમાણુ જે આકાશપ્રદેશમાં અવગાહીને રહ્યો છે, તે આકાશપ્રદેશને પરિપૂર્ણરૂપે વ્યાપ્ત કરે છે અને તે સિવાયના પૂર્વ-પશ્ચિમાદિ પ્રદેશોને જુદા જુદા અવયવોથી સ્પર્શીને રહે છે... એ રીતે તો પરમાણુની સાવયવતા વ્યક્ત જ છે... વૈશેષિક પણ પરમાણુઓ તો નિષ્ણદેશી=નિરવયવ છે, તો તેનું જુદા જુદા અવયવોથી પૂર્વાદિ દિશામાં સ્પર્શ... એ બધું કથન શી રીતે મનાય? સ્યાદ્વાદી : અરે ! પરમાણુને સાવયવ માની, અમે કહેલી ભાવનામાં તમારા મનનું સમાધાન કરી લો – એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે.. વૈશેષિક : પણ તેમ માનવામાં, પરમાણુ નિરવયવ જ નહીં રહે.. (૪૧) સ્યાદ્વાદી : નિરવયવ જ ન રહે તો વાંધો શું? વૈશેષિક : વાંધો એ જ કે, નિરવયવ ન હોવામાં તેને “પરમાણુ' શી રીતે માની શકાય? સ્યાદ્વાદીઃ જુઓ, તેનાથી બીજું કોઈ નાનું દ્રવ્ય છે જ નહીં, એટલે જ તેનો “પરમાણુ' તરીકે ઉલ્લેખ કરાય છે... વૈશેષિક: પણ તેનાથી બીજું કોઈ નાનું દ્રવ્ય નથી, એવું શી રીતે જણાય ? સ્યાદ્વાદીઃ કારણ કે બધાથી નાનામાં નાના દ્રવ્યની જ અમે પરમાણુ તરીકે વિવક્ષા કરી છે.. એટલે સ્પષ્ટ વાત છે કે, તેનાથી કોઈ નાનું દ્રવ્ય હોવાનું જ નથી.. • વિવરમ્ प्राच्यादिप्रदेशेषु पुनर्न वर्तते परिपूर्ण: । किं तर्हि ? स्पर्शमात्रेणैव । ततो दिग्भागभेदसिद्धिरिति । कोऽर्थ: ? यत्राकाशप्रदेशे स्वयमवगाढस्तं परिपूर्णमाक्रामति पूर्वादिप्रदेशांस्तत्र परिपूर्णान् स्पृशतीति व्यक्तैव सावयવતાડનો: || ૨. ‘થે તત' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ८९५ अनेकान्तजयपताका (પગ્નમ: द्रव्यतोऽशक्यभेदतया सत्त्वावस्थानाभ्यां च तत्रापि दिग्भागभेदात्, तस्यापि तद्धर्मत्वात्, - ચીરહ્યાં . कथं तथादिग्भागभेदेन-पूर्वादिभेदेन तत्-सर्वाल्पत्वम् ? एतदाशङ्कयाह-द्रव्यतोऽशक्यभेदतया कारणेन तत् सर्वाल्पत्वं सत्त्वावस्थानाभ्यां च कारणाभ्यां तत्रापि-द्रव्यतोऽशक्यभेदे दिग्भागभेदात् कारणात् कथञ्चिदमीषां सावयवत्वादिसिद्धिरिति सम्बन्धः । कुत इत्याह - અનેકાંતરશ્મિ .. વૈશેષિક : પણ જો તેનો દિભાગભેદ માનશો, તો તે સર્વાલ્પ તરીકે શી રીતે સંગત થશે? ભાવ એ કે, તે પરમાણુના જુદી જુદી દિશાને સ્પર્શીને રહેલા જુદા જુદા ટુકડાઓ તો તેના કરતાં પણ નાના જ સાબિત થવાના... તો પછી તે પરમાણુ જ બધાથી નાના તરીકે શી રીતે સિદ્ધ થાય ? સ્યાદ્વાદી દ્રવ્યથી તે પરમાણુનો ભેદ કરવો બિલકુલ શક્ય નથી, અર્થાત્ તે પરમાણુના ટુકડા કરી તેના બીજા નાના નાના ટુકડાઓ થવા બિલકુલ સંભવિત નથી. એટલે જ અમે પરમાણુને “સર્વાલ્પ' તરીકે કહીએ છીએ. (હા, જુદી જુદી દિશાને સ્પર્શીને રહેલા ટુકડાઓ છે, પણ તે તો તે પરમાણુના જ અવયવરૂપ છે, તેનાથી જુદા કોઈ નાના દ્રવ્યો રૂપ નહીં... એટલે સર્વાલ્પ તરીકે તો પરમાણુ જ સિદ્ધ થશે...) (૪૨) વૈશેષિક : જો એ રીતે તે પરમાણુનો ભેદ શક્ય જ ન હોય, તો તેનો દિભાગભેદ (જુદી જુદી દિશાને આશ્રયીને ભેદ) શી રીતે સંગત બને? સ્યાદ્વાદીઃ તેનો દિભાગભેદ સિદ્ધ કરવા, અમારી પાસે બે સચોટ હેતુ છે : (૧) સત્ત્વ, અને (૨) અવસ્થાન... આ બે હેતુથી અમે દિભાગભેદની સિદ્ધિ કરીએ છીએ. તે આ પ્રમાણે જે પદાર્થ (૧) સ=વિદ્યમાન, અને (૨) અવસ્થિત હોય, તે પદાર્થ કોઈ પણ ઠેકાણે દિભાગભેદથી જ (જુદી જુદી દિશામાં જુદા જુદા ભાગથી જ) રહેવાનો.. જેમ કે ઘડો... પરમાણુ પણ વિદ્યમાન અને અવસ્થિત છે, એટલે તે પણ દિભાગભેદથી જ હોવાનો - આ રીતે તેનો દિભાગભેદ સિદ્ધ થાય છે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે - परमाणुः, दिग्भागभेदवान्, सत्त्वात् अवस्थितत्वाच्च, घटवत् । ............. વિવરમ્ ..................... 21. द्रव्यतोऽशक्यभेदतया कारणेन तत् सर्वाल्पत्वमिति । परमाणुद्रव्यं यतो द्विधा कर्तुं न पार्यते, तत: सर्वाल्पमुच्यत इत्यर्थः ।। 22. सत्त्वावस्थानाभ्यां च कारणाभ्यामिति । दिग्भागभेदे साध्ये एतद्धेतुद्वयमुपन्यस्तं सत्त्वमवस्थानं च । ततोऽयमर्थ:-यत् सत्-विद्यमानमवस्थितं च तत् क्वापि तत्र दिग्भागभेदेन भवितव्यं, यथा घटादेः । सन्तोऽवस्थिताश्च परमाणवस्तस्मादमीषामप्यस्ति दिग्भागभेद: । तत्सद्भावे च सावयवत्वसिद्धिरनिवारणीતિ ||. ૨. “HિTTબાવશેઃ' રૂતિ વી-પ8:, ઘ-પાવતુ ‘મિનવમેઃ' ત | For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८९६ –0 अतद्धर्मत्वे तत्तदभावप्रसङ्गात् (४३) तदभावे च सत्त्वाद्ययोगात् कथञ्चिदमीषां सावयवत्वादिसिद्धिः, द्रव्यतो निरंशादित्वेऽपि पर्यायतः सांशादित्वात् । न चैतदनार्षम्"एंगपएसोगाढं सत्तपएसा य से फुसण" त्ति मुनीन्द्रवचनश्रवणात् ।(४४) इतश्चैतदेवं तस्यापि-दिग्भागभेदस्य तद्धर्मत्वात्, प्रक्रमादणुधर्मत्वात् । अतद्धर्मत्वे सति तस्मिन्-अणौ तदभावप्रसङ्गात्-दिग्भागभेदाभावप्रसङ्गात् तदभावे च-यथोदितदिग्भागभेदाभावे च सत्त्वाद्ययोगात् कारणात् कथञ्चित्-केनचित् पर्यायप्रकारेण अमीषाम्-अणूनां सावयवत्वादिसिद्धिः, सावयवत्वैकत्वादिसिद्धिरित्यर्थः । कुत इत्याह-द्रव्यतो निरंशादित्वेऽपि सति अशक्यभेदतया पर्यायतः सांशादित्वात् कारणात् । न चैतत्-सांशत्वमनार्षम्-अनागमिकम्-"एंगपदेसोगाढं - અનેકાંતરશ્મિ . અને આ રીતે, દિભાગભેદ હોવામાં તો તેની સાવયવતા પણ અવશ્ય સિદ્ધ થશે... પ્રશ્ન: દિભાગભેદથી પરમાણુની સાવયવતા સિદ્ધ થાય – એ વાત જરા બરાબર સમજાવો. ઉત્તર : જુઓ ને પરમાણુનો જુદી જુદી દિશાને આશ્રયીને ભેદ થાય છે, અર્થાત્ જુદા જુદા ભાગો પડે છે. આ દિભાગભેદ પણ ખરેખર તો પરમાણુનો જ ધર્મ છે... જો તેને પરમાણુનો ધર્મ ન માનો, તો તે પરમાણમાં દિભાગભેદના અભાવનો પ્રસંગ આવશે ! (સ્પષ્ટ વાત છે કે, ઘટમાં પટGધર્મ ન હોય તો તેમાં પટવનો અભાવ જ માનવો પડે...) (૪૩) પ્રશ્ન : પરમાણુમાં દિભાગભેદનો અભાવ થાય તો વાંધો શું? ઉત્તર : અરે ! તો તો તે પરમાણુનું પૂર્વોક્ત રીતે સત્ત્વ કે અવસ્થાન કશું ઘટી શકશે નહીં.. એટલે સત્ત્વ અવસ્થાન ઘટાડવા, તેનો દિગ્માગભેદ માનવો જ રહ્યો... અને દિગ્માગભેદ થવાથી તો તેઓની કથંચિત્ સાવયવતાદિ પણ અવશ્ય સિદ્ધ થશે... તેની સાવયવતા સિદ્ધ કરવાનું સચોટ કારણ એ જ કે, પરમાણુ (૧) દ્રવ્યથી નિરંશ=નિરવયવ રૂપ છે, કારણ કે તેના ટુકડા થવા બિલકુલ શક્ય નથી, અને (૨) પર્યાયથી સાંશ=સાવયવ રૂપ છે, કારણ કે દિભાગભેદરૂપ ધર્મથી=પર્યાયથી તેના જુદા જુદા ભાગો પડે છે - આમ, પર્યાયની દૃષ્ટિએ, પરમાણુની સાવયવતા અવશ્ય સિદ્ધ થશે... પ્રશ્ન : પણ આ રીતે, પરમાણુને સાંશ=સાવયવ માનવું શું આગમથી વિરુદ્ધ નથી ? ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે તેવું સર્વજ્ઞનું વચન પણ છે જ.. જુઓ આ રહ્યા સાંશતાસાધક સર્વજ્ઞના શબ્દો – “પરમાણુ દ્રવ્ય એકપ્રદેશમાં અવગાહીને (=વ્યાપીને) રહેલો છે અને તેની સ્પર્શના સાત - ૨. ‘નિરંશāsfપ' રૂતિ -પ8: ૨. છાયા-પ્રવેશવાર્દ સમાવેશ ૪ તલ્સ પર્શનેનિા રૂ. ‘નિરંશત્વત્વેિ ' इति हु-पाठः । ४. छायार्थं द्रष्टव्यं द्वितीयं टिप्पणकम् । For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ८९७ अनेकान्तजयपताका (પશ્ચમ: तेषामेव रूपाद्यात्मकत्वात्, अतदात्मकत्वेऽरूपादित्वेनासत्त्वप्रसङ्गात् । किं हि तत् मूर्त सद् यद् रूपादि न भवति ? तदाधार इति चेत्, कोऽसावतदात्मकः ? किं वाऽपतन ..... . सत्तपदेसा य से फुसण" त्ति मुनीन्द्रवचनश्रवणात् । एकप्रदेशावगाढं परमाणुद्रव्यं सप्तप्रदेशा च तस्य स्पर्शना सहावगाढप्रदेशेन, षदिक्स्थप्रदेशस्पर्शनात् । एवम्भूतमुनीन्द्रवचनश्रवणादिति । इतश्चैतदेवमित्यभ्युच्चयमाह-तेषामेव-परमाणूनां रूपाद्यात्मकत्वात्, अतदात्मकत्वेअरूपाद्यात्मकत्वे अरूपादित्वेन हेतुना असत्त्वप्रसङ्गात् तेषाम् । एतद्भावनायाह-किं हि तत् मूर्तं सद् यद् रूपादि न भवति ? तदाधार इति चेत्, रूपाद्याधारस्तदिति । एतदाशङ्कयाहकोऽसौ-आधारः अतदात्मकः-अरूपाद्यात्मकः ? किं वाऽपतनधर्माणाम्-अमूर्त्ततया જ અનેકાંતરશ્મિ . પ્રદેશવાળી છે, કારણ કે તે સત પ્રદેશોને સ્પર્શીને રહેલો છે.” આમ, સર્વજ્ઞવચનથી પણ, તેની દિગ્ગાગભેદવિધયા સાવયવતાદિની સિદ્ધિ થાય છે. એટલે તેને સાવયવાદિરૂપ માનવામાં કોઈ વિરોધ નથી.. હવે ગ્રંથકારશ્રી પરમાણુની સાવયવતા સિદ્ધ કરવા, બીજી એક સચોટ યુક્તિ બતાવી રહ્યા છે – પરમાણુની રૂપાદિ આત્મકતા - (૪૪) પરમાણુઓ સાવયવ હોવાનું બીજું કારણ એ કે, તે પરમાણુઓ રૂપ-રસાદિ અનેકરૂપ છે. જો તે પરમાણુઓને રૂપાદિ આત્મક ન માનો, તો તેઓ અરૂપાદિ સ્વરૂપ બનવાથી - તેઓને અસત્ માનવાનો પ્રસંગ આવશે ! એટલે પરમાણુઓને રૂપાદિ આત્મક માનવા જ રહ્યા... અહીં ભાવના આ પ્રમાણે – એવો કયો મૂર્ત પદાર્થ છે, કે જે રૂપાદિ આત્મક ન હોય? એટલે દરેક મૂર્ત પદાર્થોને રૂપાદિ આત્મક માનવા જ જોઈએ.. વૈશેષિક મૂર્તિ પદાર્થને રૂપાદિ આત્મક ન માનીએ, પણ રૂપાદિનો આધાર મની લઈએ તો? સ્યાદ્વાદી : અરે ! પણ એવો કયો આધારભૂત પદાર્થ છે? કે જે રૂપાદિઆત્મક ન હોય... ............ .... વિવરમ્ .................... 23. किं वाऽपतनधर्माणाममूर्त्ततया रूपादिनां तेनाधारेणेति । अत्रैवं वैशेषिकमतमवबुध्यते છે જે પ્રદેશમાં પોતે રહ્યો છે, તે પ્રદેશ + પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, ઉપર-નીચેના પ્રદેશો - એમ કુલ સાત પ્રદેશોમાં પરમાણુની સ્પર્શના સમજવી... વૈશેષિકો, રૂપાદિને ગુણ નામના એક અલગ પદાર્થ તરીકે માને છે અને સમવાય સંબંધથી તેના આધાર તરીકે મૂર્ત પદાર્થની કલ્પના કરે છે.... (તેઓના મતે મૂર્તિ પદાર્થ ગુણવાનું છે, ગુણમય નહીં.) ૨. “જિજ્ઞાતિન' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ८९८ -> धर्माणां तेन ? (४५) तद्द्रव्यमेवेति चेत्, किं तदरूपाद्यात्मकं यदतदाभया धिया गम्यते ? द्रव्यधीगम्यमिति चेत्, काऽसावरूपाद्याभा ? कथं वा मूर्त्त स्वतोऽरूपादि ? ♦વ્યાછા ફૂ रूपादीनां तेन-आधारेण ? तद्द्रव्यमेव इति चेत्-रूपादिसम्बन्धि द्रव्यमेवेति चेदाधारः । एतदाशङ्कयाह-किं तत्-द्रव्यमरूपाद्यात्मकं यदतदाभयाअरूपाद्याकारया धिया - बुद्ध्या ... અનેકાંતરશ્મિ ૨. (ભાવ એ કે, રૂપાદિ અનાત્મક એવા કોઈ આધારભૂત દ્રવ્યનું અસ્તિત્વ જ અસંગત છે.) બીજી વાત, તમારા મતે તો રૂપાદિ બધા ગુણો અમૂર્ત મનાય છે, કારણ કે “અસર્વગત એવા દ્રવ્યનું પરિમાણ તે મૂર્ત કહેવાય’’ – એ વચન પ્રમાણે તો, પરિમાણરૂપ ગુણવાન્ દ્રવ્ય જ મૂર્ત તરીકે ગણાય છે... હવે ગુણોને તો તમે નિર્ગુણ=ગુણરહિત માનો છો, તો પછી પરિમાણરૂપ ગુણ રૂપાદિ ગુણોમાં શી રીતે રહી શકે ? ફલતઃ પરિમાણરૂપ મૂર્ત્તત્વ તેઓમાં ન ઘટવાથી, તેઓને અમૂર્ત માનવા પડશે... એ રીતે જો તેઓ અમૂર્ત હશે, તો તો તેઓ અપતનધર્મી જ હોવાના... (કારણ કે મૂર્ત જ પતનશીલ છે) તો આવા રૂપાદિઓનો આધાર માનવાની જરૂર શી ? (આશય એ કે, જો કોઈ વસ્તુ પતનસ્વભાવી હોય, તો તેના પતનને અટકાવવા આધારની જરૂર પડે. પણ રૂપાદિ તો અપતનસ્વભાવી છે, તો તેને આધારની જરૂર શું ?) આ વિશે કહ્યું છે – “જળાદિ દ્રવ્યોના યથાતથા ગમનને અટકાવનાર ઘટાદિરૂપ આધાર હોઈ શકે, પણ જે ગુણ - સામાન્ય-કર્મ અગતિવાળા છે - અર્થાત્ કશે ગમન જ નથી કરતાં – તેઓના આધારો માનવાથી શું ?’’ (પ્રમાણવાર્તિક - ૧/૭૦) (૪૫) વૈશેષિક : રૂપાદિ સાથે સંબંધ પામનારા દ્રવ્યને જ, રૂપાદિના આધાર તરીકે માની લઈએ તો ? સ્યાદ્વાદી : જુઓ, પહેલા તો આધારદ્રવ્યની સ્પષ્ટતા કરો. તમે આધારદ્રવ્યને રૂપાદિ સાથે સંબંધ પામનારો કહો છો, રૂપાદિ આત્મક નહીં (એટલે કે દ્રવ્યને તો તમે અરૂપાદિ આત્મક જ માનો છો...) પણ શું એવું કોઈ અરૂપાદિ આત્મક દ્રવ્ય છે ? કે જે અરૂપાદિ આકારવાળી બુદ્ધિથી જણાતું * વિવરામ્ . येऽमी रूपादयो गुणास्ते सर्वेऽप्यमूर्त्ता एव, यतः 'असर्वगतद्रव्यपरिमाणं मूर्त्तिः' इति वचनान्मूर्त्तिः परिमाणलक्षणो गुण एव, अतः कथं रूपादिषु गुणेषु वर्तते, निर्गुणत्वाद् गुणानाम् ? ततोऽमूर्त्ततयाऽपतनधर्माणां सतां रूपादीनां किमाधारकल्पनया ? यदुक्तम् PP " स्यादाधारो जलादीनां गमनप्रतिबन्धकः । अगतीनां किमाधारैर्गुणसामान्यकर्मणाम् ? ||" इति ॥ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ८९९ अनेकान्तजयपताका (पञ्चमः (४६) मूर्त्तत्वयोगादिति चेत्, कथं मूर्त्तामूर्तयोर्योगः ? (४७) तत्स्वरूपानापत्तौ वा ... व्याख्या - गम्यते ? न किञ्चिदित्यर्थः । द्रव्यधीगम्यमिति चेत्, एतदाशङ्कयाह-काऽसौ-द्रव्यधीः अरूपाद्याकारा ? न काचिदिति भावः । कथं वा मूर्तं तत् स्वतः-आत्मना अरूपादि सत् ? मूर्त्तत्वयोगादिति चेन्मूर्तम् । एतदाशङ्कयाह-कथं मूर्त्तामूर्तयोः-द्रव्य-मूर्त्तत्वयोर्योगः ........ मनेतिरश्मि .. डोय... अर्थात् ५२५२ तो तेवू अ३५ मात्मद्रव्य ४ नथी... वैशेषि : ते २४३पासात्मद्रव्य, द्रव्या२ बुद्धिथी ४५॥य छे... अर्थात् 'इदं द्रव्यं सेवा सुद्धिथा. ४ तेवi द्रव्यन अस्तित्व ४९॥ ४शे... સ્યાદ્વાદીઃ અરે ! પણ રૂપાદિ આકારથી રહિત, શું કોઈ દ્રવ્યાકાર બુદ્ધિ હોય છે? ન જ હોય, 'इदं द्रव्यं' मेवी बुद्धिमा ५९॥ ३पाहि मार तो डोवानो ४... सा२ मे, मेवी ओ३५ આકારવાળી બુદ્ધિ જ નથી, કે જેનાથી અરૂપાદિઆત્મક પદાર્થનો બોધ થઈ શકે.. ત્રીજી વાત, જે પદાર્થ પોતે જ રૂપાદિઆત્મક ન હોય, તે પદાર્થ “મૂર્ત શી રીતે બને? ભાવ એ કે, લોકમાં તો રૂપાદિ ગુણોના સ્વભાવવાળા ઘટાદિ પદાર્થો જ મૂર્ત તરીકે જોવાય છે, તે સિવાયના આકાશાદિ પદાર્થો નહીં... તો પછી અરૂપાદિ આત્મક દ્રવ્યો શી રીતે મૂર્તિ બનશે? (૪૬) વૈશેષિકઃ જેમ દ્રવ્ય ગોત્વસામાન્યના યોગથી ગોરૂપ બને છે, તેમ દ્રવ્ય મૂર્તત્વના યોગથી भूर्त३५ ५९। जनशे ४... (भेटले तेना भूर्ततम ओ संहितानो सवाश नथी...) । સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે મૂર્ત અને અમૂર્તનો પરસ્પર સંબંધ થઈ શકે નહીં, તે આ પ્રમાણે - રૂપાદિનો આધારભૂત દ્રવ્ય સ્વરૂપથી તો અમૂર્ત જ છે અને મૂર્તિત્વ તે પરિમાણરૂપ હોઈ મૂર્તિ છે - તો આવી મૂર્વ – અમૂર્ત વસ્તુનો, પરસ્પર સંબંધ શી રીતે થઈ શકે ? .......विवरणम् ......... 24. कथं वा मूर्तं तत् स्वतः-आत्मना अरूपादि सदिति ? अस्यायमभिप्राय:-यदाधारभूतं द्रव्यं परिकल्प्यते परैः कथं तन्मूर्तं भवति, आत्मभूतरूपादिगुणाभावात् । लोके हि रूपादिगुणग्रामस्वभावा एव घटादयो मूर्त्ता दृश्यन्ते, न तु तद्व्यतिरिक्ता आकाशादय: । अथेत्थमाचक्षीथा:-मूर्त्तत्वयोगान्मूर्त्तमिष्यते अस्माभिर्द्रव्यं गोत्वयोगादिव गौरिति । एतदपि न, मूर्त्तामूर्तयोः परस्परं सम्बन्धाभावात् तथाहिरूपाद्याधारद्रव्यं स्वरूपेणामूर्त्त मूर्त्तत्वं तु मूर्त्तम, अत: कथमनयोर्द्धयोरपि सम्बन्ध: ? ।। अत्र चान्यदपि दूषणं समस्ति । यथा-मूर्त्तत्वं हि नाम सामान्यं । तच्चाऽमूर्तमेव, तथैवाभ्युपगमत्वात् । अत: कथं तद्योगाद् द्रव्यं मूर्तं भवेदिति । एतच्चातिसूक्ष्मेक्षिकाया अकारणान्न विवक्षितमेव सूत्रवृत्तिकाराभ्यामिति ।। ......... - एतच्चिह्नान्तर्गतपाठस्तु पूर्वमुद्रिते लुप्तः, किन्तु J-K-N-प्रतिषु प्राप्तोऽसौ पाठः । For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ .... अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९०० -ON तत्त्वम्, अतिप्रसङ्गात्, नभसोऽपि मूर्त्ततापत्तेः, भिन्नतद्धर्मयोगात् सर्वगतत्वादिति ॥ .... व्याख्या ...... सम्बन्धः? । तत्स्वरूपानापत्तौ वा-मूर्त्तत्वस्वरूपानापत्तौ वा द्रव्यस्यामूर्तस्य तत्त्वं-मूर्त्तत्वं? कथं च न स्यादित्याह-अतिप्रसङ्गात् । एनमेवाह-नभसोऽपि-आकाशस्यापि मूर्त्ततापत्तेः । आपत्तिश्च भिन्नतद्धर्मयोगाद् भिन्नेन-स्वरूपतस्तद्धर्मेण मूर्त्तत्त्वाख्येन योगात् । योगश्च सर्वगतत्वात् नभस इति । 'असर्वगतद्रव्यपरिमाणं मूर्तिः' इति यद्यप्येतन्न तद्गुण इष्यते तथापि गुण-गुणिनोर्थेदाविशेषादुक्तापत्तिरनिवार्येति भावनीयम् ।। ....... मनेतिरश्मि .. (અને પછી તો મૂર્તત્વના સંબંધ વિના, તે આધારદ્રવ્ય મૂર્તરૂપ શી રીતે સાબિત થશે?). (४७) वैशेषि: ते माघार द्रव्यने भूतस्प३५ न मानवामi, शुं तेनी - भूतत्वना योगथी - મૂર્તતા ન ઘટી શકે ? સ્યાદ્વાદીઃ ના, બિલકુલ નહીં, કારણ કે તેમ માનવામાં અતિપ્રસંગ એ આવશે કે, આકાશને પણ મૂર્ત માનવો પડશે, કારણ કે આકાશ તો સર્વગત હોવાથી, બધે જ તેનો સંબંધ છે... એટલે સ્વરૂપથી ભિન્ન એવા મૂર્તત્વ ધર્મ સાથે પણ તેનો સંબંધ હોવાનો જ... ફલતઃ મૂર્તત્વના યોગથી આકાશને પણ મૂર્ત માનવાનો પ્રસંગ આવશે જ... પ્રશ્નઃ પણ આકાશમાં મૂર્તત્વનો સંબંધ જ નથી. ઉત્તર : કેમ ન હોય? આકાશ સર્વગત હોવાથી, તેનો સર્વ વસ્તુ સાથે સંબંધ છે જ. પ્રશ્ન : પણ અમે અસર્વગતમાં જ મૂત્ર માનીએ છીએ. ઉત્તરઃ તેવું માની શકાય નહીં, કારણ કે જેમ અસર્વગતથી મૂર્તત્વ ભિન્ન છે, તેમ સર્વગતથી ५९... तेभ ओतावत नथी.... मेट बनेमा मानj ५3. એ રીતે તો તે એકાંતભિન્ન આકાશનો પણ ગુણ બનવાથી, આકાશને પણ મૂર્ત માનવાની मापत्ति भावशे... सा२ मे 3, द्रव्यने ३५हिसात्म न मानवामi, तेना भूर्तता ५९। संगत नथा... ... विवरणम् .. 25. असर्वगतद्रव्यपरिमाणं मूर्तिरिति यद्यप्येतन्न तद्गुण इष्यते तथापि गुण-गुणिनोर्भेदाविशेषादुक्तापत्तिरनिवार्येति भावनीयमिति । असर्वगतद्रव्यपरिमाणं मूर्तिरिति कृत्वा यद्यप्येतत्-मूर्तत्वं न तद्गुण:नैवाकाशगुण इष्यते, तथापि गुण-गुणिनो:-मूर्तत्वद्रव्याख्ययोर्भेदस्याविशेषात् कारणादुक्तस्य-आकाशस्यापि मूर्त्ततापत्तिरिति । एवं लक्षणस्यार्थस्यापत्तिरनिवार्या स्यात् । अयमत्र परमार्थ:-यद्यप्याकाशस्य सम्बन्धी गुणो नेष्यते मूर्त्तत्वं 'असर्वगतद्रव्यपरिमाणं मूर्तिः' इति वचनात्, तथापि यथाविवक्षितद्रव्यादेकान्तेन भिन्नमपि मूर्त्तत्वं तद्गुण इष्यते, एवं किमिति नाकाशस्यापि, भेदाविशेषादिति ? ॥ ............................... १. 'मूर्तत्वापत्तेः' इति ङ-पाठः। २. 'भावनीय असर्व०' इति च-पाठः। ३. 'भेदविशेषात्' इति क-पाठः । ४. 'पत्तेरिति' इति च-पाठः। ५. 'गुणोऽपेष्यते' इति क-पाठः । For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ९०१ अनेकान्तजयपताका (પગ્નમ: (४८) किञ्चास्यानेकगुणसम्बन्धस्वभावत्वे सति तदुपपत्तिः, अन्यथा अयोगात् । न चायमेक एव, उपाधिभेदाद् रूपादीनामनेकत्वात्, रूपसम्बन्धस्वभावस्यैव रसादिચહ્યા છે ___ दूषणान्तरमाह किञ्चेत्यादिना । अस्येति प्रक्रमादणोरनेकगुणसम्बन्धस्वभावत्वे सति रूपाद्यपेक्षया तदुपपत्तिः, प्रक्रमाद् रूपाद्यात्मकत्वोपपत्तिः । कुत इत्याह-अन्यथा-अतत्स्वभावत्वे सति अयोगात् । न चायम्-अनेकगुणसम्बन्धस्वभावः प्रक्रमात् तस्याणोरेक एव । कुत इत्याह-उपाधिभेदात् । एनमेवाह-रूपादीनामुपाधीनामनेकत्वात् रूपसम्बन्धस्वभाव............ .................. અનેકાંતરશ્મિ ........................... (અહીં બીજું પણ એક દૂષણ છે કે, મૂર્તત્વ તો સામાન્ય છે અને સામાન્યને વૈશેષિકો અમૂર્ત માને છે. તો આવા અમૂર્ત (મૂર્તત્વરૂપ) સામાન્યના યોગથી, દ્રવ્ય મૂર્તિ શી રીતે બની જાય? પણ આ દૂષણ અતિસૂક્ષ્મક્ષિકાનું કારણ ન હોવાથી, સૂત્રકાર-વૃત્તિકારે જણાવ્યું નથી. સીધી જણાઈ જતી વાત તો વિદ્વાનો સમજી જ જવાના...). (૪૮) ચોથી વાત, જો પરમાણુમાં (૧) રૂપસંબંધસ્વભાવ, (૨) રસસંબંધસ્વભાવ... એમ અનેક ગુણો સાથે સંબંધ થવાનો સ્વભાવ માનશો, તો જ તેની રૂપાદિ આત્મકતા સંગત થઈ શકે, બાકી જો આવો સ્વભાવ ન માનો, તો તેની રૂપાદિ આત્મકતા ઘટી શકે જ નૈહીં... હવે પરમાણુમાં રહેલ આ “અનેકગુણસંબંધસ્વભાવ” માત્ર એકરૂપ નથી, કારણ કે જુદી જુદી ઉપાધિના ભેદ તે અનેકરૂપ છે. તે આ રીતે - (૧) રૂપ, (૨) રસાદિ ઉપાધિઓ અનેક છે, એટલે તે ઉપાધિઓના કારણે પરમાણુમાં પણ (૧) રૂપગુણસંબંધસ્વભાવ, (૨) રસગુણસંબંધસ્વભાવ... એમ જુદા જુદા અનેકસ્વભાવો માનવા પડે... પ્રશ્ન : વૈશેષિકો તો અણુને રૂપાદિરૂપ માનતાં જ નથી, તો પછી અનેકગણ સાથે સંબંધ માનો તો જ તમારી રૂપાદિરૂપતા ઘટી શકશે – એવું કહેવાનું તાત્પર્ય શું? ઉત્તર : આ વાત અભ્યપગમવાદથી સમજવી, અર્થાત્ જો અણુને રસારિરૂપ અને એકરૂપ માનો અથવા રૂપરસાદિનો દ્રવ્યની સાથે સમવાયાદિ સંબંધ માનો, તો તે ઘટતો નથી, આખરે તો તાદાસ્ય-તાદ્રય (દ્રવ્યનું રૂપાદિરૂપત્ન) માનવું જ પડશે - એ વાત અધ્યાહારથી લેવી... એટલે હવે તેની રૂપાદિરૂપતા સંગત કરવા તેનો અનેકગણ સાથે સંબંધ થવાનો સ્વભાવ અનિવાર્ય છે... એ જ વાત આગળ કહે છે. (અથવા અમને લાગે છે કે, વ્યાખ્યામાં ‘તદુપત્તિ:, પ્રમાદ્રપદ્યાત્મવત્વોપત્તિઃ' એવો પાઠ હોવો જોઈએ... અથવા તો પાઠ ન હોવા છતાં તેનો અર્થ એવો હોવો જોઈએ. તેનો અર્થ આ પ્રમાણે કરાય - વૈશેષિકો રૂપાદિગુણોને દ્રવ્યથી જુદા માને છે, અર્થાત્ દ્રવ્ય (રૂપાદિસંબંધવાળો છે) રૂપાદિરૂપ નહીં, એવું માને છે, તો દ્રવ્યની અરૂપાદિરૂપતા સંગત કરવા, તમારે તેમાં રૂપાદિ અનેકગણનો સંબંધ માનવો જ રહ્યો.. (સંબંધ બે જુદી વસ્તુનો હોય, એટલે અનેક ગુણ સાથે સંબંધ માનો તો જ રૂપાદિ ગુણો અને દ્રવ્ય જુદા ફલિત થાય અને તો જ દ્રવ્યની અરૂપાદિરૂપતા ઉપપન્ન થાય, અન્યથા નહીં...) હવે વૈશેષિકો અનેકગુણ સાથે સંબંધ માને, તો દ્રવ્યની અનેકસ્વભાવતા જ સિદ્ધ થાય - એ વાત આગળ જણાવે છે...). ૨. પૂર્વમુદ્રિત તુ ‘પપ:' તિ પાઠ:, અa 1 D-પJિ:T. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता कार.) सम्बन्धस्वभावत्वे तदतत्त्वप्रसङ्गात्, (४९) अन्यथा रूपसम्बन्धस्वभावत्वविरोधात् एकान्तैकत्वेन अस्याचित्रत्वात्, चित्रत्वे चैकत्वायोगादिति, स्वभाववैचित्र्याद् रूपादि*.......................................... व्याख्या ......... स्यैवाणुगतस्य रसादिसम्बन्धस्वभावत्वे सति किमित्याह-तदतत्त्वप्रसङ्गात्, तस्य-रसादेररसादित्वप्रसङ्गादित्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगम्यमाने रूपसम्बन्धस्वभावत्वविरोधादणोः रसादिसम्बन्धे सति तत्स्वभावापत्तेरिति हृदयम् । किमित्येतदेवमित्याह-एकान्तेत्यादि । एकान्तैकत्वेन हेतुनाऽस्य-अधिकृतस्याणुस्वभावस्य ....... मनेतिरश्मि .... એકાંતવાદી: પરમાણુમાં રહેલ રૂપસંબંધસ્વભાવને જ રસાદિસંબંધસ્વભાવરૂપ માની લઈએ तो ? (पछी तो तेम अने स्वभावो न ५वा ५डे ने ?) સ્યાદ્વાદીઃ અરે ! પણ તેમ માનવામાં તો, રસાદિને રૂપસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે ! (તો જ તો રસાદિ સંબંધસ્વભાવ રૂપસંબંધસ્વભાવરૂપ બની શકે ને ?) (४८) मे वाही : (अन्यथा=) श्री. २साहिने ३५२१३५ न माना तो ? સ્યાદ્વાદી : તો તો તે પરમાણુમાં રૂપસંબંધસ્વભાવનો વિરોધ થશે... ભાવ એ કે, પરમાણુને તમારે એકસ્વભાવી માનવો છે. જો તેને રૂપસંબંધસ્વભાવી માનશો, તો તેમાં રસાદિનો સંબંધ થતાં, તે રૂપસંબંધસ્વભાવ પણ રસસંબંધસ્વભાવરૂપ માનવાની આપત્તિ આવશે. જુઓ; અણુમાં રહેલ રૂપસંબંધસ્વભાવને જ તમે રસસંબંધસ્વભાવરૂપ માનો તો રસાદિનો રૂપમાં જ અંતઃપ્રવેશ થઈ જતાં, રસાદિનો અભાવ જ થઈ જવાનો ને જો એનાથી ઊંધું માનો, તો રસાદિમાં રૂપનો અંતર્ભાવ થઈ જતાં રૂપસંબંધસ્વભાવનો વિરોધ થવાનો જ, કારણ કે રૂપ તે રસાદિ અંતર્ગત થતાં, તેનું કોઈ જુદું અસ્તિત્વ જ નહીં રહે. તટસ્થ: તો એકાંતવાદી, પરમાણુના રૂપસંબંધસ્વભાવ, રસસંબંધસ્વભાવ... એમ જુદા જુદા સ્વભાવો કેમ નથી માની લેતો? *............................................................ विवरणम् *..........................................................* 26. रसादिसम्बन्धे सति तत्स्वभावापत्तेरिति । रसादिना सम्बन्धो रसादिसम्बन्धस्तस्मिन् सति तत्स्वभावतापत्ते:-रसादिसम्बन्धस्वभावतापत्ते: रूपसम्बन्धस्वभावत्वस्य । यदि हि रूपसम्बन्धस्वभावस्यैवाणुगतस्य रसादिसम्बन्धस्वभावत्व(मिति तर्हि रूपसम्बन्धस्वभावत्व)मभ्युपगम्यते तदा रसादे: रूपान्त:प्रविष्टत्वादभाव एव स्यात् । अथ व्यत्ययोऽभ्युपगम्यते यदुत रसादिसम्बन्धस्वभावत्वमेव रूपसम्बन्धस्वभावत्वमिति, तर्हि रूपसम्बन्धस्वभावत्वस्य विरोध:, रूपरसाद्यन्तर्गतत्वेनाभावात् ।। १. 'वैकत्वा०' इति ग-पाठः । २. 'तत्स्वभावत्वापत्तेः' इति ङ-पाठः। ३. पूर्वमुद्रिते त्वत्र 'रूपादि०' इति पाठः, अत्र तु N-प्रतानुसारेण पाठः। ४. क-प्रतौ नास्त्ययं पाठः । ५. 'विशेषः' इति ख-पाठः । For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ( છે ९०३ अनेकान्तजयपताका (પગ્નમ: वैचित्र्यमेवास्तु । (५०) यथाऽऽहुायवृद्धाः - "कारणमेव तदन्त्यं नित्यः सूक्ष्मस्तु भवति परमाणुः। પરસન્થવ દિuઃ શાન્નિશ ' एवं च रूपादीनामेवैकत्वपरिणामोऽयमिति सावयवत्वादिसिद्धिः ॥ ...................... ચાહ્ય ....... अचित्रस्वभावत्वात् चित्रत्वे च अस्य एकत्वायोगात् सर्वथा इति-एवं स्वभाववैचित्र्यादणोः रूपादिवैचित्र्यमेवास्तु । न च स्वभाववैचित्र्यमन्तरेण तद्योगसिद्धिरिति भावनीयम् । अतो रूपादिवैचित्र्यमेवास्तु यथाऽऽहुायवृद्धाः-कारणमित्यादि । कारणमेव तदन्त्यं-पर्यन्तर्वति व्यणुकादीनां नित्यः-सदा स्वसत्ताऽपरित्यागेन सूक्ष्मः च भवति परमाणुर्द्रव्यतः अशक्यभेदः एकरसस्तिक्ताद्यपेक्षया, एकगन्धः सुरभ्याद्यपेक्षया, एकवर्णः कृष्णाद्यपेक्षया, द्विस्पर्शः शीतमृदुत्वाद्यविरुद्धभावेन कार्यलिङ्गश्च-घटादिकार्येण लिङ्ग्यते । उपसंहरन्नाह-एवं चेत्यादि । एवं - અનેકાંતરશ્મિ . સ્યાદાદીઃ કારણ કે, તેઓના મતે પરમાણુ એકાંત એકરૂપ છે, એટલે તે તો અચિત્રરૂપ હોવાથી, તેમાં ચિત્ર=જુદા જુદા સ્વભાવો ઘટી શકે નહીં.. જો તેને જુદા જુદા સ્વભાવે ચિત્રરૂપ માને, તો – તે અનેકસ્વભાવી સિદ્ધ થતાં – તેમાં એકાંત એકપણું ન રહે.. સાર આ રીતે જુદા જુદા સ્વભાવ માનવા અને તેનાથી સંબંધ માનવો, તેના બદલે પરમાણુને જ રૂપાદિરૂપ વિચિત્ર માની લેવો સારો છે.. (૫૦) આ વિશે ન્યાયવૃદ્ધોએ કહ્યું છે - (૧) ચણક-ક્યણુકાદિના પર્વતમાં રહેનારો હોવાથી “અંત્ય’ એવાં કારણરૂપ જે,(૨)કદી પોતાની સત્તા ન છોડવાથી નિત્યરૂપ, (૩) સૂક્ષ્મ એવો તે પરમાણુ હોય છે, કારણ કે દ્રવ્યથી આનો ભેદ શક્ય ન હોવાથી આ નાનામાં નાનો અણુરૂપ છે... આ પરમાણુ (૧) તિક્ત-કટુ-કષાય-આસ્ત અને મધુર એ પાંચ રસમાંથી કોઈપણ એક રસવાળો છે, (૨) સુરભિ અને દુરભિમાંથી કોઈ એક ગંધવાળો છે, (૨) કૃષ્ણ-નીલ-પીત-હરિત-રક્તશુક્લમાંથી કોઈ પણ એક વર્ણવાળો છે, અને (૩) શીત-મૃદુ એવા બીજા અવિરુદ્ધ બે સ્પર્શવાળો છે... આ પરમાણુ કાર્યલિંગવાળો છે, અર્થાત્ કાર્યરૂપ લિંગ દ્વારા તેનું અસ્તિત્વ જણાય છે... તે આ રીતે તે પરમાણુ:, સ, ઇટાનિનક્ષત્વીત, કૃદન્ !” જ પરમાણુ તે કોઈના કાર્યરૂપ નથી, પણ માત્ર કારણરૂપ જ છે – એમ જકારનો અર્થ સમજવો... ૨. “વસ્તિત્વાર્ વ્યy’ તિ -પાd: I For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९०४ (५१) अन्ये तु प्रत्येकं रूपादिरूपा एव परमाणव इति मन्यन्ते तदप्ययुक्तम्, असम्भवात्, तेषां हि मूर्त्तत्वेन स्पर्शादिभावः, अन्यथा मूर्त्तत्वाभावात्, (५२) अमूर्त्तत्वे વ્યારહ્યા च-उक्तनीतेः रूपादीनामेवैकत्वपरिणामः अयम्-अणुरिति सावयवत्वादिसिद्धिः अस्य ॥ __ अन्ये त्वित्यादि । अन्ये तु-सौगतविशेषाः प्रत्येकं रूपादिरूपा एव परमाणव इतिएवं मन्यन्ते । एतदप्ययुक्तम् । कुत इत्याह-असम्भवात् प्रत्येकं रूपादिरूपपरमाणूनाम् । असम्भवमाह-तेषां यस्मान्मूतत्वेन हेतुना मूर्त्ताः परमाणव इति कृत्वा । किमित्याह અનેકાંતરશ્મિ નિષ્કર્ષ રૂપ-રસાદિ અનેક વસ્તુઓના એત્વપરિણામરૂપ આ પરમાણુ છે... એટલે રૂપાદિ અનેક અવયવોને આશ્રયીને તેની સાવયવતાદિ સિદ્ધ જ છે. - બૌદ્ધકલ્પિત રૂપસ્વલક્ષણાદિનો નિરાસ (૫૧) સૌત્રાંતિક બૌદ્ધો, રૂપપરમાણુ-રસપરમાણુ-સ્પર્શપરમાણુ એમ જુદા જુદા રૂપાદિસ્વરૂપ જ પરમાણુઓ માને છે. (તે રૂપ-રસાદિવાળો કોઈ એક પરમાણુ નહીં...). પણ તેઓનું કથન અયુક્ત છે, કારણ કે ખરેખર તો રૂપાદિ સ્વરૂપ પરમાણુઓ (=રૂપપરમાણું, રસપરમાણુ આદિઓ) સંભવિત જ નથી. તે આ પ્રમાણે – જે પદાર્થો મૂર્ત હોય, તે પદાર્થો રૂપ-રસ-સ્પર્ધાદિ તમામરૂપ હોવા જોઈએ... પરમાણુઓ પણ મૂર્ત છે, એટલે તેમાં માત્ર રૂપ નહીં, પણ રસ-સ્પર્ધાદિ તમામનું અસ્તિત્વ માનવું જોઈએ. (તેથી રૂપપરમાણુ-રસપરમાણુ એવા જુદા જુદા પરમાણુઓ સિદ્ધ નહીં થાય, પણ એક જ પરમાણુ રૂપરસાદિરૂપ સિદ્ધ થશે...) બૌદ્ધ : ઘટમાં પણ રૂપપરમાણુ, રસપરમાણુ, સ્પર્શપરમાણુ એમ જુદા જુદા જ પરમાણુઓ છે... સ્યાદ્વાદીઃ આ કથન બરાબર નથી, કારણ કે ઘટમાં તેવા જુદા જુદા પરમાણુઓની કદી પ્રતીતિ થતી નથી. ઉપરથી ખરી પ્રતીતિ તો એવી થાય છે કે, જે પરમાણુઓ સ્પર્શાય છે, તે જ પરમાણુઓ ...... વિવરમ્ ....... 27. प्रत्येकं रूपादिरूपा एव परमाणव इति । सौत्रान्तिका हि अन्ये रुपाणवोऽन्ये रसाणवोऽन्ये गन्धाणवो व्यतिरिक्ताश्च स्पर्शपरमाणव इति प्रतिपन्नाः, न त्वेकैक एवाणू रूपरसगन्धस्पर्शस्वभावा રૂતિ | ___28. मूर्त्तत्वेन हेतुनेति । यद् यन्मूर्तं तस्य तस्य स्पर्शादिभिर्भाव्यम्, यथा घटस्य । मूर्त्ताश्च परमाणवो •••••....... ૨. “રાખવો fમન્ના શ્વા' ત ત્ર-પતિ: રૂ. - ૨. “પ્રત્યે ૫ વ પરમાનવ વ ત્યવં' રૂતિ સુ-પાઠ: ‘સ્પર્શમાવ' ત પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ ઘ-પાઠ:// For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ९०५ अनेकान्तजयपताका (૫ઝમ: चैषां सदैवाग्रहणम्, भूयसामप्यमूर्त्तत्वानतिक्रमात्, तथाभूतेभ्योऽतथाभूतोत्पत्तौ युक्त्य ચાહ્યા - स्पर्शादिभावः, अन्यथा-एवमनभ्युपगमे मूर्त्तत्वाभावात्, अमूर्त्तत्वे चैषां-परमाणूनां सदैवाग्रहणं संञ्चयावस्थायामपि । कुत इत्याह-भूयसामप्यमीषाम् अमूर्त्तत्वानतिक्रमादिति । तथा - અનેકાંતરશ્મિ જ દેખાય છે, ચખાય છે, સુંઘાય છે... એટલે ઘટમાં રહેલા પરમાણુઓ પણ રૂપ-રસાદિ તમામ ગુણરૂપ માનવા જોઈએ, માત્ર રૂપ કે રસાદિરૂપ નહીં... અહીં અનુમાનપ્રયોગ આવો થાય તે પરમાવ:, રૂપ-રસામિન્ત:, મૂર્તત્વી, ધવત્ આમ, મૂર્તવહેતુથી તે પરમાણુઓનું રૂપ-રસ-સ્પર્ધાદિ તમામરૂપે અસ્તિત્વ સિદ્ધ થશે.. જો એવું (=પરમાણુમાં રૂપ-સ્પર્ધાદિ તમામનું અસ્તિત્વ) નહીં માનો, તો તો તેઓની મૂર્તતા જ નહીં રહે, અર્થાત્ તેઓ અમૂર્ત બની જશે ! (૫૨) બૌદ્ધઃ તો તે રૂપપરમાણુ આદિને અમૂર્ત માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તેઓનું ઘટાદિ સમુદિત અવસ્થામાં પણ કદી ગ્રહણ નહીં થાય, કારણ કે ઘણા ભેગા મળવા છતાં પણ તેઓ તો પોતે અમૂર્ત જ રહેવાના... અર્થાત્ તેઓ પોતાની અમૂર્તતાને છોડી કદી મૂર્ત ન બની જાય.. (એટલે સમુદિત અવસ્થામાં પણ અમૂર્ત એવા તેઓનું ગ્રહણ સંભવિત જ નથી...) ભાવાર્થ : જો બૌદ્ધો એક જ પરમાણુને સ્પર્ધાદિ ચારે સ્વભાવરૂપ નહીં માને, તો પરમાર્થથી તો તે પરમાણુઓ તેઓને અમૂર્ત જ માનવા પડશે ને આવા અમૂર્ત પરમાણુઓનું તો કદી ગ્રહણ જ નહીં થઈ શકે... શું કેવળ રૂપાણ-રસાણ આદિ (૧) કોઈના પણ વડે, (૨) કોઈપણ ઠેકાણે, (૩) કદી પણ દેખાય છે? નહીં જ... એટલે તે પરમાણુઓનું, જેમ પ્રત્યેક અવસ્થામાં ગ્રહણ અસંભવિત છે, તેમ સમુદિત અવસ્થામાં પણ ગ્રહણ અસંભવિત જ રહેશે, કારણ કે સમુદાયમાં પણ તે બધાઓ રૂપ કે રસાદિ – એકેક સ્વભાવી હોવાથી અમૂર્ત જ રહે છે, અર્થાત્ પોતાની અમૂર્તતાનું ઉલ્લંઘન કરી વિવરમ્ . इति तेषामपि स्पर्शादिभि: समुदितैर्भाव्यम् । न च वाच्यं घटेऽपि व्यतिरिक्ता एव स्पर्शादिपरमाणव इति, प्रतीतिबाधितत्वात् । तथाहि-य एव स्पृश्यन्ते त एव दृश्यन्ते रस्यन्ते घ्रायन्ते चेति प्रतीतिरविसंवादिनी समुपलभ्यत इति ।। ____29. सञ्चयावस्थायामपीति । यदि परैकैिकोऽणु: स्पर्शादिचतुष्टयस्वभावो नाश्रीयते, तदानीममूर्ता एव ते परमार्थतोऽभ्युपगता इति प्राप्तम् । तादृशानां न केदाचिद् ग्रहणम् । नहि केवल: स्पर्शाणु: केनापि क्वापि च कदाचिदपि दृश्यते । एवं रूपाद्यणुष्वपि योज्यम् । ततो यथा प्रत्येकावस्थायां न ग्रहणमणूनामेवं सञ्चयावस्थायामपि न स्यात्, भूयसामप्येकैकस्वभावत्वेनामूर्त्तत्वानतिक्रमादिति ।। ૨. પૂર્વમુકિતે તુ ‘ત શ્વ' રિ પ નાતા For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता भावः, हेत्वन्तराभावात् । (५३) न चैकस्तदन्ययोगाद् रूपादिमान्, सङ्घातात्मकत्वेन तदणुत्वविरोधात् । (५४) देशकार्त्स्यविकल्पद्वारेण तत्तद्योगानुपपत्तेः देशयोगपक्षे ९०६ જય વ્યાવા .. भूतेभ्यः-अंदृश्यस्वभावेभ्योऽतथाभूतोत्पत्तौ - दृश्योत्पत्तौ इष्यमाणायां युक्त्यभावः । कथमित्याह-हेत्वन्तराभावात् कारणात् । न च हेतुभेदमन्तरेण कार्यभेदो न्याय्य इति भावनीयम् । ન ચૈ::-अणुः तदन्ययोगात्-रूपाण्वादियोगाद् रूपादिमान् । कुत इत्याह-सङ्घातात्मकत्वेन हेतुना तदणुत्वविरोधात् । दोषान्तरमाह - देशकार्त्स्यविकल्पद्वारेण च । किमित्याह* અનેકાંતરશ્મિ ... ©– મૂર્ત નથી બની જતાં... બૌદ્ધ : પણ રૂપાણુ-૨સાણુ જેવા અદશ્યસ્વભાવી અણુઓથી, ઘટાદિરૂપ દૃશ્યસ્વભાવીની ઉત્પત્તિ માની લઈએ તો ? (પછી તો સમુદિત અવસ્થામાં તેઓનું ગ્રહણ થઈ શકશે ને ?) સ્યાદ્વાદી : પણ તેવું માનવામાં કોઈ સચોટ યુક્તિઓ નથી, કારણ કે તેવા દશ્યસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવા બીજો કોઈ હેતુ નથી અને એક વાત નક્કી છે કે, હેતુભેદ વિના કાર્યભેદ થવો બિલકુલ શક્ય નથી... એટલે તેવા અણુઓથી બીજા કારણની સાપેક્ષતા વિના, પોતાથી ભિન્નજાતીય એવા દશ્યસ્વભાવી વસ્તુની ઉત્પત્તિ થઈ શકે નહીં. . . (૫૩) બૌદ્ધ : પણ એક જ પરમાણુ, બીજા-બીજા પરમાણુઓના યોગથી શું રૂપાદિમાન્ ન બની શકે ? ભાવ એ કે, એક જ સ્પર્શાણુ (૧) રૂપાણુના સંબંધથી રૂપવાળો, (૨) રસાણના સંબંધથી રસવાળો, (૩) ગન્ધાણુના સંબંધથી ગંધવાળો... એ જ રીતે રૂપાણુ આદિમાં પણ સમજવું - આમ, જુદા જુદા અણુઓના સંબંધથી એક જ પરમાણુ રૂપાદિવાળો કહેવાય છે અને એટલે જ, તે પરમાણુ જ સ્પર્શાય, દેખાય, ચખાય, સંઘાય છે... (બાકી ખરેખર રૂપાદિવાળો કોઈ એક પરમાણુ નથી, પણ માત્ર જુદા જુદા અણુઓના સંબંધથી જ તેવો વ્યવહાર થાય છે...) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસંબદ્ધ છે, કારણ કે આવું માનવામાં તો તેની પરમાણુતાનો જ વિરોધ થશે ! જુઓ – તે એક જ સ્પર્શાણુ, જો રૂપાણુ આદિ સાથે સંબંધ કરશે, તો તો – તે અણુઓનો સંબંધ થવાથી - તે બધા અણુઓ ભેગા મળી સંઘાતરૂપ=સમુદાયરૂપ જ સિદ્ધ થશે... ફલતઃ તેમની પરમાણુતાનો વિરોધ થશે જ... * વિવરામ્ .. 30 रूपादिमानिति । अयमभिप्रायो भविष्यति कदाचित् परस्य यदुतैक एव परमाणुः रूपाण्वादियोगाद् भवति रूपादिमान् । तथाहि स्पर्शाणुः रूपाणुयोगाद् रूपवान्, रसाणुसम्बन्धनाद् रसयुक्तः, गन्धपरमाणुसम्पर्काच्च गन्धवान् । एवं च स एव स्पृश्यते दृश्यते रस्यते घ्रायते चेति । एतच्चासम्बद्धमेव, अणुत्वविरोधात् । एवं कोऽपि स्पर्शाद्यणू रूपाण्वादिसङ्घातस्वभाव प्राप्त इति कृत्वा ।। છુ. ‘અવશ્યસ્વ’ કૃતિ -પાત: | ૨. ‘રસાળુવન્ધાત્’ રૂતિ ચ-પાન: । For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ९०७ अनेकान्तजयपताका (પઝમ: सदेशत्वादनणुत्वम्, व्याप्तितो रूपादिमत्त्वाभावश्च, कात्य॑योगपक्षे त्वितरेतररूपापत्तेः, अन्यथा कात्य॑योगाभावाद् रूपादिमत्त्वानुपपत्तिः । (५५) एतेनामूर्तरूपादियोगः અ વ્યાહ્યા . तत्तद्योगानुपपत्तेः तस्य-अणोस्तैः-रूपाण्वादिभिर्योगानुपपत्तेः । एतद्भावनायैव आह-देशयोगपक्षे रूपाण्वादीनां मूलाणुना । किमित्याह-सदेशत्वात् कारणात् अनणुत्वं मूलाणोः, तथा व्याप्तितो रूपादिमत्त्वाभावश्च मूलाणोः । कात्य॑योगपक्षे तु रूपादिमूलाणूना-मितरेतररूपापत्तेः कारणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा कात्य॑योगाभावात् न्यायतः । किमित्याह-रूपादिमत्त्वानुपपत्तिः कात्स्र्थेन । एतेनेत्यादि । एतेन-रूपाण्वादियोगनिराकरणेन - અનેકાંતરશ્મિ .... (૫૪) બીજી વાત, એક પરમાણુ સાથે બીજા પરમાણુનો યોગ વિકલ્પોથી પણ ઘટતો નથી. તે આ રીતે તે પરમાણુનો રૂપાણ આદિ સાથે (૧) દેશથી સંબંધ થાય, કે (૨) સંપૂર્ણપણે સંબંધ થાય? - આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે... (૧) જો મૂળ પરમાણુ સાથે રૂપાદિ-અણનો દેશથી યોગ માનશો, તો – તે પરમાણુઓના જુદા જુદા દેશો માનવા પડવાથી - તેઓની સદેશતા=સાવયવતા જ સિદ્ધ થશે અને એટલે તો, તે મૂલાણુની પરમાણુતા જ નહીં ઘટે... (સીધી વાત છે કે, સંદેશીની પરમાણુતા શી રીતે સંગત બને ?) વળી, જો મૂલાણ, રૂપાણુ સાથે એકદેશથી સંબંધ કરશે, તો જે દેશથી સંબંધ કરશે તે જ દેશ માત્ર રૂપાદિવાળો ગણાશે, પરિપૂર્ણ મૂલાણ નહીં... એટલે તે મૂલાણુમાં વ્યાપ્તિથી (=સંપૂર્ણપણે) રૂપાદિપણું તો નહીં જ ઘટે... એમ સંપૂર્ણતયા રસાણ સાથે સંબંધ ન થવાથી, તેમાં સંપૂર્ણપણે રસાદિપણું પણ ન ઘટે... તેથી પહેલો વિકલ્પ તો ન મનાય.... (૨) જો મૂલાણુ + રૂપાદિ અણુનો સંપૂર્ણપણે યોગ માનશો, તો – તેઓનું એકબીજા સાથે સર્વાંશે જોડાણ થવાથી - તે બધા પરમાણુઓ એકબીજારૂપ બનવાની આપત્તિ આવશે, અર્થાત્ સ્પર્શાણુ રસાણરૂપ, રસાણ ગંધારૂપ બનવાની આપત્તિ આવશે... (અન્યથાગ) બાકી જો તેઓને એકબીજા રૂપ નહીં માનો, તો તેઓનો સંપૂર્ણપણે યોગ નહીં ગણાય... (ઘટ અને ઘટસ્વરૂપ બંને એકબીજા રૂપ હોવાથી જ, તેઓનો સંપૂર્ણપણે યોગ ઘટે છે, પણ પ્રસ્તુતમાં એવું નથી...) એટલે તે પરમાણુઓની સંપૂર્ણપણે રૂપાદિમત્તા અઘટિત છે... સાર ઃ તેથી બૌદ્ધકલ્પના પ્રમાણે, રૂપાણ-રસાણ એવા જુદા જુદા અણુઓ માનવા બિલકુલ - વિવરમ્ . 31. व्याप्तितो रूपादिमत्त्वाभावश्चेति । यदि होकेन देशेन मूलाणू रूपाणुना सह सम्बन्धमनुभवति तदा तस्मिन्नेव देशे असौ रुपवान्, न तु परिपूर्ण इति व्याप्त्या रूपवत्त्वाभावः । एवं रसाद्यणुभिरपि सह દ્રવ્યમતિ | ૨. “નપુરૂત્વમ્' કૃતિ -પાd: I For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९०८ प्रत्युक्तः । अमूर्त्तत्वेऽपि तद्वस्तुत्वेनोक्तवद् विकल्पदोषानतिक्रमात्, अन्यथा तद्वस्तुत्वाभावः, अतः स्वर्गतरूपादिपरिणामापेक्षया रूपाद्यात्मकास्ते इति स्थितम् । (५६) एवं ચાડ્યા છે किमित्याह-अर्मूर्तरूपादियोगः प्रत्युक्तः । कथमित्याह-अमूर्त्तत्वेऽपि सति तद्वस्तुत्वेन तेषांरूपादीनां वस्तुत्वेन हेतुना । किमित्याह-उक्तवद् विकल्पदोषानतिक्रमात् । तथाहि-देशयोगपक्षे सदेशत्वादनणुत्वमित्यादि समानमत्र । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तद्वस्तुत्वाभावः तेषाम्-अमूर्त्तत्वरूपादीनां वस्तुत्वाभावः । न चैतदेवमिति, अतः स्वगतरूपादिपरिणामापेक्षया रूपाद्यात्मकास्ते-परमाणव इति स्थितम् । एवं च 'न च निरवयवत्वादमीषा અનેકાંતરશ્મિ . ન્યાયસંગત નથી. એટલે એક જ પરમાણુને રૂપ-રસાદવાળો માનવો જોઈએ. - વૈશેષિકકલિત રૂપાદિના યોગનો નિરાસ - (૫૫) વૈશેષિકો, અમૂર્ત એવા રૂપાદિ ગુણો સાથે પરમાણુનો યોગ માને છે... (અર્થાત્ પરમાણુને જ રૂપાદિરૂપ નથી માનતા, પરંતુ જુદા એવા રૂપાદિ ગુણો સાથે પરમાણુનો સંબંધ માને છે...) પણ ઉપરોક્ત રીતે (જેમ પરમાણુનો રૂપાણુ આદિની સાથે સંબંધ નથી ઘટતો – તે રીતે) વૈશેષિકોની આ માન્યતાનો પણ નિરાસ થાય છે. તે આ રીતે -- રૂપાદિ ગુણો અમૂર્ત હોવા છતાં પણ વસ્તુરૂપ તો છે જ... એટલે તેમાં પૂર્વોક્ત વિકલ્પ તો લાગશે જ કે, તે ગુણોનો (૧) દેશથી સંબંધ થાય, કે (૨) સંપૂર્ણતાથી? જો દેશથી થાય, તો પરમાણુની સદેશતા થતાં, પરમાણુપણાની જ અસંગતિ અને વળી દેશથી યોગ થતાં, અમુક ભાગમાં જ રૂપાદિમત્તા થશે, સંપૂર્ણપણે નહીં.. અને (૨) જો સંપૂર્ણયોગ માનશો, તો પરમાણુ-ગુણ બંને એકબીજારૂપ બનવાની આપત્તિ ! એટલે એ બધા વિકલ્પોથી થનારા દોષો આવશે જ.. (તે દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં...) પ્રશ્નઃ (અન્યથા=) પણ તે ગુણોનાં યોગ માટે, દેશ કે સંપૂર્ણ એવા કોઈ વિકલ્પો પાડીએ જ નહીં તો ? ઉત્તરઃ તો તો તે અમૂર્ત રૂપાદિ ગુણોની વસ્તુરૂપતા જ નહીં ઘટે! (કારણ કે વસ્તુનો યોગ, દેશ કે કાર્ય એ બેમાંથી એક વિકલ્પ દ્વારા તો થવાનો જ...) પણ તે રૂપાદિ ગુણો અવસ્તુરૂપ તો નથી જ... - વિવરમ્ -- 32. अमूर्तरूपादियोग इति । वैशेषिका हि अमूर्ते: रूपादिभिर्गुणैर्योग: परमाणोरिति प्रतिजानते ।। ૨. “તપરિણામ' તિ -પઢિ: ! For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ९०९ अनेकान्तजयपताका (પઝમ: च 'न च निरवयवत्वादमीषामयमदोषः, मूर्त्तत्वेन निरवयवत्वायोगात्' इत्यादि यदुक्तं तदप्यबाधकमेव, तत्त्वतस्तथेष्टेः ॥ (५७) यच्चोक्तम्-‘एतेन तत्समूहः प्रत्युक्तस्तेषामेव नैरन्तर्यावस्थानस्य तत्समूहत्वात् निरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् सर्वत एकस्य तदपरभावापत्तेः, एवं च निरवयवत्वविरोधात्' इत्यादि एतदपि यथोदितपरमाणुसमाश्रयणे निरवकाश જ વ્યારા . मयमदोषः, मूर्त्तत्वेन निरवयवत्वायोगात्' इत्यादि यदुक्तं पूर्वपक्षग्रन्थें तदप्यबाधकमेव । कथमित्याह-तत्त्वतः-परमार्थेन तथैवेष्टेः कारणात् ॥ यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव-एतेन तत्समूहः प्रत्युक्तस्तेषामेव-अणूनां नैरन्तर्यावस्थानस्य किमित्याह-तत्समूहत्वानिरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् । अयोगश्च सर्वत एकस्य-अणोः तदपरभावापत्तेः । एवं च निरवयत्वविरोधादित्यादि । एतदप्ययुक्तं यथो - અનેકાંતરશ્મિ .... નિષ્કર્ષ એટલે માનવું જ રહ્યું કે, પરમાણુમાં પોતામાં રહેલા રૂપાદિ પરિણામોની અપેક્ષાએ જ, તે પરમાણુઓ રૂપ-રસાદિ આત્મક છે... (પોતાથી સાવ જુદા એવા રૂપાદિ અણુઓ કે ગુણોની અપેક્ષાએ નહીં...) (૫૬) એટલે તે પરમાણુની રૂપાદિ અનેક પરિણામોને આશ્રયીને સાવયવતાદિ સિદ્ધ જ છે... તેથી પૂર્વપક્ષગ્રંથમાં તમે જે કહ્યું હતું કે - “પરમાણુઓ નિરવયવ હોવાથી, તેઓ વિશે આ બધા દોષો (સાવયવમહત્ત્વાદિ દોષો) ન લાગે, એવું નથી... કારણ કે પરમાણુ તો મૂર્ત હોઈ તેની નિરવયવતા ઘટી શકે જ નહીં. (તેને સાવયવ જ માનવો પડશે)..” - તે બધું કથન પણ અમને બાધાકારક નથી, કારણ કે પરમાર્થથી તો પરમાણુની સાવયવતાદિ અમને ઇષ્ટ જ છે... ફલિતાર્થ ? આમ, યોગાચારકલ્પિત દરેક વિચારોનો નિરાસ થવાથી, પરમાણુરૂપ બાહ્યાર્થનું નિબંધ અસ્તિત્વ સિદ્ધ થાય છે.... (હવે ગ્રંથકારશ્રી, પરમાણુસમૂહનું અસ્તિત્વ સિદ્ધ કરવા, સચોટ યુક્તિઓ આપે છે - ) પરમાણુસમૂહનાં અસ્તિત્વનું સચોટ સમર્થન : (૫૭) (૨) યોગાચાર ! પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – પરમાણુના નિરાકરણથી પરમાણુના સમૂહનો પણ નિરાસ થાય છે, કારણ કે પરમાણુઓનું નિરંતરપણે અવસ્થાન જ પરમાણુસમૂહ કહેવાય છે... પણ, ખરેખર તો નિરવયવ એવા પરમાણુઓનું નિરંતર અવસ્થાન જ ઘટતું નથી, કારણ કે તેવું માનવામાં તો તે એક પરમાણુનો ચારે બાજુના પરમાણુઓ સાથે સંબંધ માનવો પડે – અને એ રીતે જુદી જુદી દિશાગત અણુઓ સાથે જુદા જુદા અંશોથી સબંધ થતાં તો - તે રૂ. ‘વ તી' રૂતિ -પઢિ:. ૪. ૮૧૮ ૨. ૮૬૮-૮૬૨તમો: પૃષ્ઠયોઃ ૨. ૮૬૦-૮૬૪તમો: પૃષ્ઠયોઃા ८५९तमयोः पृष्ठयोः । ५. ८६०-८६१तमयोः पृष्ठयोः । For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता मेव । तथाहि-तन्नैरन्तर्यावस्थानमेव तेषां तथास्वभावतया कथञ्चिदपृथग्भूततथाविधैकपरिणामवत् तत्समूहः । तदेव च द्रव्यम्, तेषामेव तत्त्वात् तत्समानधर्मत्वात् तथा तथा तद्रवणात् तद्भावाव्ययत्वात् ।(५८) स्यादेतत् तेषां तथास्वभावतयेति कोऽर्थः ? उच्यते ... ... . व्याख्या ....................... दितपरमाणुसमाश्रयणे सति । किमित्याह-निरवकाशमेव । तद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । तन्नैरन्तर्यावस्थानमेव तस्य-अधिकृताणोनॆरन्तर्येण-सर्वतोऽवस्थानं नैरन्तर्यावस्थानमेतदेव । तेषाम्-अणूनां तथास्वभावतया कारणेन कथञ्चित्-केनचित् प्रकारेण अपृथग्भूतश्चासौ तथाविधैकपरिणामश्चेति समासः भूतः-अपरिकल्पितः सोऽस्यास्तीति तद्वत् नैरन्तर्यमेव तत्समूहः-अणुसमूहः । तदेव च-तन्नैरन्तर्यमेव द्रव्यम् । कुत इत्याह-तेषामेवअणूनां तत्त्वात्-तद्भावत्वात्, तत्त्वं च तत्समानधर्मत्वात्-परमाणुसमानधर्मत्वाद् द्रव्यस्य तथा तथा-तेन तेन चित्रसंस्थानरूपेण तद्रवणात् तेषामेव-परमाणूनां द्रवणात्-गमनात्, द्रवणं च तद्भावाव्ययत्वात्-विशिष्टपरमाणुभावाव्ययत्वेन । तदेव च द्रव्यमिति वर्तते । स्यादेतदित्यादि । स्यादेतत् तेषाम्-अणूनां तथास्वभावतयेति कोऽर्थः ? एतदाशङ्क्याह-उच्यते ....... मनेतिरश्मि .... પરમાણુઓની નિરવયવતાનો વિરોધ થશે..” - ઇત્યાદિ તે બધું કથન અયુક્ત છે, કારણ કે અમે ઉપર બતાવેલ પરમાણુને સ્વીકારવામાં તો પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ નથી... બૌદ્ધ : શી રીતે જરા બતાવશો ? સ્યાદ્વાદી: જુઓ તે પરમાણુઓનું તથાસ્વભાવે, પરમાણુથી કથંચિત્ અપૃથભૂત એવા એકત્વપરિણામવાળું નૈરન્તર્યાવસ્થાન એ જ સમૂહ છે... અને એ નિરંતર અવસ્થાનને જ દ્રવ્ય” उडेवाय छे... પ્રશ્નઃ તે નૈરંતર્યને દ્રવ્ય કહેવાનું કારણ શું? ઉત્તર : કારણ એ કે તે સમૂહનો ધર્મ પરમાણુ જેવો જ હોય છે, પરમાણુ પાર્થિવ તો સમૂહ પણ पार्थिव... भेटले ते नैरन्तय अवस्थान३५ ५२माशुन। समूडने 'द्रव्य' डेवु व्या४षी छ... वणी, मी व्युत्पत्ति अर्थ ५९। घटेछ - द्रवति गच्छति तान् तान् पर्यायान् इति द्रव्यम् - पोतानी સત્તા અવિશ્રુત રાખી, તે તે પર્યાયોને પામવું તે દ્રવ્ય કહેવાય – આ વ્યુત્પત્તિ પ્રસ્તુતમાં જોઈએ – તે પરમાણુઓનું ઘટાદિ અલગ અલગ સંસ્થાનરૂપે દ્રવણ=ગમન થાય છે અને તે ઘટાદિ પર્યાયોમાં ગમન થવા છતાં પણ, પરમાણુઓનું પોતાનું અસ્તિત્વ તો અવ્યય=અખંડ જ રહે છે... એટલે દ્રવ્યનો વ્યુત્પત્તિઅર્થ પણ પ્રસ્તુતમાં યથાર્થપણે ઘટતો હોવાથી, તે નૈરંતર્યને દ્રવ્ય કહેવામાં કોઈ क्षति नथी.... (५८) बौद्ध : तमे 5j , ५२भाशुभोनो तथास्वभावे मेऽत्वरिम थाय... तो मी १. 'पृथग्भूतं तथा०' इति ग-पाठोऽशुद्धः। २. 'तत्परिभावना' इति ड-पाठः । For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ९११ अनेकान्तजयपताका (पञ्चमः परमाणूनामेवायं स्वभावो येन ते तत्तत्कालाद्यपेक्षया तत्र तत्र तैस्तैर्मिथो नैरन्तर्येण विशिष्टसंस्थानवता अवतिष्ठन्ते बादरीभवन्ति च । आह-किमिदं बादरत्वम् ? उच्यतेतथासमुदितानामिन्द्रियग्राह्यस्वभावता, स्थूरत्वमित्यर्थः । (५९) कथं सूक्ष्माणां सत्ताऽनुपचये तत् ? तत्तत्स्वभावतया । इयमेव तदनुपचये अन्याय्या, न, तत्स्वभाववैचित्र्य .................* व्याख्या ........ परमाणूनामेवायं स्वभावो येन ते-परमाणवस्तत्तत्कालाद्यपेक्षया तत्र तत्र-क्षेत्रे तैस्तैःपरमाणुभिर्मिथः-परस्परं नैरन्तर्येण । किं विशिष्टेनेत्याह-विशिष्टसंस्थान-वताघटादिसंस्थानवता अवतिष्ठन्ते । न केवलमेतद् बादरीभवन्ति च ते परमाणवः । आह-किमिदं बादरत्वं नाम? उच्यते-तथा-सौक्ष्म्यपरित्यागादिना प्रकारेण समुदितानां सता-मिन्द्रियग्राह्यस्वभावता । किमुक्तं भवति ? स्थूरत्वमित्यर्थः । आह-कथं सूक्ष्माणां सतां सत्ताऽनुपचये सति तत्-स्थूरत्वम् ? एतदाशङ्कयाह-तत्तत्स्वभावतया तेषामेव-अणूनां तत्स्वभावतया कारणेन । आह-इयमेव-तत्तत्स्वभावता तदनुपचये तेषाम्-अणूनामनुपचये सति अन्याय्या । एतदा ........ मनेतिरश्मि ... 'तथास्वत्मा' मेटलो. शुं ? સ્યાદ્વાદી : તે પરમાણુઓનું (કુંભારશાળાદિ) તે તે ક્ષેત્રોમાં, પરસ્પર પરમાણુઓ સાથે નિરંતરપણે જોડાણ થઈને, ઘટાદિ વિશિષ્ટ સંસ્થાનરૂપે ( આકારરૂપે) અવસ્થાન... આવું અવસ્થાન જેના કારણે થાય, તેવો પરમાણુઓમાં રહેલ સ્વભાવ જ અહીં તથાસ્વભાવ તરીકે વિવક્ષિત છે... આ તથાસ્વભાવથી તે પરમાણુઓનું નિરંતરપણે અવસ્થાન થાય છે, એટલું જ નહીં, પણ मागणवधाने तो ते ५२भाशुमो पा६२' पनी य छे... प्रश्न : ६२ मेटसे शुं ? ઉત્તર ઃ બાદર એટલે તે પ્રકારે (સૂક્ષ્મપણાને છોડવાદિ રૂપે) સમુદિત (સમુદાયરૂપે રહેલ) એવા તે પરમાણુઓનો ઇન્દ્રિયથી ગ્રાહ્ય બનવાનો સ્વભાવ... અર્થાત્ તે પરમાણુઓની ક્યૂલરૂપતા... સાર એ કે, સમુદિત એવા તે પરમાણુઓ સૂક્ષ્મપણાને છોડીને સ્થૂલ બને છે અને એ સ્થૂલતાને લીધે જ तेसो घटा३' न्द्रियथा प्राय बने छ... ને પરમાણુની બાદર=સ્થલરૂપતાસિદ્ધિ (૫૯) પ્રશ્નઃ ઘટાદિ અવસ્થામાં પણ તે પરમાણુઓની સત્તામાં કોઈ ઉપચય પુષ્ટિ તો થતી નથી... (તેઓ એકબીજા સાથે માત્ર જોડાઈને રહે છે, બાકી તેઓની સત્તા તો પૂર્વ જેટલી જ હોય छ...) तो पछी ते ५२मामीनी स्थूलता शशी शते थाय छ ? उत्तर : हुमो HIS ! म तमोनो तथास्वमा ४ ॥२९॥ छ... 2 १. 'ते तत्काला०' इति ग-पाठः । २. 'नैरन्तर्येणापि कि०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता सिद्धेः । अनिदर्शनमभिधानमात्रमेतदिति चेत्, न, निदर्शनभावात् । (६०) किं तदेवंविधं लौकिकमिति वाच्यम् । ननु वज्रभाण्डादिभावः । तत्र हि तुल्ये तौल्ये प्रकटोऽल्पमहत्त्वादिभेदः । न च तदणवो न तुल्याः, तौल्याभेदात् । न च हीनाधिका तत्सत्ता, अत ચારહ્યા છે... शङ्कयाह-न-नैतदेवम् । कुत इत्याह-तत्स्वभाववैचित्र्यसिद्धेः-अणुस्वभाववैचित्र्योपलब्धेः । आह-अनिदर्शनम्-अनुदाहरणमभिधानमात्रं-वचनमात्रमेतद् यदुत तत्स्वभाववैचित्र्यसिद्धेरिति । एतदाशङ्कयाह-न, निदर्शनभावात् । किं तत्-निदर्शनं एवंविधम्-अभिप्रेतार्थसाधकं लौकिकं लोके भवमिति एतद् वाच्यमिति परः । ननु वज्राण्डादिभाव एवंविधं लौकिकं निदर्शनमित्याचार्यः । तदेव भावयन्नाह-तत्र हीत्यादि । तत्र-वज्रभाण्डादौ यस्मात् तुल्ये तौल्ये कर्षाद्यपेक्षया प्रकट:-सर्वलोकसिद्धः । कोऽसावित्याह-अल्पमहत्त्वादिभेदः । 'आदि'शब्दात् - અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ અરે ! પણ જ્યારે તેની સત્તામાં જ કોઈ ઉપચય થતો નથી, ત્યારે પરમાણુઓનો તેવો (=સમુદિત અવસ્થામાં સ્કૂલ બનવાનો) સ્વભાવ પણ શી રીતે ન્યાયસંગત ગણાય? ઉત્તર ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તે પરમાણુઓની સ્વભાવવિચિત્રતા સિદ્ધ જ છે (અને એ સ્વભાવવિચિત્રતાના કારણે જ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મસ્વભાવી પણ પરમાણુઓ, સમુદિત અવસ્થામાં સ્થૂલસ્વભાવી બને છે...) પ્રશ્ન : પણ તમારી વાત તો દાખલા વિનાની હોવાથી “પરમાણુની સ્વભાવવિચિત્રતા સિદ્ધ છે” – એ માત્ર બોલવારૂપ સાબિત થાય છે, તેના માટે તમારે તર્ક આપવો જોઈએ... ઉત્તરઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે અમે કહેલ વાતમાં દાખલો છે જ... (એટલે અમારી વાત માત્ર બોલવારૂપ નથી.) (૬૦) પ્રશ્ન તો તમારે અભિપ્રેત અર્થને સિદ્ધ કરનાર, લૌકિક દાખલો બતાવવો જ જોઈએ... ઉત્તર : તો જુઓ, આ રહ્યો દાખલો - ધારો કે બે વસ્તુ છે : (૧) વજaહીરો, અને (૨) ભાંડ=વાસણ – આ બંને વસ્તુનું વજન કૅર્ષપ્રમાણ (સોળ માસા પ્રમાણ) છે... એટલે કષપ્રમાણ વજનની અપેક્ષાએ બંને વસ્તુ તુલ્ય છે, અર્થાત્ વજનમાં કોઈ વધઘટ નથી.. (એ પરથી માનવું જ જોઈએ કે, બંને વસ્તુના અણુઓ તુલ્ય જ છે, નહીંતર તો તુલ્યમાપ શી રીતે નીકળે ?) છતાં પણ (૧) હીરાનું પરિમાણ અલ્પ અને વાસણનું પરિમાણ મહતુ, (૨) હીરો સારભૂત અને વાસણ અસારભૂત – એમ અલ્પ-મહત્ત્વાદિની અપેક્ષાએ તેઓનો સ્પષ્ટપણે ભેદ દેખાય છે... કર્ષ એક જાતનું પ્રમાણ છે, તેની પ્રક્રિયા આવી છે – (૧) ૧૦ ધાન્ય માસા=૧ સુવર્ણ માસા, (૨) ૧૬ સુવર્ણ માસા=૧ કર્ષ, (૩) ૪ કર્ષ=૧ પલ.. ૨. “તદ્વંવિધૌ તૌશિ૦' તિ -પ4િ:. ૨. “બેઠુદ્રિ' રૂતિ ટુ-પી: રૂ. ‘બેલી ' ત ટુ-પત્ર: For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ जयपताका ९१३ (પઝમ: एव हेतोः । न चाभिन्नपरिणामाऽसौ, दर्शनादिभेदात्, न चातत्स्वभावत्वेऽयम्, अतिप्रसङ्गात् । इति बादरभावसिद्धिः ॥ ચારહ્યા . सारत्वादिग्रहः । न च तदणवः-वज्रभाण्डाणवो न तुल्या एव । कुत इत्याह-तौल्याभेदात् कारणात् । न च हीनाधिका तत्सत्ता-वज्रभाण्डाणु-सत्ता । कुत इत्याह-अत एव हेतोःतौल्याभेदादेव । न चाभिन्नपरिणामाऽसौ, तत्सत्तेति प्रक्रमः । कुत इत्याह-दर्शनादिभेदात् । अनुभवसिद्धोऽयमशक्यापलापः । न चातत्स्वभावत्वे सति अणूनामयं-भिन्नः परिणामः । कुत इत्याह-अतिप्रसङ्गात्, चेतनादिपरिणामापत्तेरित्यर्थः । इति-एवं बादरभावसिद्धिरणूनाम् ।। અનેકાંતરશ્મિ . (જેમ અહીં સરખા પણ પરમાણુઓ વજ અવસ્થામાં અલ્પપરિમાણી અને વાસણ અવસ્થામાં મહપરિમાણી દેખાય છે, તેમ સરખા પણ પરમાણુઓ, પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મ અને સમુદાય અવસ્થામાં સ્કૂલ બને એમાં કોઈ અસમંજસતા નથી...) પ્રશ્ન : ભાંડમાં અણુ વધુ હોવાથી તે મોટો છે. ઉત્તર : ના, વજન સરખું હોવાથી અણુ સરખા છે... પ્રશ્ન: વજ કરતાં ભાંડના અણુનું દળ વધુ હોવાથી મોટો છે... ઉત્તર : તો તો વજન વધી જાય, પણ વજન સરખું છે, તેથી દળ પણ સરખું છે... પ્રશ્ન : તો વજભાંડના અણુઓ અભિન્નપરિણામી (એકપરિણામી) છે ? ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે બંને વસ્તુનું દર્શન અને તદ્વિષયક વ્યવહારાદિ ભિન્ન ભિન્ન થાય છે, એવું દરેકને અનુભવસિદ્ધ છે. તેથી બંનેના ભેદપરિણામનો અપલાપ કરવો બિલકુલ શક્ય નથી... પ્રશ્નઃ જો બંને ભિન્નપરિણામી હોય, તો શું તે અણુઓમાં ભેદપરિણામરૂપ સ્વભાવ માનવો પડે? ઉત્તર : હા, નહીંતર તો તેવા સ્વભાવ ન માનવામાં, તે અણુઓનો ભેદપરિણામ જ નહીં ઘટે... છતાં પણ જો ભેદપરિણામ માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે, તે અણુઓમાં ચેતનપરિણામસ્વભાવ ન હોવા છતાં પણ, તેઓને ચેતનાદિપરિણામરૂપ માનવા પડશે! તેથી તે બંનેના અણુઓમાં ભેદપરિણામ રૂપ સ્વભાવ માનવો જ જોઈએ... સારાંશ : જેમ સરખા પણ અણુઓ વજમાં સૂક્ષ્મ અને ભાંડમાં સ્થૂલ દેખાય છે, તેમ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મ પણ પરમાણુઓ સમુદિત અવસ્થામાં સ્કૂલ બને એમાં કોઈ ક્ષતિ નથી... એટલે પરમાણુઓની સ્થૂલ બાદરરૂપતા નિબંધ સિદ્ધ થાય છે... ૨. “બેઠ્ઠાઇવ:' રૂતિ ટુ-પાડ: For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९१४ *........... (६१) एवं च इन्द्रियाग्राह्यसमूहत्वेन तदग्रहणतो व्यवहारायोगात्' इति प्रत्युक्तम्, उक्तवत् तेषां तथास्वभावतया सर्वथेन्द्रियाग्राह्यत्वासिद्धेः, तेषामेव तथाभवनादिति । (६२)आह-एवमन्यूनानतिरिक्ततत्सत्ताभावे न "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति न्याय्यं ................ व्याख्या ........................ .... ___ एवं चेत्यादि । एवं च कृत्वा इन्द्रियाग्राह्यसमूहत्वेन हेतुना तदग्रहणतः, प्रक्रमादण्वग्रहणेन, व्यवहारायोगादिति-एवं तत् पूर्वपक्षोक्तं प्रत्युक्तमिति । कथमित्याह-उक्तवत् तेषांपरमाणूनां तथास्वभावतया कारणेन । किमित्याह-सर्वथा-एकान्तेन इन्द्रियाग्राह्यत्वासिद्धेः कारणात् । असिद्धिश्च तेषामेव-अणूनां तथाभवनात्-इन्द्रियग्राह्यतया भवनादिति । आह पर:एवम्-उक्तनीत्या अन्यूनानतिरिक्ततत्सत्ताभावे-अधिकृताणुसत्ताभावे सति । किमित्याह-न "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति एतन्न्याय्यं वच इति । कथमन्याय्यमित्याह-तत्र-अन्यूना ....* मनेतिरश्मि ... પરમાણુઓની ઇન્દ્રિયગ્રાહ્યતાસિદ્ધિ (૬૧) પરમાણુઓની બાદરતા સિદ્ધ હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “પરમાણુસમૂહ તે ઇન્દ્રિયઅગ્રાહ્ય એવા પરમાણુઓના સમૂહરૂપ હોવાથી, પરમાણુનું ગ્રહણ ન થતાં, તે વિશે વ્યવહાર જ થઈ શકશે નહીં” – તે પણ નિરાકૃત થાય છે, કારણ કે ઉપરોક્ત રીતે તે પરમાણુઓનો તેવો સ્વભાવ डोवाथी, तेसो सर्वथा न्द्रियथा अयाय ४ छ - मे सिद्ध नथी... પ્રશ્ન : તો શું તેઓ ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય છે? उत्तर : ६, ४३२, ॥२९३ ते ४ ५२मामो समुहित अवस्थामा इन्द्रियाय.३५ जने छे... આ રીતે ઇન્દ્રિયગ્રાહ્યતા સિદ્ધ હોવાથી તદ્વિષયક વ્યવહાર અસંગત નથી... - એકાંતવાદી કૃત એકાંત ધૌવ્યનું આપાદન : (૬૨) એકાંતવાદી : ઉપરોક્ત રીતે પ્રત્યેક/સમુદિત અવસ્થામાં જો પરમાણુઓ તદવસ્થ જ રહેતાં હોય, અર્થાત્ તેઓની સત્તામાં કોઈ જૂનાધિકભાવ ન થતો હોય, તો તમારું જે વચન છે કે – "(१) उत्पा६, (२) व्यय, अने (3) प्रौव्य - माथी युति ५४ार्थ ४ सत्छ' - ते वयन न्यायसंगत * "येनोत्पादव्ययघ्रौव्ययुक्तं यत् सत्, तदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ।।" - षड्दर्शन० श्लो० ५७ "ततः सिद्धं द्रव्यपर्यायात्मकं, उत्पादव्ययध्रौव्ययुक्तं वस्तुतत्त्वमन्तर्बहिश्च प्रमेयम् ।" - लघीयस्त्र० स्वो. ९ । "उपन्ने वा विगए वा धुवे वा ।" - स्थानांगसूत्र स्थान १० । "उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।" - तत्त्वार्थसूत्र ५/३० । "यदुत्पादव्ययध्रौव्ययोगितां न बिभर्ति वै ।। तादृशं शशशृङ्गादिरूपमेव परं यदि ॥" - उत्पादादिसिद्धि श्लो०२। १. द्रष्टव्यं ८६१तम पृष्ठम् । २. 'दित्यत्पूर्व०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ९१५ अनेकान्तजयपताका (પગ્નમ: वचः, तत्र तत्त्वत उत्पादव्ययाभावात्, सत्तालेशस्यापि व्ययायोगात्, असतश्चोत्पादानुपपत्तेः, अन्यथा यो व्येति तस्य निरन्वयो व्ययः, यश्चोत्पद्यते तस्याप्यसत एवोत्पादः, या च तत्रापरा सत्ता तस्याः कूटस्थनित्यतैवेति कथमुत्पादव्ययध्रौव्ययुक्तं सदिति ? જ વ્યારક્યા જ तिरिक्ततत्सत्ताभावे तत्त्वतः-परमार्थेन । किमित्याह-उत्पादव्ययाभावात् । अभावश्च सत्तालेशस्यापि कस्यचिद् व्ययायोगाद् भावाभावाभवनेन । तथा असतश्च-सत्तालेशस्य कस्यचिदुत्पादानुपपत्तेः अभावभावाभावेन । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथाएवमनभ्युपगमे यो व्येति-विनश्यति भावः तस्य निरन्वयो व्ययः-विनाशः, यश्चोत्पद्यते तस्याप्यसत एवोत्पादः, या च तत्रापरा सत्ता-या नोत्पद्यते न विनश्यति तस्या अमुना प्रकारेण कूटस्थनित्यतैव-एकान्तेन इति एवं कथं "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति ? एतदा - અનેકાંતરશ્મિ .... નહીં ગણાય, કારણ કે તેઓની સત્તામાં ન્યૂનાધિકતા ન થવામાં તો એમ જ સાબિત થશે કે, ખરેખર તો તેમાં ઉત્પાદ-વ્યય કંઈ જ નથી છતાં પણ તમે તેને સત માનો છો, તો પછી “ત્રણયુક્ત જ સત્ હોય એવું વચન શી રીતે ન્યાયસંગત બને ?) પ્રશ્નઃ પણ પરમાણમાં ઉત્પાદ/વ્યય કેમ નથી – એ જરા બતાવશો? ઉત્તરઃ જુઓ + (૧) ભાવનો કદી અભાવ થતો નથી, એટલે પરમાણુની લેશ પણ સત્તાનો વ્યય થવો બિલકુલ સંભવિત નથી, અને (૨) શશશૃંગ જેવા અભાવનો કદી ભાવ થતો નથી, એટલે તે પરમાણુમાં અસત્ એવા કોઈનો “ઉત્પાદ' પણ બિલકુલ સંભવિત નથી... અમારું આવું કથન માનવું જ જોઈએ, નહીંતર તો (૧) જે પદાર્થ નષ્ટ થાય છે, તે પદાર્થનો તો માત્ર નિરન્વય નાશ=વ્યય જ, (૨) જે અસત્ પદાર્થ ઉત્પન્ન થાય છે, તે પદાર્થનો માત્ર ઉત્પાદ જ, અને (૩) જે પદાર્થ ઉત્પન્ન/વિનષ્ટ નથી થતો - માત્ર સત્તારૂપે સ્થાયી રહે છે - તે પદાર્થને એકાંતે કુટસ્થ નિત્ય જ માનવો પડશે... અને એ રીતે તો, દરેક પદાર્થ ઉત્પાદાદિમાંથી કોઈ એકરૂપે જ સિદ્ધ થવાથી - કોઈ એક પદાર્થ ત્રણે રૂપ સિદ્ધ ન થતાં – તમારું “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થ જ સત્ છે” – એ વચન શી રીતે મનાય ? ટૂંકમાં, ઉત્પાદાદિ ત્રણ યુક્ત પદાર્થ જ સત્ છે – એ વાત બિલકુલ ન્યાયસંગત નથી. રૂ. ‘અમાવસાવાન' ૨. ‘વિનશ્યતિ' ત્યfધ: - 4: . ૨. “સ્થિતિનિત્યસ્વૈતવતિ' તિ -પાઠ: इति ङ-पाठः । ४. पूर्वमुद्रिते तु 'अभावभावभावेन' इति पाठः, अत्र तु D-प्रतपाठः । For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (६३) अत्रोच्यते - अन्याय्यमिदं वचः, तत्सम्पूर्णसत्ताया एव परिणामित्वात् परिणामित्वे च तंत्तत्कालाद्यवस्थानलक्षणस्य तत्सत्त्वस्वभावस्य कथञ्चित् व्यययोगात्, अन्यथा तत्तादवस्थ्यापत्त्या सदा तद्भावेन वर्तमानतादिप्रसङ्गः । युक्तिबाधितश्चायं तत्कार्यासिद्धेरिति व्याख्या : शङ्कयाह-अत्रोच्यते-अन्याय्यमिदं वचो यदुक्तं भवता । कुत इत्याह- तत्सम्पूर्णसत्ताया एव तेषां-परमाणूनां सम्पूर्णसत्ताया एव । किमित्याह - परिणामित्वात् सैंव तेन तेनाकारेण परिणमति । परिणामित्वे च सति किमित्याह तत्तत्कालाद्यवस्थानलक्षणस्य तत्सत्त्वस्वभावस्य - प्रस्तुताणुसत्त्वस्वभावस्य कथञ्चित् - केनचित् प्रकारेण व्यययोगात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तत्तादवस्थ्यापत्त्या तस्य तत्सत्त्वस्वभावस्य तादवस्थ्यं तत्तादवस्थ्यं तस्यापत्तिस्तया हेतुभूतया । किमित्याह-‍ - सदा तद्भावेन तत्सत्त्वस्वभावभावेन । किमित्याह-वर्तमानतादिप्रसङ्गः । आकालं तदेककालादिसम्बन्धिस्वभावाप्रच्युत्येति भावनीयम् । युक्तिबाधितश्चायं - वर्तमानतादिप्रसङ्गः, तत्कार्यासिद्धेः- वर्तमानतादिकार्यासिद्धेः । इति अनेडांतरश्मि * એકાંતવાદીકૃત પ્રલાપનો નિરાસ * उत्पाद्याहि भयात्मतासिद्धि * ९१६ - Bo : (૬૩) સ્યાદ્વાદી ઃ તમારું સંપૂર્ણ કથન અયુક્ત છે, કારણ કે ખરેખર તો તે પરમાણુઓની સત્તા ४ ते ते (स्थूण) आडार३ये परिमनारी छे... भेटले तेमां उत्पाद/ व्यय या मानवो ४ रह्यो... ते खारीते - (१) व्यय३पता : परमाणुनी सत्त्वस्वभाव ते ते अण-क्षेत्राहिमां अवस्थान३५ छे... हवे तेना आ स्वभावनो ऽथंयिह् (= डोईङ प्रहारे) तो व्ययथाय ४छे. प्रश्न : (अन्यथा = ) भे व्यय न मानी तो ? ઉત્તર ઃ તો તો તે પરમાણુનો તત્કાલાદિ-અવસ્થાનરૂપ સત્ત્વસ્વભાવ હંમેશા તદવસ્થ જ માનવો પડશે, ને તો પછી સદા તે જ કાળ રહેવાથી તે કાળની વર્તમાનતાદિ માનવાનો પ્રસંગ આવશે ! આશય એ કે, તત્કાલાવસ્થાનરૂપ તત્સત્ત્વસ્વભાવનો જો વ્યય ન થાય, તો તત્સત્ત્વસ્વભાવ હંમેશાં રહે, જે તત્કાલાવસ્થાનરૂપ હોવાથી (પરમાણુ હંમેશાં માટે એક જ કાળ સાથે સંબંધિત રહેતાં) તત્કાલ હંમેશાં વર્તમાન બનવાનો પ્રસંગ આવે. અને તે યુક્તિબાધિત છે, તત્કાળ તે વર્તમાન નથી, કારણ કે વર્તમાનતાનું કાર્ય તત્કાળમાં અસિદ્ધ છે... For Personal & Private Use Only १. ' तत्तत्कालाद्यवस्थानव्ययोत्पादयोः योगादिति, भावाधारौ चैतौ' इति क- पाठे सति पाठप्रपातः । २. 'सेवते नातना (?) कारणेन' इति ड-पाठः । ३. ‘परिणमति' इति पाठ: पूर्वमुद्रिते नास्ति, अत्र तु D - प्रतानुसारेण स्थापितः । ४. 'तत्तत्सत्त्व०' इति ड-पाठः । ५. 'मानादिप्रसङ्गः' इति क- पाठः । ६. 'भाव - प्रच्युत्वेति' इति ङ-पाठ: । Page #86 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: व्यययोगः । समयान्तराद्यवस्थानलक्षणस्य च तत्सत्त्वस्वभावस्य कथञ्चिदसत एवोत्पाद: । (६४) सर्वथा सत्त्वे प्रागपि तद्भावात् तदा तद्भावविरोधः । अस्ति चायम्, समयान्तराद्यवस्थानयोगादिति (६५) भावाधारौ चैतौ, वान्ध्येयादावसम्भवादनयोः । तत्स्वभाववैकल्ये च तत्सत्त्वस्यासम्भव एवेति भावनीयम् । * વ્યારબા ९१७ – एवं व्ययंयोगस्तत्सत्त्वस्वभावस्य समयान्तराद्यवस्थानलक्षणस्य च 'आदि' शब्दात् क्षेत्रान्तरादिग्रहः, तत्सत्त्वस्वभावस्य - अधिकृताणुसत्त्वस्वभावस्य । किमित्याह-कथञ्चित्-केनचित् प्रकारेण असत एवोत्पाद: । सर्वथा - एकान्तेन सत्त्वे । किमित्याह - प्रागपि तद्भावात्समयान्तरावस्थानलक्षणतत्स्वभावभावात् । किमित्याह - तदा - समयान्तरादौ तद्भावविरोधःसमयान्तराद्यवस्थानादिलक्षणतत्स्वभावविरोधः । अस्ति चायं - भावः । कुत इत्याह- समयान्तराद्यवस्थानयोगादिति । भावाधारौ चैतौ - व्ययोत्पादौ । कुत इत्याह-वान्ध्येयादावसम्भवादनयोः-व्ययोत्पादयोः । तत्स्वभाववैकल्ये च यथोदितव्ययोत्पादस्वभाववैकल्ये च ... અનેકાંતરશ્મિ એટલે માનવું જ રહ્યું કે, તે ૫૨માણુનો વર્તમાનકાલસંબંધિતા રૂપ સ્વભાવ કાયમ ટકતો નથી, પણ કથંચિક્ તો તેનો વ્યય થાય જ છે... તેથી પરમાણુના સત્ત્વસ્વભાવનો કથંચિદ્ વ્યય છે જ... (૨) ઉત્પાદરૂપતા ઃ પરમાણુમાં બીજા કાળમાં - બીજા ક્ષેત્રાદિમાં રહેવારૂપ સ્વભાવ જે પહેલા કથંચિદ્ અસદ્ હતો, તેનો ઉત્પાદ થાય છે. (૬૪) પ્રશ્ન : (સર્વથા સત્ત્વ=) ૫૨માણુના કાળાંતર - ક્ષેત્રાંતરાદિમાં રહેવારૂપ સ્વભાવ પણ પહેલા હતો, તેવું માનીએ તો ? ઉત્તર ઃ તો તો તે સ્વભાવ પહેલા પણ રહ્યો હોવાથી, કાલાંતરાદિમાં જ તેનો (સમયાંતરાદિમાં રહેવારૂપ) સ્વભાવ હોવાનું વિરુદ્ધ ઠરશે... ભાવ એ કે, પરમાણુમાં કશો ફેરફાર માનવાનો નથી. એમ જ ચોથી ક્ષણ પસાર થઈ, ૫મી આવી. તો પરમાણુમાં પમી ક્ષણમાં રહેવારૂપ સ્વભાવ ઉત્પન્ન થયો... તે પહેલા નહોતો એટલે અસત્ની ઉત્પત્તિ થઈ... પૂર્વે પણ તે સ્વભાવ માનો તો ત્યારે પણ તેમાં પાંચમી ક્ષણે રહેવાનો સ્વભાવ થવાથી ચોથી ક્ષણે રહેવારૂપ સ્વભાવ ઘટી ન શકે... એટલે પૂર્વે તેવો સ્વભાવ માની શકાય નહીં... ને તેવો (=સમયાંતરમાં અવસ્થાનરૂપ) સ્વભાવ તેનો છે તો ખરો જ, એટલે જ તો સમયાંતરમાં તેનું અવસ્થાન થાય છે... એટલે માનવું જ રહ્યું કે કથંચિદ્ પૂર્વે અસત્નો જ ઉત્પાદ થાય છે... (૬૫) બીજી વાત, ઉત્પાદ અને વ્યય બંને ભાવપદાર્થરૂપ આધારમાં જ રહે છે, કારણ કે ભાવપદાર્થના જ ઉત્પાદ - વ્યય થાય છે, વંધ્યાપુત્ર જેવા અસત્ પદાર્થના નહીં... ૬. પૂર્વમુદ્રિત તુ ‘ચયામ્' નૃત્યશુદ્ધપા: । ૨. ‘યોગસ્તત્સત્ત્વમાવસ્ય' કૃતિ ૩-પાટ: । For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ........ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९१८ आह-एवमपि किञ्चित् तत्रासदेवोत्पद्यत इतीष्टं तद्वत् । तत् प्रतीत्य तदपरभावे को दोषः ? (६६) उच्यते-दृष्टहान्यदृष्टपरिकल्पनाख्यः । तथाहि-भावाश्रितमसद् भवद् ............................. व्याख्या ................. सति । कस्येत्याह-तत्सत्त्वस्य-अधिकृताणुसत्त्वस्य तत्सत्त्वस्वभावसत्त्वस्य वा असम्भव एवोक्तनीत्या इति भावनीयम् । आह परः-एवमपि-यथा भवतोक्तं तथापि किञ्चित्समयान्तराद्यवस्थानादि तत्र-अधिकृताणुसत्त्वे असदेवोत्पद्यत इति-एवमिष्टं तद्वदिति निदर्शनम् । तत् प्रतीत्य-अधिकृताणुसत्त्वं तदपरभावे-तदन्योत्पादे यन्नोत्पद्यत इतीष्यते तत्र को दोषः? पर्यायवद् द्रव्यमपि स्वहेतुं प्रतीत्योत्पद्यतामिति । एतदाशङ्कयाह-दृष्टहान्यदृष्टपरिकल्पनाख्यः, दोष इति वर्तते । अक्षरगमनिका सुज्ञेया । भावार्थं त्वाह तथाहीत्यादिना । ............ मनेतिरश्मि . वे अधिकृत ५२माशुने : (तत्सत्त्वस्वभावसत्त्वस्य=) उत्पाह-व्ययस्१३५ स्वभाव ધ્રૌવ્યને, ઉપરોક્ત ઉત્પાદ-વ્યયરૂપસ્વભાવથી રહિત માનશો, તો તો તે બે નિરાધાર થઈ જવાથી, उत्पाह-व्ययन अस्तित्व ४ संभावित नहीं बने... સાર ઃ તેથી પરમાણુના ધ્રૌવ્યને સ્થિરતારૂપ સ્વભાવને ઉત્પાદ-વ્યયસ્વભાવી માનવો ઉચિત ४ छ... भेटले ६२४ वस्तुनी त्रयात्मता मानवी ४ २४ी... એકાંત અસત્કાર્યવાદનો નિરાસ : એકાંતવાદી : અધિકૃત અણુસત્ત્વમાં, જેમ સમયાંતરાદિ અવસ્થાનરૂપ પર્યાયો સર્વથા અસદુ જ ઉત્પન્ન થાય એવું તમને ઇષ્ટ છે, તો તેની જેમ, અધિકૃત અણુસત્ત્વને આશ્રયીને મૃદાદિરૂપ દ્રવ્ય પણ સર્વથા અસદ્ જ ઉત્પન્ન થાય એવું કેમ ન મનાય ? તેમાં દોષ શું? (ભાવ એ કે, અધિકૃત અણુસત્ત્વને આશ્રયીને, જો પર્યાય સર્વથા અસત્ ઉત્પન્ન થઈ શકતો હોય, તો તેની જેમ દ્રવ્ય પણ સર્વથા અસતુ કેમ ન ઉત્પન્ન થાય ?). __ (६६) स्याही : हुमो, तेवू भानपाम (१) दृष्टानि, भने (२) अदृष्ट५२४८५ना नमन होष मावे छे. ते २॥ प्रमाणे - (१) ६२४ असत् पार्थ भावने साश्रयाने उत्पन्न यतां हेपाय छे... भ भाटी३५ भावने ...* विवरणम् ..... 33. तत्सत्त्वस्वभावसत्त्वस्येति । तयो:-उत्पाद-व्ययोः सत्त्वं-स्वरूपं तत्सत्त्वम्, तत्सत्त्वं स्वभावो यस्य तत् तत्सत्त्वस्वभावम्, तच्च तत् सत्त्वं च-धौव्यलक्षणोडश: तत्सत्त्वस्वभावसत्त्वं तस्य । उत्पादव्ययसम्बन्धि सत्त्वस्वभावं हि ध्रौव्यम् । ततो यदि यथोदिततद्व्ययोत्पादस्वभाववैकल्यमभ्युपगम्यते ध्रौव्यस्य, तदा न सम्भवत एवोत्पाद-व्ययौ, निराधारत्वात् । तस्मादुत्पादव्ययस्वभावं धौव्यमङ्गीकर्तुमुचितमिति ॥ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ९१९ अनेकान्तजयपताका (૫૪મ: दृष्टं मृद्घटादिसंस्थानादिवत्, तत्समयान्तराद्यवस्थानादितत्त्यागे दृष्टहानिः । न दृष्टं चातदाश्रयं वान्ध्येयबालाद्याकारवत् मृदभावघटाकारवद्वा । तदङ्गीकरणेऽदृष्टपरिकल्पना । વ્યાક્યા . तथाहीत्युपप्रदर्शने । भावाश्रितं सत् असत्-अविद्यमानं भवद् दृष्टम् । निदर्शनमाहमृद्घटादिसंस्थानादिवत् मृदि घटादिसंस्थानादि तद्वत् । किं दृष्टमित्याह-तत्समयान्तराद्यवस्थानादितत्त्यागे-भावाश्रितासत्सद्भवनत्यागे । किमित्याह-दृष्टहानिः । तथा न दृष्टं चेत्यादि । न दृष्टं च अतदाश्रयं न तदाश्रयमतदाश्रयम्, अभावाश्रयमित्यर्थः । निदर्शनमाहवान्ध्येयबालाद्याकारवदिति निदर्शनं सुज्ञानं सुखप्रतिपत्त्यर्थम् । एवमयसद्वाद इति च ख्यापनार्थं निदर्शनान्तरमाह-मृद्भावघटाकारवद् वा मृदभावे घटाकार इति समासस्तद्वत् । 'वा'शब्दो विकल्पान्तरप्रदर्शनार्थः । तदङ्गीकरणे च-अभावाश्रयासत्सद्भवनाङ्गीकरणे च । किमित्याहअदृष्टपरिकल्पनं यन्न दृष्टं प्रत्यक्षानुमानाभ्यामसद्भवनं तत् परिकल्पनम् । इत्यारेकाशेषनिरासा અનેકાંતરશ્મિ . આશ્રયીને પૂર્વે અવિદ્યમાન એવાં ઘટસંસ્થાનાદિની ઉત્પત્તિ.. આમ ભાવને આશ્રયીને જ અસત્ર અવિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ દષ્ટ છે... પણ જો મૃદુરૂપ દ્રવ્ય પણ પૂર્વે અસતુ=અવિદ્યમાન માનો, તો ઘટસંસ્થાન - સમયાંતરાદિ અવસ્થાનની ઉત્પત્તિ ભાવને આશ્રયીને નહીં ગણાય... ફલતઃ પ્રત્યક્ષદષ્ટ એવી ભાવાશ્રિત અસત્ પદાર્થની ઉત્પત્તિની હાનિ થશે, એમ દષ્ટહાનિનો પ્રસંગ આવશે... (૨) અભાવને આશ્રયીને કદી કોઈની ઉત્પત્તિ દેખાતી નથી. જેમ વંધ્યાપુત્રને આશ્રયીને બાલાદિ આકારની ઉત્પત્તિ કદી દષ્ટ નથી... (અસત્કાર્યવાદમાં આવતાં દોષોને સુખેથી સમજી શકાય એ માટે જ આ વંધ્યાપુત્રનું દૃષ્ટાંત આપેલ છે. આ જ વાતને હજી પુષ્ટ કરવા એક બીજું દષ્ટાંત આપે છે –). જેમ માટીના ન હોવામાં ઘટાકાર ઉત્પન્ન થતો નથી, તેમ પૂર્વે દ્રવ્ય ન હોવામાં પર્યાયની ઉત્પત્તિ પણ કદી દષ્ટ નથી, ટૂંકમાં અભાવને આશ્રયીને અસત્ પદાર્થની ઉત્પત્તિ પ્રત્યક્ષ કે અનુમાન એકે પ્રમાણથી દષ્ટ નથી, છતાં પણ તમે તેવી કલ્પના કરો, તો પ્રત્યક્ષ-અનુમાનથી અદષ્ટની કલ્પનાનો દોષ આવશે જ... (અસવાદી બૌદ્ધો, દ્રવ્યનો પણ પૂર્વે અભાવ માને છે, એટલે તેઓ અભાવને આશ્રયીને ઘટસંસ્થાનાદિની ઉત્પત્તિ કહે છે, જે કદી દષ્ટ નથી. તેથી તેઓને અષ્ટકલ્પના નામક દોષ આવે છે...) સાર તેથી દ્રવ્યને તો પૂર્વે સત્ જ માનવો જોઈએ અને પછી તેને આશ્રયીને ઘટસંસ્થાનાદિરૂપ પર્યાયની ઉત્પત્તિ માનવી જોઈએ.. રૂ. “ખાવામૃતા' કૃતિ ટુ-પાઠ: | ૨. ‘વિસ્તૃતજ્યારે તૃgo' ત -પાd: | ૨. “નાવીકૃત' તિ -પાઠ: સત્સવના ' ત ટુ-પd: I ૪. “ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ९२० (६७) न च तत्तथाभावाभावे असत् सद् भवतीति न्यायवादिनः तत् प्रतीत्य तद्भाव इत्यपि कल्पनाऽयुक्ता, पुष्कलबीजाभावात् । इति तदुपादानमन्तरेणैव स्यात् तदभावः, यद्यसदेव सद् भवेत् । (६८) न चासावतो यदपि किञ्चित् तत्र असदुत्पद्यते तदपि - વ્યારહ્યા છે.... याह-न च तत्तथाभावाभावे तस्यैव-हेतोः प्रक्रमाद् विशिष्टस्य भावस्य, तथा-कार्यरूपेण विवक्षितपर्यायात्मना भावाभावे सति असत् सद् भवतीति न्यायवादिनः-एवं न्यायवादिनः । किमित्याह-तत् प्रतीत्य-कारणं तद्भाव:-कार्यभाव इत्यपि कल्पना युक्ता न च । कुत इत्याहपुष्कलबीजाभावात् । एकान्तेनैवासतः सद्भावेन सर्वथा तदनुपयोगादिति गर्भः । इति-एवं सर्वथाऽसद्भवनेन किमित्याह-तदुपादानमन्तरेणैव, प्रक्रमात् कार्योपादानमन्तरेणैव, स्यात् तद्भावः-कार्यभावः । कथमित्याह-यद्यसदेव सद् भवेत् न तस्यासतः कारणसत्तया कश्चित् અનેકાંતરશ્મિ . (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધની શેષ આશંકાના નિરાસ માટે કહે છે –). - બૌદ્ધકલ્પિત પ્રતીત્યસમુત્પાદવાદનો નિરાસ (૬૭) બૌદ્ધો કહે છે કે, કાર્ય તે ઉત્પત્તિ પહેલા સર્વથા અસત્ હોય છે અને આ અસત્ કાર્ય જ કારણને આશ્રયીને સત્ બને છે, અર્થાત્ પૂર્વેક્ષણીય મૃક્ષણને આશ્રયીને ઉત્તરક્ષણે ઘટરૂપ અસત્ (પૂર્વે સર્વથા અવિદ્યમાન) પદાર્થ સત્ બને છે... - આવી ન્યાયવાદીની (ધર્મકીર્તિની) કલ્પના છે... પણ, જયારે વિશિષ્ટ કારણ કાર્યરૂપે ન જ પરિણમતું હોય, અર્થાત્ જયારે માટીરૂપ કારણ ઘટરૂપે ન જ પરિણમતું હોય, ત્યારે ઉપરોક્ત કલ્પના સંગત થઈ શકે નહીં... (બૌદ્ધમતે પૂર્વેક્ષણીય કારણક્ષણ ક્ષણિક હોઈ ઉત્તરક્ષણે નષ્ટ થઈ જાય છે. એટલે કારણનું કાર્યરૂપે પરિણમન ઘટતું નથી અને માટે જ કારણને આશ્રયીને કાર્યોત્પાદની કલ્પના અયુક્ત ઠરે છે...) બૌદ્ધઃ પણ તેવી કલ્પના કરવામાં અયુક્ત શું? સ્યાદાદીઃ કારણ કે તેવું માનવામાં પુષ્કળ બીજ (=સમર્થ ઉપાદાનકારણ) ઘટતું નથી. ભાવ એ કે, એકાંતે અસત્ જ સત્ થતું હોવાથી, (કારણક્ષણે) તેવા અસત્ પદાર્થ વિશે ઉપાદાન કારણનો ઉપયોગ રહેવો બિલકુલ સંભવિત નથી અને ઉપયોગ વિના તો ઉપાદાન તે કાર્યનું કારણ બની શકે જ નહીં. બીજી વાત, સર્વથા અસતનું જ ભવન માનવામાં તો, ઉપાદાન વિના જ તે કાર્યનું અસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે જો સર્વથા અસદુ જ સદ્ બને, તો (કારણક્ષણે) તેવા અસત્ પદાર્થનો કારણની સત્તા સાથે કોઈ પ્રતિબંધ=વ્યાપ્તિ જ નથી... (શું શશશૃંગ જેવા અસત્ પદાર્થનો કોઈની સાથે પ્રતિબંધ હોવાનો?) અને પ્રતિબંધ વિના તો કારણની ગેરહાજરીમાં પણ કાર્યોત્પાદનો પ્રસંગ આવશે જ... ૨. ‘સર્વથા સંત્સ(2)દ્ધીવન' કૃતિ ટુ-પાટ: | For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ९२१ अनेकान्तजयपताका (પગ્નમ: भावाश्रयत्वात्, तत्तथाशक्तियोगात् तस्यैव तथाभवनात्, अन्यथोक्तवदयोगान्नासदेव । किं तर्हि ? कथञ्चित्, पूर्वभवनभूतान्यथाभूतभवनात्मकत्वादुत्पादस्य । एतेनैतत्स्वभाव - વ્યારહ્યા છે . प्रतिबन्धः । न चासौ-कार्यभावो भवति, अतो यदपि किञ्चित् तत्र-अधिकृताणुभावे असदुत्पद्यते तदपि भावाश्रयत्वात् कारणात्, नासदेवेति सम्बन्धः । भावाश्रयत्वं च तत्तथाशक्तियोगात् तस्य-भावस्य तथा प्रतिनियतकार्यकर्तृत्वशक्तियोगात् । तथा शक्तियोगश्च तस्यैव तथाभवनात् तस्यैव-कारणभावस्य तथा-कार्यभावरूपेण भावभवनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् अयोगात् कारणात् नासदेव उत्पद्यते । किं तर्हि ? कथञ्चिदसदिति । कुत इत्याह-पूर्वभवनभूतान्यथाभूतभवनात्मकत्वात् कारणात् । कस्येत्याह-उत्पादस्य । एतेन-उत्पादलक्षणेन एतत्स्वभाव एव-भावस्वभाव एव यद्वोत्पादधर्म અનેકાંતરશ્મિ ... પણ શું ઉપાદાન વિના કાર્યની ઉત્પત્તિ થાય છે? શું માટી વિના ઘડો બને છે? બિલકુલ નહીં.. (૬૮) એટલે માનવું જ રહ્યું કે, અધિકૃત પરમાણુમાં જે કંઈ અસત્ ઉત્પન્ન થતું દેખાય છે, તે સર્વથા અસત્ નથી, કથંચિત્ અસત્ છે, કારણ કે તે કાર્ય ભાવાશ્રિત છે (ઉપાદાન કારણને આશ્રયીને ઉત્પન્ન થાય છે.) અને તેનું કારણ એ કે, કારણમાં નિયત કાર્યકર્તુત્વશક્તિ છે એટલે જ તેને આશ્રયીને પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ થાય છે, અને તેનું પણ કારણ એ કે, કારણ જ કાર્યરૂપે પરિણમે છે (એટલે જ તે કારણમાં નિયત કાર્યકર્તુત્વશક્તિ છે !) જો કારણનું કાર્યરૂપે પરિણમન ન માનો (=અન્યથા) તો કાર્યોત્પત્તિ જ ન થાય... સાર એ કે, સર્વથા અસત્ જ ઉત્પન્ન થાય એવું નહીં, પણ કથંચિત્ અસત્ ઉત્પન્ન થાય એવું જ માનવું જોઈએ... જુઓ ને પૂર્વે રહેલા પદાર્થનું અન્યરૂપે થવું એને જ “ઉત્પાદ' કહેવાય છે. (માટીરૂપે રહેલા પદાર્થનું ઘટસંસ્થાનરૂપે ઉત્પન્ન થવું એને જ ઘટનો ઉત્પાદ કહેવાય) હવે જો કાર્યનું પૂર્વે દ્રવ્યરૂપે અસ્તિત્વ માનો, તો જ તેનો આવો ઉત્પાદ ઘટી શકે. એટલે સર્વથા અસત્ નહીં, પણ કથંચિત્ અસની જ ઉત્પત્તિ માનવી જોઈએ. આ રીતે ઉત્પાદનું લક્ષણ કહેવાથી, તદંતર્ગતરૂપે અર્થતઃ વ્યયનું લક્ષણ પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે. તે આ રીતે – ઉત્પાદની જેમ વ્યય પણ ભાવનો સ્વૈભાવ છે, અથવા તો વ્યય પણ ઉત્પાદસ્વભાવવાળો હોવાથી કે “યતો નાનુત્પન્ન વસ્તુ નક્યતે સત સત્પાતોડ વસ્તુનક્ષM, ‘વિસામો 4' ત્તિ વિમર્શ વિનાશશ્ન વસુન્નક્ષ, तमन्तरेणोत्पादाभावात्, न हि वक्रतयाऽविनष्टमङ्गलिद्रव्यं ऋजुतयोत्पद्यते... " आवश्यकहारि०नि० ७५१ टी० । ૨. ‘તેનૈવ સ્વભાવ' કૃતિ -પાઠ:I ૨. ‘ારામાવસ્ય' કૃતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९२२ एव तत्त्वतो व्यय इत्यर्थत उक्त एव,(६९) यतोऽस्यायमर्थः पूर्वभवनेन भूतत्वमुत्पादतया अन्यथाभूतं तु भवनं व्ययतया तदेतदुभयमात्मा यस्येत्यन्यपदार्थेनोत्पादः सम्बध्यते ................. व्याख्या ...... एव तत्त्वतः-परमार्थेन व्यय इत्यर्थतः-सामर्थ्येन उक्त एव व्ययः । इहैव भावार्थमाह यतोऽस्यायमित्यादिना । यतोऽस्यायमर्थः । उत्पादलक्षणवाक्यस्य पूर्वभवनभूतमन्यथाभूतं भवनम्-आत्मा यस्य स तथाविधस्तद्भावस्तस्मात् तत्र पूर्वभवनेन-कारणसम्बन्धिना भूतत्वम्अतीतत्वं उत्पादतया तत्प्रागभावानिवृत्तौ प्राग्वत् तद्भावानुपपत्तेः । अन्यथाभूतं तु भवनं ....... मनेतिरश्मि ...... उत्पाद उपाथी अर्थथा व्यय ५९॥ ४345 यो... (उत्पा६५ भेटले त्याहस्वाभाव... अर्थात् ઉત્પાદ છે સ્વભાવ જેનો તેવો વ્યય... વ્યય પણ ઉત્પન્ન તો થાય જ છે... એટલે જ વ્યયને ઉત્પાદધર્મ 5यो....) (EN) तेनो (भावार्थ २॥ प्रभाो छ - पूर्वभवनेन भूतत्वम् (=अतीतत्वम्) ५८३५ वस्तु, पूर्वक्षत मृत्पिं ॥२५॥ २मतीत थाय - नष्ट थाय तो ४ उत्पन्न थाय... २॥म, उत्पा६ व्ययने अविनामावी छ, ॥२९॥ ॐ (तत्प्रागभावानिवृत्तौ प्राग्वत् तद्भावानुपपत्तेरिति=) आर्यन भावना निवृत्ति न थाय तो पडेलांना ४ ते आर्यनो उत्पाद संगत न थई ... આશય સ્પષ્ટ નિયમ છે કે, જ્યાં સુધી કાર્યનો પ્રાગભાવ નિવૃત્ત ન થાય, ત્યાં સુધી કાર્ય ન જ ઉત્પન્ન થાય. (જ્યાં સુધી ઘટપ્રાગભાવ નનિવર્તે, ત્યાં સુધી ઘટ ન જ બને) શું મૃપિંડ અવસ્થામાં ઘટની ઉપલબ્ધિ થાય છે? એટલે માનવું જ રહ્યું કે, મૃતપિંડનો કથંચિત્ અભાવ થાય તો જ તે ઘટની ઉત્પત્તિ થાય છે. આમ, ઘટના ઉત્પાદ તે મૃતપિંડના કથંચિત્ નાશને અવિનાભાવી છે, તેથી ઉત્પાદ સાથે વ્યય ५९। मानवो ४ २.यो... ....... विवरणम् ........ 34. पूर्वभवनभूतमन्यथाभूतं भवनम्-आत्मा यस्य स तथाविधसद्भावस्तस्मादिति । अयं सुखावबोधाय वृत्तिकृता समास: कृत: पूर्वभवनभूतान्यथाभूतभवनात्मकत्वादिति वाक्यस्येति ।। 35. उत्पादतयेति । उत्पादरूपतया वस्तुन उत्पद्यमानत्वेनेत्यर्थ: । घटरूपं हि वस्तु पिण्डादिकारणरूपे अतीत एवोत्पद्यते, उत्पादस्य व्ययाविनाभूतत्वात् । कुत इत्याह- 36. तत्प्रागभावानिवृत्तौ प्राग्वत् तद्भावानुपपत्तेरिति । तत्प्रागभावस्य-कार्यप्रागभावस्य कारणस्वरूपलक्षणस्यानिवृत्तौ-अविनाशे सति प्राग्वत्कारणावस्थायामिव तद्भावानुपपत्ते:-कार्योत्पादस्याघटनात् । कार्यस्य हि कारणकाल: प्रागभाव: "क्षीरे १. 'इत्यर्थः सामर्थ्येनोक्त एव' इति ङ-पाठः। २. 'तदभावा०' इति क-पाठः। ३. 'रूपो अतीत' इति च पाठः। For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ९२३ अनेकान्तजयपताका (पञ्चमः ....... व्ययाविनाभूतः, (७०) व्यपदेशस्त्वस्य पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मक इति । ....... व्याख्या ..... कारणगतमेव व्ययतया तदभावेऽन्यथाभूतत्वाभावः, तदेतदुभयम्-अनन्तरोदितं आत्मा यस्येत्यन्यपदार्थेन उत्पादः सम्बध्यते । किंविशिष्ट इत्याह-व्ययाविनाभूत इति निदर्शितमेतत् । व्यपेदशस्त्वस्य-व्ययस्य पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मक इति । पूर्वभवनेनाभूतं अन्यथाभूतं भवनं-आत्मा यस्य स तथाविध इति । इहैव भावनामाह तच्चैवमित्यादिना । तच्च ............. मनेतिरश्मि .. सा२ मे 3, (पूर्वभवनेन भूतत्वं उत्पादतया=) मृत्पिं ॥२९॥र्नु मतीत थj ते उत्पाद, मने (२) ॥२९॥त ते ४ मृत्पि स्व३५नु घटा अन्यस्व३५ २j व्यय वाय. (=अन्यथाभूतं तु भवनं व्ययतया)... 4150ो ते मृत्पिंहनो व्यय न मानो, तो तेनुं अन्यस्१३५ उत्पन्न थj संगत થશે નહીં. કારણ કે વ્યય વિના અન્યસ્વરૂપતા બિલકુલ સંભવિત નથી.) આ જ વાતને જણાવે છે – (१) पूर्वभवनेन भूतत्वम्, अने. (२) अन्यथाभूतं तु भवनम् - २॥ ने स्१३५ छे, तेवो उत्५६ छ भने । उत्पाद ते व्ययने अविनामावी छ... (एतदुभयमात्मा यस्येति अन्यपदार्थेन उत्पादः सम्बध्यते ते तिनो अर्थ + २ पी समास छ... ते अन्य५६ प्रधान होय, मेटटो ही અન્યપદ તરીકે ઉત્પાદ લેવાનો છે અને તેમાં બે સ્વરૂપ જોડવાનું છે...) (७०) प्रश्न : उत्पा६ साथे समायेला ते. व्ययनो व्यपदेश वा३पे थाय ? उत्तर : पूर्वभवनाभूत - अन्यथाभूतभवनात्मक ३पे... तात्पर्य मे, पूर्वभवन३पे अभूत-मसंपन्न થવું, અર્થાત્ મૃપિંડરૂપે ન રહેવું અને તે મૃપિંડનું અન્યથારૂપે થઈ જવું - આવા સ્વરૂપે વ્યયનો व्य५द्देश थाय... ..............* विवरणम् .......... दध्यादि यन्नास्ति प्रागभाव: स कथ्यते” इति वचनात् । प्रागभावे चानिवृत्तौ नोत्पद्यत एव कार्यम् । नहि मृत्पिण्डावस्थायां समुत्पद्यमान: समुपलभ्यते घट:, किन्तु तदभाव एवेति ।। 37. अन्यथाभूतं तु भवनमिति । अन्यथास्वरूपम् ।। 38. व्ययतयेति व्ययरूपतया, वस्तुनो व्ययमानत्वेनेत्यर्थः । व्ययो हात्पादाविनाभावी, यतः ।। 39. तदभावेऽन्यथाभूतत्वाभाव इति । तस्य-व्ययस्याभावेऽन्यथाभूतत्वस्य-अन्येन रूपेणोत्पादलक्षणस्याभावो वर्तते, यत: ।। ___40. पूर्वभवनेनाभूतमिति । पूर्वरूपतया असम्पन्नम् ।। 41. अन्यथाभूतमिति । अन्यथा रूपतया सञ्जातम् ।। १. 'वर्तते पूर्व०' इति च-पाठः । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता र्तंच्चैवम्, तत्त्वतस्तथास्वभावत्वात्, यथाक्षयोपशमं तत्रैव व्ययप्रतीतेः । तत्तुच्छा व्याख्या भवनमेवं पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मकम् । कुत इत्याह- तत्त्वतः - :-પરમાર્થન તથાસ્વમાવत्वात्-पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मकस्वभावत्वात् । तथास्वभावत्वं च यथाक्षयोपशमं यस्य यथा क्षयोपशमः, क्षयोपशमानुरूपेणेत्यर्थः । तत्रैव- अधिकृतभवने किमित्याह-व्यय। तथाहि-कपालादिष्वेव घटादिव्ययप्रतीतिः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह - तत्तुच्छेत्यादि । * અનેકાંતરશ્મિ -પ્રતીતેઃ ९२४ (પરમાર્થ : ઘડો ઉત્પન્ન થાય ત્યારે ઉત્પાદ-વ્યય બંને સમાવિષ્ટ હોય છે. બંનેનો વ્યપદેશ આ રીતે થાય : (૧) ઉત્પાદવ્યપદેશ - પૂર્વમવનભૂતાન્યથામૃતમવન અર્થાત્ મૃપિંડનું અતીત થવું અને તે મૃતપિંડનું ઘડારૂપે થવું... અને (૨) વ્યયવ્યપદેશ - પૂર્વભવનામૂતાન્યથાભૂતમવન અર્થાત્ મૃપિંડરૂપે પોતાનું અસ્તિત્વ ન રહેવું અને તે રૂપે વિલુપ્ત થઈ, તે મૃતપિંડનું અન્યથારૂપે થઈ જવું...) પ્રશ્ન ઃ બંને વ્યપદેશ અર્થથી તો એકસરખા જ દેખાય છે, તો ઉત્પાદ-વ્યયમાં સંજ્ઞાભેદ (એકમાં પૂર્વભવનભૂત અને બીજામાં પૂર્વભવનાભૂત એવો ભેદ કરવાની શી જરૂર ? – ઉત્તર ઃ અહીં અમને એવું લાગે છે કે - (૧) જેમ ઉત્પાદમાં (ક) પૂર્વભવનભૂત – મૃતપિંડનું અતીત થવું; તે ઉત્પાદ કહ્યો અને (ખ) અન્યથાભૂતભવન → મૃતપિંડનું અન્યરૂપે થવું; તે વ્યય કહ્યો... (૨) તેમ વ્યયમાં (ક) પૂર્વભવનભૂત -> મૃતપિંડનું મૃતપિંડરૂપે ન રહેવું; તે વ્યય કહ્યો અને અન્યથાભૂતભવન – તે મૃતપિંડનું અન્યરૂપે થવું; તે ઉત્પાદ કહ્યો... અર્થાત્ બંનેમાં અન્યથાભૂતભવન તો છે જ... હવે કોઈપણ ઘટનામાં ઉત્પાદ-વ્યય બંને સમાયેલા છે... ત્યારે જો પૂર્વભવનભૂતને (મૃતપિંડનું અતીત થવું; એ વાતને) પ્રધાન કરો, તો તે ઉત્પાદ (અર્થાત્ ત્યારે ઉત્પાદનો વ્યપદેશ થાય) અને જો પૂર્વભવનાભૂતને (મૃતપિંડનું મૃત્રપિંડરૂપે ન રહેવું; એ વાતને) પ્રધાન કરો, તો તે વ્યય (અર્થાત્ ત્યારે વ્યયનો વ્યપદેશ થાય) (ખ) આવું અમને જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે. હવે પ્રસ્તુત વાત પર આવીએ - ૨. ‘તનૈવ તત્ત્વ॰' કૃતિ ૩-પાન: । ૨. ‘તથૈવ' કૃતિ -પાઇ: I પ્રશ્ન : પણ વ્યયનો તેવો સ્વભાવ માનવાનું કારણ શું ? ઉત્તર ઃ કારણ એ જ કે, ક્ષયોપશમને અનુસારે તેવાં સ્વરૂપ (પૂર્વભવનાભૂત-અન્યથાભૂતભવન) વિશે જ વ્યયની પ્રતીતિ થાય છે. જુઓ, ઘટવ્યયની પ્રતીતિ ઠીકરામાં જ થાય છે. તેનું કારણ એ જ કે, તે ઠીકરું (પૂર્વભવનાભૂત) ઘટરૂપે અતીત થયું છે અને (અન્યથાભૂતભવન) તે ઘટ ઠીકરારૂપે થયો છે, અર્થાત્ વ્યયનું સંપૂર્ણ સ્વરૂપ (=પૂર્વભવનાભૂત-અન્યથાભૂતભવન) હોવાથી જ ત્યાં વ્યયની પ્રતીતિ થાય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ९२५ अनेकान्तजयपताका (ઝિમ: भवनस्य तु व्ययत्वे सर्वत्राविशेषात् स्यात् तद्व्ययबुद्धिः । न च भवति, तथाऽप्रतीतेः ॥ (७१) एवमनयोस्तत्त्वे सर्वथा भावाविच्छेदात् ध्रौव्यमपि सिद्धमेव, भावविच्छेदे सत्येतदनुपपत्तेः तद्धर्मत्वात्, अतद्धर्मत्वे तत्तत्त्वायोगात् सर्वथा तुच्छत्वादिति, अतः - વ્યારહ્યા . तत्तुच्छाभवनस्य तु, प्रक्रमाद् भावतुच्छाभवनस्यैव व्ययत्वे । किमित्याह-सर्वत्रा-विशेषात् कारणात् तत्तुच्छाभवनस्य । किमित्याह-स्यात् तद्व्ययबुद्धिः-विशिष्टभाव-व्ययबुद्धिः, निमित्ताविशेषादित्यभिप्रायः । न च भवति । कुत इत्याह-तथाऽप्रतीतेः कारणात् ।। ___ एवम्-उक्तनीत्या अनयोः-उत्पाद-व्यययोस्तत्त्वे-तद्भावे सति । किमित्याह-सर्वथा भावाविच्छेदात् कारणात् ध्रौव्यमपि सिद्धमेव । कुत इत्याह-भावविच्छेदे सति । किमित्याहएतदनुपपत्तेः-उत्पादव्ययानुपपत्तेः । अनुपपत्तिश्च तद्धर्मत्वात्-भावधर्मत्वात् तयोः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अतद्धर्मत्वे, अभावधर्मत्वे इत्यर्थः । किमित्याह-तत्तत्त्वायोगात् तयोः અનેકાંતરશ્મિ ... (ત્યં વૈતદ્દીકર્તવ્યમ્...) એટલે વ્યયને તેવા સ્વરૂપે માનવો જ જોઈએ. પ્રશ્નઃ વ્યયને તેવા સ્વરૂપે ન માની, તેને તુચ્છ (=અવાસ્તવિક) એવાં અભવન=ભવનાભાવ= પદાર્થોભાવરૂપ માની લઈએ તો? | ઉત્તર ઃ અરે ! તો તો તેવો તુચ્છ અભાવ તો સર્વત્ર અવિશેષ હોવાથી, (ાત્ તવ્યયવૃદ્ધિ સર્વત્ર તિ શેષ:) ઘટવ્યયબુદ્ધિ માત્ર કપાલમાં જ નહીં, પણ પટાદિ બધે જ થવાની આપત્તિ આવશે, કારણ કે તુચ્છ એવો ઘટાભાવરૂપ નિમિત્ત તો ત્યાં બધે પણ રહેલું જ છે... પણ, “ઘડો ફૂટી ગયો એવી ઘટવ્યયબુદ્ધિ તો માત્ર કપાલમાં જ થાય છે, પટાદિ સર્વત્ર નહીં, કારણ કે સર્વત્ર તેના વ્યયનો બોધ તો કોઈને પ્રતીત નથી... તેથી વ્યયને તુચ્છરૂપ નહીં, પણ તેવા (પૂર્વભવનાભૂત - અન્યથાભૂતભવનાત્મક) પદાર્થરૂપ જ માનવો જોઈએ, એમ ફલિત થાય છે... (૭૧) (૩) ધ્રૌવ્યરૂપતાઃ ઉપરોક્ત રીતે ઉત્પાદ અને વ્યય બંને ભાવાશ્રિત હોવાનું સિદ્ધ થયે, ઉત્પાદ-વ્યય વખતે પણ માટીરૂપ ભાવનો સર્વથા વિચ્છેદ ન થવાથી ધ્રૌવ્ય (=સ્થય) પણ કથંચિદ્ર સિદ્ધ જ છે, કારણ કે જો ભાવનો પણ વિચ્છેદ માનો, તો તો ઉત્પાદ-વ્યય જ અસંગત ઠરશે... પ્રશ્ન : ભાવનો વિચ્છેદ માનવામાં ઉત્પાદ-વ્યયની અસંગતિ કેમ ? ઉત્તરઃ કારણ કે ઉત્પાદ-વ્યય ભાવના ધર્મ છે. હવે જો ભાવનો વિચ્છેદ માનો, તો તે બે નિરાધાર થઈ જતાં તેમનો વિલોપ જ થવાનો. પ્રશ્ન: પણ શું ઉત્પાદ-વ્યય ભાવના ધર્મ છે? ઉત્તરઃ હા, એવું માનવું જ જોઈએ, બાકી ભાવના ધર્મ તરીકે ન માનવામાં તો તેઓ સર્વથા १. 'तत्त्वस्यायोगात्' इति ग-पाठः । २. 'सर्वथाऽनुविच्छेत्वादित्यतः' इति क-पाठः । For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९२६ तच्चित्रस्वभावत्वात्, (७२) अन्यथा तदनुपपत्तेः तदुत्पादादिबुद्धिभेदवेदनात्, निमित्तभेदमन्तरेण तदयोगात्, अन्यथाऽतिप्रसङ्गात्, अन्यतरभ्रान्तत्वकल्पनायां प्रमाणाभावात् । » વ્યાધ્યા . उत्पाद-व्यययोः तत्त्वायोगात् । अयोगश्च सर्वथा तुच्छत्वादिति । अत इत्यादि । अतः स्थितमेतत्-यद्वाऽत:-अस्माद्धेतोः तच्चित्रस्वभावत्वात्, प्रक्रमात् तस्य-भावस्य चित्रस्वभावत्वात्, उत्पादाद्यपेक्षया "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वच इति योगः । तच्चित्रस्वभावत्वं च अन्यथा-उत्पादाद्यपेक्षया तच्चित्रस्वभावत्वमन्तरेण तदनुपपत्तेस्तस्यअधिकृतभावस्यानुपपत्तिस्तदनुपपत्तिस्ततः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तदुत्पादादिबुद्धिभेदवेदनात् तस्मिन्-भावे उत्पादादिबुद्धिभेदवेदनमित्यनुर्भवस्तस्मात् निमित्तभेदमन्तरेण, प्रक्रमादधिकृतभावे तदयोगात्-उत्पादादिबुद्धिभेदवेदनायोगात् । अयोगश्च अन्यथाऽतिप्रसङ्गात् अन्यथा-निमित्तभेदमन्तरेण तदुत्पादादिबुद्धिभेदवेदनेऽतिप्रसङ्गात्-तद्वदनुत्पादादिबुद्धिभेदा અનેકાંતરશ્મિ - તુચ્છરૂપ થવાથી, તે બેનું સ્વરૂપ જ અસંગત કરશે.. એટલે તેઓને ભાવના ધર્મ માનવા જ જોઈએ અને તેથી તેઓના આધારરૂપે સ્થિર પદાર્થ પણ સિદ્ધ થશે જ... નિષ્કર્ષ તેથી પદાર્થને (૧) ઉત્પાદ, (૨) વ્યય, અને (૩) ધ્રૌવ્યની અપેક્ષાએ ચિત્ર-અનેકસ્વભાવી માનવો જ જોઈએ... (૭૨) પ્રશ્નઃ (અન્યથાક) જો ઉત્પાદાદિની અપેક્ષાએ તેને ચિત્ર અનેકસ્વભાવી ન માનીએ, તો ? ઉત્તરઃ તો તો તે પદાર્થનું અસ્તિત્વ જ નહીં રહે. (કારણ કે ચિત્રસ્વભાવ વિના ઉત્પાદાદિ જ ન ઘટે અને તે વિનાની વસ્તુ તો શશશૃંગ જેવી જ સિદ્ધ થાય..) એટલે તેનો ચિત્ર સ્વભાવ માનવો જ જોઈએ.. આ જ વાતને જણાવે છે - એક જ પદાર્થ વિશે (૧) ઉત્પાદબુદ્ધિ, (૨) વ્યયબુદ્ધિ, (૩) ધ્રૌવ્યબુદ્ધિ... એમ જુદી જુદી બુદ્ધિનું સંવેદન થાય છે... હવે આવી જુદી જુદી બુદ્ધિઓ, તે વસ્તુમાં નિમિત્તભેદ જુદા જુદા સ્વભાવો) માન્યા વિના ન જ ઘટે.. એટલે તે બુદ્ધિઓના નિમિત્ત તરીકે વસ્તુમાં જુદા જુદા અનેક સ્વભાવો માનવા જ પડે.. પ્રશ્ન : (અન્યથા=) જો તેમાં જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તભેદ ન માનીએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્ત વિના પણ, જેમ ઉત્પાદાદિરૂપ જુદી જુદી બુદ્ધિઓ થાય છે, તેમ અનુત્પાદાદિવિષયક પણ જુદી જુદી બુદ્ધિઓ થવા ૨. “તવિત્રત્વે ' તિ ટુ-પ:. ૨. “મવમવસ્તક્ષત' ત ટુ-પટિ: I For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ९२७ अनेकान्तजयपताका (પગ્નમ: (७३) एवमपि तत्कल्पने सर्वत्रानाश्वासप्रसङ्गात् "उत्पादव्ययधौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वचः ? प्रतिविहितं चात्र पूर्वाचार्यैरिति न प्रयासः ॥ વ્યારા .... पत्तेरिति । अन्यतरेत्यादि । अन्यतरभ्रान्तत्वकल्पनायां, प्रक्रमादन्यतरोत्पादादिबुद्धिभेदभ्रान्तत्वकल्पनायां प्रमाणाभावात् । उत्पादव्ययबुद्धिर्भ्रान्ता यद्वा ध्रौव्यबुद्धिरित्यत्र न वस्तुस्थित्या प्रमाणमस्तीत्यर्थः। एवमपि-प्रमाणाभावेऽपि तत्कल्पने-भ्रान्तत्वकल्पने । किमित्याहसर्वत्रानाश्वासप्रसङ्गात् भ्रान्तबुद्धिभेदवदभ्रान्तत्वाभिमतेऽप्यनाश्वासः, प्रमाणाभावाविशेषादिति भावनीयम्, अत एवम् "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति कथमन्याय्यं वचः ? ननु न्याय्यमेव प्रतिविहितं चात्र पूर्वाचार्यैः-अजितयशःप्रभृतिभिरिति न प्रयासः ॥ - અનેકાંતરશ્મિ -. લાગશે ! એટલે વસ્તુમાં સ્વભાવભેદરૂપ નિમિત્તભેદ તો માનવો જ જોઈએ... (૭૩) પ્રશ્ન ઃ તમે જે જુદી જુદી બુદ્ધિ કહો છો, તેમાંની કોઈક બુદ્ધિને ભ્રાન્ત માની લઈએ તો? અર્થાત્ ઉત્પાદ-વ્યયબુદ્ધિ કે ધૈર્યબુદ્ધિને ભ્રાંન્ત માની લઈએ તો? ઉત્તર અરે ! તે બધી બુદ્ધિઓનું યથાર્થરૂપે સંવેદન થાય છે, એટલે તેઓમાંની કોઈપણ બુદ્ધિને બ્રાન્ત માનવામાં કોઈ જ પ્રમાણ નથી... અને પ્રમાણ ન હોવા છતાં પણ, જો તેને ભ્રાંત માનશો, તો તો અતિપ્રસંગ એ આવશે કે, તેની જેમ અભ્રાન્ત તરીકે અભિમત એવી બાકીની બુદ્ધિઓને પણ બ્રાન્ત માનવી પડશે ! (કારણ કે જો પ્રમાણ વિના જ કલ્પના કરવાની હોય, તો તેવી યથાર્થ બુદ્ધિને પણ ભ્રાન્ત કેમ ન મનાય ? પછી ભલે ને તેમાં પણ કોઈ જ પ્રમાણ ન હોય.) અને એ રીતે તો યથાર્થ બુદ્ધિ પણ ભ્રાન્ત થવાથી, સર્વત્ર કોઈને કદી વિશ્વાસ જ નહીં રહે ! ફલિતાર્થ : ઉત્પાદાદિ દરેક બુદ્ધિને યથાર્થ જ માનવી જોઈએ અને પછી તેના નિમિત્ત તરીકે સ્વભાવભેદ પણ માનવો જ પડશે – આમ વસ્તુ જયારે ચિત્રસ્વભાવી હોવાથી, ઉત્પાદાદિરૂપ સાબિત થાય, ત્યારે તમે “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત પદાર્થ સત્ છે” – એવું અમારું વચન ન્યાયસંગત નથી, એવું શી રીતે કહી શકો ? તે વચન ન્યાયસંગત જ છે... આ વિશે અજિતયશ વગેરે પૂર્વાચાર્યો વડે પુષ્કળ ચર્ચા કરાઈ છે. એટલે હવે અમે અહીં પ્રયાસ કરતાં નેથી... હવે પ્રસ્તુત વાત પર આવીએ – જ તેને ભ્રાન્ત માનવા પાછળ પ્રશ્નકારનો આશય એ કે, વસ્તુ વિશે કોઈ એકાદ બુદ્ધિ જ યથાર્થ સાબિત થશે અને પછી તેના નિમિત્ત તરીકે કોઈ એકાદ સ્વભાવની કલ્પનાથી પણ કામ પતી જશે... ફલતઃ તેમાં ચિત્ર અનેકસ્વભ માનવાની કોઈ જરૂર નહીં રહે... (સાંખ્ય ઉત્પાદ-વ્યયબુદ્ધિ બ્રાન્ત માને છે ને બૌદ્ધ ધૈર્યબુદ્ધિ બ્રાન્ત માને છે..) ત્રિ ઉત્પાદાદિની આમૂલચૂલ જાણકારી માટે ઉત્પાદાદિસિદ્ધિ વગેરે ગ્રંથોનું અવલોકન કરવું. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (७४) एवं च विशिष्टबादर भावसिद्धौ तत्तत्स्वभावतयैव विशिष्टसंस्थानभावोपपत्तेः याऽपि घटशरावादिबुद्धितुल्यतापत्तिचोदना साऽप्यनवकाशैव, विशिष्ट व्याख्या प्रकृतमधिकृत्याह-एवं चेत्यादि । एवं च विशिष्टबादर भावसिद्धौ सत्यां किमित्याहतत्तत्स्वभावतयैव तेषाम् - अधिकृताणूनां तत्स्वभावतयैव-विशिष्टसंस्थानभवनस्वभावतयैव । किमित्याह-विशिष्टसंस्थानभावोपपत्तेर्घटशरावाद्यपेक्षया याऽपि घटशरावादिबुद्धितुल्यत्वापत्तिचोदना पूर्वपक्षे ग्रन्थान्तरे च साऽप्यनवकाशैव वेदितव्या । कुत इत्याह - विशिष्ट - ... અનેકાંતરશ્મિ .... ९२८ * (વાત એ ચાલતી હતી કે, સરખા પણ પરમાણુઓ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મરૂપ હોવા છતાં, સમુદિત અવસ્થામાં બાદર=સ્થૂલરૂપ બને... વચ્ચે એકાંતવાદીએ ઉત્પાદાદિ ત્રયાત્મકતાની અસંગતિ બતાવી. તેથી પ્રસંગતઃ તેનો નિરાસ કરી, હવે ગ્રંથકારશ્રી ફરી મૂળ વાત પર આગળ વધે છે -) * પરમાણુઓની ઘટસંસ્થાનાદિરૂપે સંગતિ (૭૪) આ પ્રમાણે, તે પરમાણુઓનો ઘટાદરૂપે વિશિષ્ટ બાદરભાવ=સ્થૂલરૂપતા સિદ્ધ થવાથી, તેઓનું ઘટ-શરાવાદિરૂપે (=કોડીયાદિરૂપે) વિશિષ્ટ સંસ્થાન (=આકાર) પણ સંગત જ છે, કારણ કે તે પરમાણુઓનો વિશિષ્ટ સંસ્થાનરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે... Page #98 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: संस्थानवत्त्वात् तदेकत्वपरिणामस्य, (७५) तच्चित्रस्वभावतया तद्वास्तवत्वोपपत्तेः, अविगानतस्तथोपलम्भात् निमित्तान्तराभावात् । बोधमात्रतत्त्ववादे तु वासनाद्ययोगात् अस्य चोक्तत्वादभिधीयमानत्वाच्च । ( ७६ ) अविशिष्टरूपादिनिबन्धनवादिनस्त्वेष व्याख्या ९२९ – संस्थानवत्त्वात् कारणात् तदेकत्वपरिणामस्य, प्रक्रमादेवैकत्वपरिणामस्य, तच्चित्रस्वभावतया-अण्वेकत्वपरिणामचित्रस्वभावतया कारणेन तद्वास्तवत्वोपपत्तेः - विशिष्टसंस्थानभाववास्तवत्वोपपत्तेः । तथा अविगानतः - अविगानेन तथोपलम्भात् - विशिष्टसंस्थानवत्त्वेनोपलम्भात् निमित्तान्तराभावात् । एकत्वपरिणाममात्राधिकसंस्थानभावेन वासनाऽस्य र्निमित्तमिति निराकरणायाह-बोधमात्रतत्त्ववादे तु पुनरेकान्तेन वासनाद्ययोगात्, अस्य चवासनाद्ययोगस्य उक्तत्वात् अभिधीयमानत्वाच्च ऊर्ध्वं 'याऽपि घटशरावादिबुद्धितुल्यत्वा... અનેકાંતરશ્મિ ← એ આપત્તિનો પણ અમારા મતે કોઈ અવકાશ નથી. પ્રશ્ન : પણ એમાં કારણ ? ઉત્તર ઃ કારણ એ જ કે, તે પરમાણુઓનો એકત્વપરિણામ વિશિષ્ટ સંસ્થાનવાળો છે, માત્ર કોઈ એક આકારવાળો નહીં... એટલે તે પરમાણુઓનો એકત્વપરિણામ ઘટાદિરૂપે જુદા જુદા આકારવાળો હોવો સંગત જ છે... (૭૫) પ્રશ્ન ઃ પણ શું તે એકત્વપરિણામ જુદા જુદા આકારે હોઈ શકે ? ઉત્તર ઃ હા, જરૂર ! કારણ કે તે પરિણામ ચિત્ર-અનેકસ્વભાવી હોવાથી, તેનું જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનરૂપે હોવું સંગત જ છે.. પ્રશ્ન : જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનોને ઘટાવવા, શું તે પરિણામને ચિત્રસ્વભાવી માનવો જરૂરી છે ? ઉત્તર : હા, કારણ કે જુદા જુદા વિશિષ્ટ સંસ્થાનની તો અવિ૨ોધપણે ઉપલબ્ધિ થાય છે... હવે આ વિશિષ્ટ સંસ્થાનનું બીજું તો કોઈ જ નિમિત્ત ન હોવાથી, તેના નિમિત્ત તરીકે તેનો ચિત્રસ્વભાવ જ માનવો પડે... જ્ઞાનાદ્વૈતવાદી : પરમાણુઓના એકત્વપરિણામના વિશિષ્ટસંસ્થાનનાં નિમિત્ત તરીકે ‘વાસના’ તત્ત્વને માની લઈએ તો ? (ઉપલક્ષણથી બીજા પણ એવાં કોઈ તત્ત્વ માની લઈએ તો ?) સ્યાદ્વાદી : અરે ! તમારા મતે તો બોધથી અલગ વાસનાદિ જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ ઘટિત નથી, એવું અમે પૂર્વે જ કહી ગયા અને હવે ફરી કહેવાના છીએ... એટલે તેવાં વાસનાદિ તત્ત્વના આધારે વિશિષ્ટ સંસ્થાનની સંગતિ થઈ શકે નહીં... . ‘નિમિત્યમિતિ નિરા॰' કૃતિ ૩-પાટ: । For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९३० दोषोऽनिवारित एव, अवैशिष्ट्येन तेषामेकस्वभावत्वात् घटशरावादिसंस्थानानुपपत्तेः, तदव्यतिरिक्तत्वेन तन्मात्ररूपत्वात्, तत्तत्स्वभावत्वे तद्धर्मभेदोपपत्तेः, रूपादित्वाविशेषे .... ............... .......... व्याख्या ............. .... पर्तिचोदना साऽप्यनवकाशैव' इति क्रियायोगोऽनुवर्तते । अविशिष्टरूपादिनिबन्धनवादिनस्तुघटादिबुद्धेः सौत्रान्तिकस्य । किमित्याह-एष दोषोऽनिवारित एव घटशरावादिबुद्धितुल्यत्वापत्तिलक्षणः । कुत इत्याह-अवैशिष्ट्येन हेतुना तेषामेकस्वभावत्वात् परपरिकल्पितरूपादीनाम् । किमित्याह-घटशरावादिसंस्थानानुपपत्तेः तत्त्वतस्तदव्यतिरिक्तत्वेन-रूपाद्यव्यतिरिक्तत्वेन हेतुना । किमित्याह-तन्मात्ररूपत्वात्-रूपादिमात्ररूपत्वात् तत्तत्स्वभावत्वे तेषां ... मनेतिरश्मि .. સાર આ રીતે તે પરમાણુઓના એકત્વપરિણામનો જુદો જુદો વિશિષ્ટ આકાર હોવાથી, તેઓ દ્વારા ઘટ-શરાવાદિ વિષયક જુદી જુદી બુદ્ધિઓ થવી સંગત છે. એટલે પૂર્વપક્ષપ્રેરિત ઘટ-શરાવાદિની समानभुद्धि थवान मापान नि२५४॥ छ... - સૌત્રાંતિકમતે પ્રસ્તુતદોષની અનિવાર્યતા * (७६) सौinsो (नौद्धविशेषी) ३५ा-२सा माहिने विशिष्ट (= ४८ मने આકારોથી રહિત) માને છે અને આવા અવિશિષ્ટ રૂપાદિને જ ઘટ-શરાવાદિની જુદી જુદી બુદ્ધિના ॥२५॥ तरी छ... એટલે સૌત્રાન્તિકમતે ઉપરોક્ત (ઘટ-શરાવાદિની બુદ્ધિને સમાન માનવાનો) દોષ અનિવારિત५) मावशे... બૌદ્ધ પણ કઈ રીતે જરા બતાવશો? स्याद्वाही : हुमो + तमे स्पेस ३५सिविशिष्ट डोवाथी, तमो मात्र से स्वभावी छ... અને એકસ્વભાવી હોવાથી, તેઓના જુદા જુદા આકારો ન હોય એ હકીકત છે... હવે ઘટસંસ્થાન - શરાવસંસ્થાનાદિ પણ રૂપાદિથી અલગ નથી, પણ રૂપાદિથી અવ્યતિરિક્તमभिन्न ४ छ... मेटसे तो तमो ५९। मात्र ३पाहि १३५०४ थय।... सित: मेस्वमावी ३५हिमां *........ ___43. अविशिष्टरूपादिनिबन्धनवादिनस्तु घटादिबुद्धेः सौत्रान्तिकस्येति । अविशिष्टान् रुपादीन् निबन्धनं-कारणं वदतीत्येवंशीलो य: सौत्रान्तिकः तस्य । अविशिष्टान् रुपादीन् निबन्धनं वदतीत्याहघटादिबुद्धेः-घटपट इत्यादिकाया मतेः । ... विवरणम् ....................... १. 'वेदना' इति क-पाठः। २. द्रष्टव्यं ९२८तमं पृष्ठम् । ३. 'इत्याह-अविशिष्ट्यो न हेतुना' इति क-पाठः, ङ-पाठस्तु 'इत्याहावैशिष्ट्येन हेतुना' इति । ४. 'सौत्रान्तिककस्या अपि विशिष्टान्' इति ख-पाठः । For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (પમ: तद्विशेषाभावात्, भावे त्वस्मदभ्युपगमसिद्धिः, अन्यथा तथा तत्सन्निवेशित्वायोगात् ॥ ( ७७ ) न चेयमविकल्पिकाऽतुल्यैव, रूपादिस्वलक्षणालम्बनत्वात्, विकल्पिकाया ९३१ – अनेकान्तजयपताका रूपादीनां तत्स्वभावत्वे, प्रक्रमाद् घटशरावादिसंस्थानभवनैकस्वभावत्वे तद्धर्मभेदोपपत्तेःरूपादिधर्मभेदोपपत्तेः । तथा रूपादित्वाविशेषे सति तद्विशेषाभावात् प्रक्रमादेव घटशरावादिसंस्थानभवनविशेषाभावात् । भावे पुनस्तद्विशेषभावस्य अस्मदभ्युपगमसिद्धिः । - अस्मदभ्युपगमसिद्धिमन्तरेण किमित्याह-तथा-घटशरावादिसंस्थानभवनेन तत्सन्निवेशित्वायोगात् तेषां - रूपादीनां सन्निवेशित्वायोगात् । 'अविशिष्टरूपादिनिबन्धनवादिनस्त्वेष दोषोऽनिवारित एव इति क्रियायोगोऽनुवर्तते ॥ अन्यथा न चेयमित्यादि । न चेयमिति दीर्घतरप्रक्रमाद् घटशरावादिबुद्धिर्गृह्यते अविकल्पिकाऽतुल्यैव, रूपादिस्वलक्षणालम्बनत्वात् कारणात् । कुत इत्याह-विकल्पिकाया अपि तथा* અનેકાંતરશ્મિ *વ્યાબા જુદા જુદા આકારો ન હોવાથી, ઘટ-શરાવાદિરૂપે જુદા જુદા સંસ્થાનો પણ સંગત થઈ શકે નહીં. . . આ જ વાતને જણાવવા બે યુક્તિઓ આપે છે - (૧) જો તે રૂપાદિનો ઘટ-શરાવાદિ અનેક જુદા જુદા સંસ્થાનરૂપે થવાનો એકસ્વભાવ માનશો, તો તે રૂપાદિ ધર્મોનો ભેદ સિદ્ધ થશે, અર્થાત્ ઘટરૂપ જુદું, શરાવરૂપ જુદું વગેરે... (૨) જો રૂપાદિને અવિશેષ માનશો, તો - તે રૂપાદિથી અવ્યતિરિક્ત એવાં - ઘટ-શરાવાદિનાં સંસ્થાનોમાં પણ કોઈ જ વિશેષ=તફાવત નહીં રહે... (જે બીના દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ છે..) જો ઘટ-શરાવાદિનો વિશેષ માનશો, તો તો અમારા અલ્યુપગમની (=બાદર અવસ્થામાં રૂપાદિના જુદા જુદા અનેક આકારો માનવારૂપ સિદ્ધાંતની) સિદ્ધિ થશે... બાકી અમારા અભ્યુપગમની સિદ્ધિ વિના - રૂપાદિના જુદા જુદા અનેક આકારો માન્યા વિના - તે રૂપાદિનું ઘટ-શરાવાદિ જુદા જુદા અનેક સંસ્થાનરૂપે હોવું સંગત થઈ શકે નહીં... ફલિતાર્થ : પણ રૂાદિ ધર્મનો ભેદ તો તમે માનતાં નથી... તેથી અવિશિષ્ટ રૂપાદિ સ્વરૂપ ઘટ-શરાવાદિમાં વિશેષતા ઘટી શકે નહીં અને એટલે જ, તેઓને વિષય કરનાર બુદ્ધિઓને સમાન માનવાનો દોષ અનિવારિતપણે આવશે... ૧. પૂર્વમુદ્રિત તુ ‘સિદ્ધે:' કૃતિ પાન: । ૪. ‘વીર્ઘતવપ્રમોદ્ ઘટ॰' કૃતિ ૩-પાઇ: । * રૂપાદિના અનેકસ્વભાવરૂપ વૈશિષ્ટ્યની સચોટ સિદ્ધિ (૭૭) બૌદ્ધ : રૂપાદિ સ્વલક્ષણો અવિશિષ્ટ (=અનેક આકારોથી રહિત) છે, અને આવા અવિશિષ્ટ રૂપાદિને આલંબન કરતી હોવાથી, ઘટઅવિકલ્પબુદ્ધિ-શરાવઅવિકલ્પબુદ્ધિ... એ બધી ૨. ‘અસ્માદ્રશ્યુપામસિદ્ધિ' કૃતિ ૩-પાન: । રૂ. દ્રષ્ટયં ૧૨૬તમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ મધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९३२ - > अपि तथाभेदानुपपत्तेः, अस्या अपि तत्त्वतोऽविकल्पिकालम्बनत्वात्, प्रत्यक्षपृष्टभावित्वेनाध्यवसिततद्भावतो गृहीतग्राहित्वेन विकल्पिकाया अप्रामाण्याभ्युपगमात्, अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः,(७८) अविशिष्टतद्बोधमात्रात् तद्भेदायोगात्, विषयभेदमन्तरेण ચાલ્યા - घटशरावादिप्रतिभासभेदेन भेदानुपपत्तेः । अनुपपत्तिश्चापि अस्या अपि विकल्पिकाया घटशरावादिबुद्धेः तत्त्वतः-परमार्थेन । किमित्याह-अविकल्पिकालम्बनत्वात् अविकल्पिकालम्बनं रूपादिस्वलक्षणं आलम्बनं यस्याः सा अविकल्पिकालम्बना एकालम्बनशब्दलोपेन तद्भावस्तस्मात् । एतदेवाह प्रत्यक्षेत्यादिना । प्रत्यक्षपृष्टभावित्वेन हेतुनाऽध्यवसिततद्भावतः परिच्छित्रप्रत्यक्षालम्बनतया गृहीतग्राहित्वेन एव विकल्पिकाया बुद्धेः अप्रामाण्याभ्युपगमात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः । तथा अविशिष्ट » અનેકાંતરશ્મિ .... અવિકલ્પબુદ્ધિઓને પણ તુલ્ય જ માની લઈએ તો ? (હા, પ્રતિભાસભેદ અનુભવાય છે, તે વિકલ્પબુદ્ધિનો સમજવો, બાકી અવિકલ્પબુદ્ધિ તો તુલ્ય જ ને ?) સ્યાદ્વાદી : તેવું (અવિકલ્પબુદ્ધિનું સામ્ય) માનવું ઉચિત નથી, કારણ કે તેવી રીતે તો વિકલ્પબુદ્ધિમાં પણ ઘટશરાવાદિ જુદા જુદા પ્રતિભાસભેદથી ભેદ સંગત થશે નહીં... પ્રશ્ન: તો શું ઘટ-શરાવાદિ વિકલ્પબુદ્ધિઓ પણ સમાન થશે? ઉત્તર : હા, કારણ કે અવિકલ્પબુદ્ધિના આલંબનભૂત અવિશિષ્ટ રૂપાદિ જ, વિકલ્પબુદ્ધિના આલંબનભૂત છે... એટલે વિકલ્પબુદ્ધિઓ પણ, અવિકલ્પના આલંબનભૂત રૂપાદિને જ વિષય કરતી હોવાથી, અવિકલ્પની જેમ તેઓ પણ અવિશિષ્ટ જ માનવી રહી ! પ્રશ્નઃ અવિકલ્પબુદ્ધિના આલંબનભૂત અવિશિષ્ટ રૂપાદિને જ વિકલ્પબુદ્ધિઓ વિષય કરે છે, એવું તમે શી રીતે કહી શકો? ઉત્તર : અરે ! તમે તમારી પોતાની વાત ભૂલી ગયા?! જુઓ તમે જ કહો છો કે, વિકલ્પ તે પ્રત્યક્ષની (=નિર્વિકલ્પની) પૃષ્ઠભાવી હોવાથી, પ્રત્યક્ષપરિચ્છિન્ન અર્થનો ગ્રાહી હોવાથી – સ્મૃતિની જેમ ગૃહીતગ્રાહી બનતાં – અપ્રમાણ બને છે - આ કથનથી તો વિકલ્પબુદ્ધિને પણ રૂપાદિવિષયક માનવી જ રહી... નહીંતર તો તેની ગૃહીતગ્રાહીતા જ નહીં રહે... (પ્રત્યક્ષગૃહીત અર્થને ગ્રહણ કર્યા વિના તેમાં ગૃહીતગ્રાહીતી શી રીતે ઘટે ?) સાર એ કે, અવિશિષ્ટ રૂપાદિનાં આલંબનથી તો અવિકલ્પની જેમ, વિકલ્પબુદ્ધિને પણ સમાન માનવાનો પ્રસંગ આવશે... જે બિલકુલ ઇષ્ટ નથી. (તેથી વિકલ્પની જેમ અવિકલ્પને પણ તુલ્ય ન જ માની શકાય...) . 'અર્વાશgo' ત ટુ-પાત: | For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પગ્નમ: च तद्वैशिष्ट्यानुपपत्तेः, तद्भेदाभ्युपगमे चास्मदभ्युपगतद्रव्यसंस्थानाभ्युपगमः, अन्यथा तथा तद्भेदायोगात्, (७९) भेदकाभावात्, व्यक्तिभेदमात्रस्याप्रयोजकत्वात् तद्भावेऽपि तद्बोधमात्रात्-रूपादिस्वलक्षणबोधमात्रात् तद्भेदायोगात् विकल्पिकाया बुद्धर्भेदायोगाद् घटशरावादिबुद्धित्वेन तथा विषयभेदमन्तरेण च तात्त्विकं तद्वैशिष्ट्यानुपपत्तेः, प्रक्रमात् तन्निबन्धनभूताया अविकल्पिकाया वैशिष्ट्यानुपपत्तेः । तद्भेदाभ्युपगमे च-विषयभेदाभ्युपगमे च किमित्याह-अस्मदभ्युपगतद्रव्यसंस्थानाभ्युपगमः । अन्यथा-एवं तदभ्युपगमाभावे तथाघटशरावादिविकल्पबुद्धिजनकत्वेन तद्भेदायोगात्, प्रक्रमात् अविकल्पिकबुद्धिभेदायोगात् । अयोगश्च भेदकाभावात् अविशिष्टरूपादिस्वलक्षणालम्बनत्वेन, व्यक्तिभेदमात्रस्य अधिकृता અનેકાંતરશ્મિ (૭૮) બીજી વાત, અવિશિષ્ટ એવાં રૂપાદિસ્વલક્ષણના બોધમાંથી તે વિકલ્પબુદ્ધિનો, ઘટશરાવાદિવિષયક જુદી જુદી બુદ્ધિરૂપે ભેદ ઘટી શકે નહીં.. (તાત્પર્ય જેમાં ભેદ નથી એવાં બે સ્વલક્ષણોથી, ઘટબુદ્ધિ-શરાવબુદ્ધિ એમ જુદી જુદી બુદ્ધિ ન થાય, સમાન જ બુદ્ધિ થાય..). બૌદ્ધ વિકલ્પબુદ્ધિનું કારણ અવિકલ્પબુદ્ધિ છે... તો શું અવિકલ્પબુદ્ધિના વૈશિયથી (=જુદા જુદા અનેક આકારરૂપ વિશિષ્ટતાથી) તત્કાર્યભૂત વિકલ્પબુદ્ધિમાં પણ અનેક જુદા જુદા આકારો ન ઘટે ? સ્યાદ્વાદી અરે ! પણ વિષયભેદ વિના તો, તે અવિકલ્પબુદ્ધિમાં પણ વિશિષ્ટતા ( જુદા જુદા આકારો) ઘટી શકે નહીં...(તો પછી તેના આધારે વિકલ્પમાં વૈશિસ્ય શી રીતે ઘટાવાય ?) બૌદ્ધઃ તો વિકલ્પનું વૈશિસ્ત્ર ઘટાવવા વિષયભેદ માની લઈએ તો? (અર્થાત્ વિકલ્પમાં ભાસતાં જુદા જુદા આકારો ઘટાવવા, વસ્તુમાં પણ જુદા જુદા આકારો માની લઈએ તો ?). સ્યાદ્વાદી? તો તો અમારા મતનો જ સ્વીકાર થશે, કારણ કે અમે એ જ તો કહીએ છીએ કે, બાદરશૂલરૂપે પરિણત એવાં પરમાણુદ્રવ્યનાં જુદા જુદા અનેક સંસ્થાનો હોય છે... (અન્યથાક) જો અમારો અભ્યાગમ ન માનો, અર્થાત્ દ્રવ્યનાં જુદા જુદા અનેક સંસ્થાનો ન માનો, તો તે દ્રવ્યને વિષય કરતી અવિકલ્પબુદ્ધિઓનો, ઘટ-શરાવાદિની જુદી જુદી વિકલ્પબુદ્ધિઓને ઉત્પન્ન કરવારૂપે ભેદ ઘટી શકશે નહીં... (આશય એ કે, વિષયભેદથી અવિકલ્પનો ભેદ પડે અને પછી તે વિસદેશ અવિકલ્પો ઘટ-શરાવાદિ વિષયક ભિન્ન-ભિન્ન વિકલ્પો ઉત્પન્ન કરે... પણ તમે વિષયભેદ ન માન્યો હોવાથી, તેવું કશું તમારા મતે ઘટિત નથી...). (૭૯) બૌદ્ધ : દરેક અવિકલ્પજ્ઞાનો જુદા જુદા છે... એટલે ઘટઅવિકલ્પ-શરાવઅવિકલ્પ ૨. ‘તાત્ત્વિ તo' ત ટુ-પીઢ: . ૨. ‘અમદ્ વિ૦' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ fધારે) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९३४ तथाबोधभेदासिद्धेः, समानजातीयेभ्योऽतुल्येतरबुद्ध्यभावादिति रूपादीनामनेकस्वभावસિદ્ધિદા. વ્યારહ્યા છે . विकल्पकबुद्धिनां किमित्याह-अप्रयोजकत्वात् । एतदेवाह-तद्भावेऽपि-व्यक्तिमात्रभेदभावेऽपि तथा-भिन्नविकल्पबुद्धिजनकत्वेन बोधभेदासिद्धेः । असिद्धिमेवाह-समानजातीयेभ्यः रूपाद्यविकल्पबोधभेदेभ्यः । किमित्याह-अतुल्येतरबुद्ध्यभावात् । अतुल्याश्च ता इतरबुद्धयश्च अविकल्पबोधभेदानामितरबुद्धयो विकल्पिका गृह्यन्ते, तासामभावस्तस्मात् । न हि नीलस्वलक्षणबोधभेदेभ्यो नीलानीलविकल्पबुद्धिभाव इति भावनीयम् । इति-एवं रूपादीनामनेकस्वभावत्वसिद्धिः ॥ - અનેકાંતરશ્મિ .... ઇત્યાદિ વ્યક્તિભેદ જ શું અવિકલ્પબુદ્ધિઓનો ભેદક ન બને? સ્યાદ્વાદીઃ ના, કારણ કે તે દરેક અવિકલ્પવ્યક્તિઓ અવિશિષ્ટ એવાં રૂપાદિ સ્વલક્ષણોને વિષય કરે છે... આમ, અવિશિષ્ટ એકવિષયક જ્ઞાનો વિસદેશ શી રીતે કહેવાય? (એટલે વ્યક્તિભેદ હોવા માત્રથી અવિકલ્પોનો ભેદ અસિદ્ધ છે..) આ જ વાતને જણાવે છે – વ્યક્તિભેદ હોવા છતાં પણ, તે અવિકલ્પજ્ઞાનોનો ભેદ સિદ્ધ નથી, કે જેથી તેઓ જુદા જુદા ઘટ-શરાવાદિ વિકલ્પોને ઉત્પન્ન કરી શકે... પ્રશ્નઃ વ્યક્તિભેદ હોવા છતાં, ભેદ સિદ્ધ ન થવાનું કારણ શું? ઉત્તરઃ કારણ એ જ કે, અવિશિષ્ટ એવાં રૂપાદિ સ્વલક્ષણોને વિષય કરતાં હોવાથી સમાન જાતીય એવા અવિકલ્પોથી, પરસ્પર વિજાતીય એવાં ઘટ-શરાવાદિ વિકલ્પો થઈ શકે નહીં... શું બે નીલબુદ્ધિથી પરસ્પર વિજાતીય એવી નીલ-અનીલવિષયક વિકલ્પબુદ્ધિઓ થાય છે? (આશય : રૂપાદિનિર્વિકલ્પમાં વ્યક્તિભેદ હોય તો પણ સમાનજાતીયતા હોવાથી ભિન્નજાતીયવિકલ્પજનત્વ ન આવે...) એટલે અવિકલ્પોની વિસદેશતા સિદ્ધ થયે જ ઘટ-શરાવાદિ વિકલ્પબુદ્ધિઓનો ભેદ સંગત બને અને તેઓની વિસદશતા સિદ્ધ કરવા વિષયભેદ માનવો જ રહ્યો... તેથી રૂપાદિનો જુદા જુદા અનેક સંસ્થાનરૂપે અનેકસ્વભાવ નિબંધ સિદ્ધ થશે... (સાર એ કે, સૂક્ષ્મ અવસ્થામાં અદષ્ટ પણ પરમાણુઓ, સ્થૂલ અવસ્થામાં જુદા જુદા અનેક સંસ્થાનરૂપે દષ્ટ બને એમાં કોઈ અસમંજસતા નથી...) ૨. ‘ત્યાદિ પ્રયોગ' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ (પશ્ચમ: (८०) स्यादेतत् सिद्धसाधनमेतदुक्तमेव नः पूर्वाचार्यै:- " द्विविधा हि रूपादीनां शक्तिः सामान्या प्रतिनियता च । तत्र सामान्या यथा घटसन्निवेशिनामुदकाद्याहरणादिकार्यकरणशक्तिः, प्रतिनियता यथा चक्षुर्विज्ञानादिकार्यकरणशक्तिरिति" । ( ८१ ) अत्रोच्यते-उक्तमिदमयुक्तं तूक्तं, पूर्वाभ्युपगमविरोधात्, एकान्तैकस्वभाववस्तुवादिनो भवन्तः, ९३५ < अनेकान्तजयपताका * બાલ્યા स्यादेतत् सिद्धसाधनमेतद् यदुक्तं भवता । कुत इत्याह-उक्तमेव नः - अस्माकं पूर्वाचार्यै:- धर्मपाल- धर्मकीत्र्त्यादिभिः द्विविधा यस्माद् रूपादीनां शक्तिः सामान्या एका प्रतिनियता च अपरा । तत्र सामान्या शक्तिः यथा घटसन्निवेशिनां रूपादीनां उदकाद्याहरणादिकार्यकरणशक्तिः, यतः सर्वैरेव घटैरेतत् क्रियते । प्रतिनियता तु रूपादीनां शक्तिर्यथा चक्षुर्विज्ञानादिकार्यकरणशक्तिरिति । रूपं हिं चक्षुर्विज्ञानमेव जनयति, न रसादिविज्ञानम्; एवं रसादयोऽपि रसादिविज्ञानान्येवेति । एतदाशङ्कयाह- अत्रोच्यते-उक्तमिदं वः पूर्वाવાર્યું: અયુ તૂમ્ । ત ત્યાઃ- पूर्वाभ्युपगमविरोधात् । विरोधश्च एकान्तैकस्वभाव .... અનેકાંતરશ્મિ * બૌદ્ધદત્ત સિદ્ધસાધન દોષનો નિરાસ (૮૦) બૌદ્ધ : તમે જે (રૂપાદિનો અનેક સ્વભાવ) કહ્યો, તે તો સિદ્ધસાધન છે, અર્થાત્ અમે સિદ્ધ કરેલ પદાર્થને જ સિદ્ધ કરનાર છે... જુઓ, અમારા પૂર્વાચાર્ય ધર્મપાલ-ધર્મકીર્તિ આદિએ પણ આ જ વાત જણાવી છે - “રૂપ-રસાદિમાં બે પ્રકારની શક્તિ છે - (૧) સામાન્ય, અને (૨) પ્રતિનિયત... તેમાં (૧) ઘટસંસ્થાનરૂપે રહેલા રૂપાદિની, પાણી વગેરે લાવવાદિરૂપ કાર્ય કરવાની શક્તિ તે ‘સામાન્યશક્તિ’ કહેવાય, કારણ કે બધા ઘટો ઉદકાદિ લાવવારૂપ કાર્ય કરે છે, એટલે પ્રસ્તુત શક્તિ તમામ ઘટોમાં અનુગત-સામાન્ય છે, અને (૨) રૂપમાં રહેલ ચક્ષુવિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ, રસમાં રહેલ રસવિજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ... એ બધી શક્તિઓ ‘પ્રતિનિયતશક્તિ' કહેવાય, કારણ કે માત્ર રૂપાદિ જ ચક્ષુવિજ્ઞાનાદિરૂપ તે તે કાર્ય કરે છે, તે સિવાયના રસાદિ નહીં... એટલે તે તે કાર્ય કરવાની શક્તિ રૂપાદિમાં પ્રતિનિયત જ માનવી જોઈએ...’ આ રીતે અમારા પૂર્વાચાર્યોએ સિદ્ધ કરેલ રૂપાદિની અનેક શક્તિઓને જ, તમે સિદ્ધ કરવા પ્રયાસ કરી રહ્યા છો... (૮૧) સ્યાદ્વાદી : સાંભળો → તમારા પૂર્વાચાર્યોએ કહ્યું એ વાત બરાબર છે, પણ તેઓએ બધું અયુક્ત કહ્યું છે, કારણ કે તેવું કહેવામાં બૌદ્ધસંબંધી પૂર્વ અભ્યપગમનો (=સિદ્ધાંત સ્વીકારનો) વિરોધ આવે છે... બૌદ્ધ : કઈ રીતે ? સ્યાદ્વાદી : જુઓ, તમે તો વસ્તુને એકાંત એકસ્વભાવી કહેનારા છે, એટલે તમારા મતે તો For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ९३६ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्वलक्षणानां निरंशत्वप्रतिज्ञानात्, तत् कथमिदमित्थमभिधातुं युज्यत इति ? (८२) किञ्च किमिदं सामान्यप्रतिनियतशक्तिमद्भ्यो रूपादिभ्योऽन्यदुतानन्यदिति ? अन्यत्वे सङ्गायोगः, अनन्यत्वे रूपादिभ्यस्तदेकत्वादि । त एव तदिति चेत्, વ્યરહ્યા . वस्तुवादिनो भवन्तः-बौद्धाः । कुत इत्याह-स्वलक्षणानां निरंशत्वप्रतिज्ञानात् कारणात् तत् कथमिदं-द्विविधा हि रूपादीनां शक्तिरित्यादि इत्थमभिधातुं युज्यत इति, शक्तिद्वैविध्ये एकस्वभावत्वानुपपत्तेरित्यर्थः ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च किमिदं-सामान्यप्रतिनियतशक्तिद्वयं शक्तिमद्भ्यः रूपादिभ्यः अन्यदुतानन्यदिति विकल्पद्वयम् । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याहअन्यत्वे सङ्गायोगः, सम्बन्धाभाव इत्यर्थः । अनन्यत्वे शक्तिद्वयस्य रूपादिभ्यस्तदेकत्वादि तयोः-शक्त्योरेकत्वम् । एकस्माद् रूपादेरनन्यत्वात् तत्स्वरूपवद् रूपादिभेदो वेत्यादिशब्दार्थः । त एवेत्यादि । त एव-रूपादय एव तत्-शक्तिद्वयम् । इति चेत्, एतदाशङ्कयाह " અનેકાંતરશ્મિ - રૂપાદિ સ્વલક્ષણો નિરંશ (=એકાંત એકસ્વભાવી) તરીકે પ્રતિજ્ઞાત છે... તો પછી આવા એકાંત એકસ્વભાવી રૂપાદિની બે શક્તિ આદિનું કથન કરવું શી રીતે યોગ્ય ગણાય? કારણ કે જુદી જુદી બે શક્તિ માનવામાં તો તેઓનો એકાંત એકસ્વભાવ સંગત થશે નહીં... (જુદા જુદી બે શક્તિવાળો પદાર્થ એકસ્વભાવી ન હોય, અનેકસ્વભાવી જ હોય.) એટલે બે શક્તિનું કથન કરવામાં તો, તમારા એકાંત એકસ્વભાવીના અભ્યાગમનો વિરોધ આવે જ... એટલે તેવું કથન વ્યાજબી નથી.. - બૌદ્ધકલ્પિત શક્તિવૈવિધ્ય વિશે વિકલ્પજાળ (૮૨) બીજી વાત, તે સામાન્ય અને પ્રતિનિયત શક્તિઓ, શક્તિવાળા એવાં રૂપાદિથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? આ બંને વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે – (૧) જો તે શક્તિઓને શક્તિવાળા – રૂપાદિથી ભિન્ન માનશો, તો વિંધ્ય-હિમાલયની જેમ, શક્તિ અને શક્તિવાળા પદાર્થનો સંબંધ ઘટી શકશે નહીં... (૨) જો તે શક્તિઓને શક્તિવાળા રૂપાદિથી અભિન્ન માનશો, તો બે દોષ આવશે : (ક) રૂપાદિ એક પદાર્થથી અભિન્ન હોઈ રૂપસ્વરૂપની જેમ તે બંને શક્તિઓ એકરૂપ માનવી પડશે, અર્થાત્ તે બેના સ્વતંત્ર અસ્તિત્વનો વિલોપ થશે, અથવા તો (ખ) બે શક્તિઓથી અભિન્ન હોઈ રૂપાદિને પણ બેરૂપ અનેકરૂપ=અનેકસ્વભાવી માનવા પડશે. જેમ કે તે બે શક્તિઓનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વસ્વરૂપ.. આમ, તમારો મત, આ બધા વિકલ્પોથી ગ્રસિત થાય છે... ૨. ‘તતિ' તિ પ્રાતિમૂન: -પઢિ: I ૨. “ ત ત્યાદ્રિ' રૂતિ -પતિ: For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: कथमेकस्वभावास्तदुभयभाजः ? ( ८३ ) परिकल्पितं तदिति चेत् निर्हेतुकं तर्हि तत्कार्यम् । रूपादिभ्य एव तदिति चेत्, कथमेकस्वभावेंभ्यो ऽनेकम् ? तत्तत्स्वभाव-त्वादिति चेत्, न तदचित्रतायामेतदित्युक्तप्रायम् ॥ ९३७ — व्याख्या कथमेकस्वभावाः-रूपादयः तदुभयभाजः, तच्छक्तिद्वय भाज इत्यर्थः । परिकल्पितं तत्शक्त्युभयम् । इति चेत्, एतदाशङ्कयाह-निर्हेतुकं तर्हि तत्कार्यं-शक्तिद्वयकार्यमुदकाद्याहरणादि । रूपादिभ्य एव तत्-कार्यम् । इति चेत्, एतदाशङ्कयाह- कथमेकस्वभावेभ्यो रूपादिभ्यः अनेकं कार्यमुदकाद्याहरणादि चक्षुर्विज्ञानादि च ? तत्तत्स्वभावत्वात् तेषां रूपादीनां अनेककार्यजननस्वभावत्वात् इति चेत् अनेकं कार्यम् । एतदाशङ्कयाह - न तदचित्रतायाम्अधिकृतस्वभावचित्रतायामेतत्-तत्स्वभावत्वमित्युक्तप्रायं-प्रायेणोक्तम् ।। * અનેકાંતરશ્મિ .. બૌદ્ધ : તે રૂપાદિઓ જ બે શક્તિરૂપ છે... તે સિવાય અલગ કોઈ શક્તિ જ નથી, કે જેને લઈને તમે ભેદાભેદનો વિકલ્પ કરી શકો... સ્યાદ્વાદી : અરે ! પણ તે રૂપાદિઓ તો એકસ્વભાવી છે, તો આવા એકસ્વભાવી પદાર્થો ઉભયરૂપ (=બે શક્તિરૂપ) શી રીતે બની શકે ? (૮૩) બૌદ્ધ : તે બે શક્તિઓ તો કલ્પિત=અવાસ્તવિક છે.. એટલે એકસ્વભાવી પદાર્થની ઉભયરૂપતાનો પ્રસંગ નહીં આવે. સ્યાાદી : જો તે શક્તિઓને કાલ્પનિક કહેશો, તો તે શક્તિઓ દ્વારા થતાં પાણી લાવવાદિરૂપ કાર્યને નિર્હેતુક=હેતુરહિત માનવું પડશે.. (કારણ કે શક્તિરૂપ જે હેતુ છે, તેને તો તમે કાલ્પનિક કહો છો.) બૌદ્ધ : ખરેખર તો તે બધું કાર્ય રૂપાદિથી જ થાય છે. (એટલે તેઓને નિર્હતુક નહીં માનવા પડે, તેઓના કારણ તરીકે રૂપાદિ હયાત જ છે...) સ્યાદ્વાદી : પણ એકાંત એકસ્વભાવી એવાં રૂપાદિથી, પાણી લાવવાદિરૂપ-ચક્ષુવિજ્ઞાનાદિને ઉત્પન્ન કરવારૂપ અનેક કાર્યો શી રીતે થઈ શકે ? બૌદ્ધ ઃ તે રૂપાદિનો અનેક કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. એટલે કોઈ અસમંજસતા નથી. સ્યાદ્વાદી : અરે ! પણ તેનો અનેક કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ પણ, તેના સ્વભાવને અચિત્ર=એકાંત એકરૂપ માનવામાં ઘટી શકે નહીં... એ બધું અમે પૂર્વે જ કહી ગયા છીએ... નિષ્કર્ષ : તેથી રૂપાદિના અનેકસ્વભાવો માનવા જ જોઈએ અને તેથી તેઓનું જુદા જુદા સંસ્થાનરૂપે અસ્તિત્વ હોવું પણ અવિરુદ્ધ છે... છુ. ‘માવેભ્યઃ અનેાન્તતત્ત્વ' કૃતિ ૧-પાટોડનાવળીય: । For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ९३८ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता (८४) एवं सर्वथैकस्वभाववस्तुवादिनो रूपादय एव घट इत्ययुक्तम् । रूपादय एव रूपादय इति वाक्यार्थापत्तेः भिन्नशब्दप्रयोगायोगात्, प्रवृत्तिनिमित्ताभावात्, (८५) - વ્યારા ... एवं च कृत्वा सर्वथैकस्वभाववस्तुवादिनः-बौद्धस्य रूपादय एव घट इत्येतदप्ययुक्तम् । कथमित्याह-रूपादय एव रूपादय इति-एवं वाक्यार्थापत्तेः कारणात् । आपत्तिश्च भिन्नशब्दप्रयोगायोगात् भिन्नौ चैतौ रूपादय एव घट इति च । अयोगश्च प्रवृत्तिनिमित्ताभावात् । न हि यदेव रूपादिशब्दस्य प्रवृत्तिनिमित्तं तदेव घटशब्दस्यापि भवितुमर्हत्यतिप्रसङ्गादिति भावनीयम् । इतश्चायुक्तं रूपादय एव घट इत्येतत् कार्यभेदानुपपत्तेः कारणात्, - અનેકાંતરશ્મિ .... - બૌદ્ધમતે રૂપાદિઓની ઘટરૂપતાનો અભાવ (૮૪) બૌદ્ધો, વસ્તુને સર્વથા એકસ્વભાવી કહે છે, એટલે તેઓના મતમાં “રૂપાદિ જ ઘટ છે”- એવું કથન પણ સંગત થતું નથી, કારણ કે એકાંત એકસ્વભાવી વસ્તુ વિશે (૧) રૂપ, અને (૨) ઘટ એવો બે જુદા જુદા શબ્દપ્રયોગ પણ ન જ થઈ શકે, એટલે તો કોઈ એક શબ્દનો જ પ્રયોગ થતાં “રૂપાદિ જ રૂપાદિ છે” – એવો વાક્યર્થ માનવાની આપત્તિ આવશે... (પણ શું એવો વાક્યર્થ કદી થાય છે ?) બૌદ્ધ : પણ એકસ્વભાવી વસ્તુ વિશે, બે શબ્દપ્રયોગ ન થવાનું કારણ શું? સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તે એકસ્વભાવી વસ્તુમાં જુદું જુદું પ્રવૃત્તિનિમિત્ત નથી... (અર્થાત્ જુદા જુદા શબ્દોને પ્રવર્તાવનાર જુદા જુદા અનેકસ્વભાવરૂપ નિમિત્ત નથી...) બૌદ્ધઃ જે સ્વભાવ રૂપશબ્દની પ્રવૃત્તિનું કારણ છે, તે જ સ્વભાવ જો ઘટશબ્દની પણ પ્રવૃત્તિનું કારણ માની લઈએ તો? સ્યાદાદીઃ અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, તે એકસ્વભાવથી દુનિયાના તમામ શબ્દોની પ્રવૃત્તિ થઈ જશે ! એટલે તે એકસ્વભાવથી અનેક શબ્દોની પ્રવૃત્તિ માની શકાય નહીં... તેથી તમારા મતે “રૂપાદિ જ ઘટ છે” – એવું કથન સંગત થતું નથી... એકાંતવાદીમતે કાર્યભેદની અસંગતિ એકાંત એકસ્વભાવવાળા રૂપાદિથી, (૧) પાણી લાવવાદિરૂપ સામાન્ય કાર્ય, અને (૨) રૂપાદિ જ્ઞાનને ઉત્પન્ન કરવારૂપ પ્રતિનિયત કાર્ય... એમ જુદા જુદા અનેક કાર્યો થઈ શકે નહીં, કારણ કે જુદા કાર્યો કરવા તેમાં જુદો જુદો સ્વભાવ હોવો જોઈએ, જે એકાંતવાદીમતે અઘટિત છે.. બૌદ્ધઃ જો ન ઘટે, તો તે કાર્યભેદનો પ્રતિક્ષેપ કરી દઈએ? સ્યાદ્વાદીઃ તેવું ન કરાય, કારણ કે કાર્યભેદ તો સર્વલોકપ્રસિદ્ધ છે... અને એટલે જ તો, સામાન્યશક્તિથી ઉદકાહરણાદિરૂપ કાર્ય અને પ્રતિનિયતશક્તિથી રૂપાદિજ્ઞાનરૂપ કાર્ય - એમ જુદા જુદા કાર્યો થાય છે... For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (पञ्चमः कार्यभेदानुपपत्तेः, तस्य च प्रतिक्षेपायोगात् सकललोकसिद्धत्वात् उदकाद्याहरणज्ञानादिभावात् । एवं च तदग्रहे तबुद्ध्यभावादिति युक्तिरप्ययुक्तिरेव, तद्ग्रहणस्यैव तबुद्धित्वेन तद्भेदाभिधानायोगात्, (८६) तद्भेदाभिधाने च रूपादिबुद्ध्यविनाभूता घटबुद्धिरिति बलादापद्यते । एवं च भवन्ती नियमत एवेयं तत्प्रतिबद्धं निमित्तान्तर .............. व्याख्या ........ नैकान्तेन एकस्वभावेभ्यः कार्यभेदो न्याय्यः, तस्य च-कार्यभेदस्य प्रतिक्षेपायोगात् । अयोगश्च सकललोकसिद्धत्वात् कार्यभेदस्य । अत एवाह-उदकाद्याहरणज्ञानादिभावात् उदकाद्याहरणादि सामान्यशक्तिकार्यं ज्ञानादि च प्रतिनियतशक्तिकार्यमिति । एवं चेत्याद्यभ्युच्चयार्थम् । एवं च कृत्वा तदग्रहे-रूपाद्यग्रहे तबुद्ध्यभावात्-घटबुद्ध्यभावादिति युक्तिरपि रूपादीनां घटत्वे साध्ये । किमित्याह-अयुक्तिरेव । कुत इत्याह-तद्ग्रहणस्यैव-रूपादिग्रहस्यैव तद्बुद्धित्वेन-घटबुद्धित्वेन हेतुना तद्भेदाभिधानायोगात् तयोः-रूपादिघटग्रहबुद्धयोर्भेदेनाभिधानं तस्यायोगात् । तद्भेदाभिधाने च सति किमित्याह-रूपादिबुद्ध्यविनाभूता । केत्याहघटबुद्धिरिति एतद् बलादापद्यते । एवं च भवन्ती रूपादिबुद्ध्यविनाभावेन नियमत एवेयं ....... मनेतिरश्मि .. - રૂપાદિને ઘટરૂપ માનવામાં બૌદ્ધકૃત સમંજસતાનો નિરાસ - (८५) बौद्ध : “३५हिमो घट३५ छे" - मे सिद्ध ४२११, अमारी पासे से सयोट युक्ति છે રૂપાદિનું ગ્રહણ ન થાય તો ઘટબુદ્ધિ પણ નથી જ થતી, તેથી માનવું જ રહ્યું કે, રૂપાદિ ઘટ જ છે (भेटले ४ तो तेमना । विना घटयो५ यतो नथी...) मी अनुमानप्रयो। सायो ४२वो - "रूपादयः, घटस्वरूपाः, तदग्रहे तबुद्ध्यभावात्, घटस्वरूपाग्रहे घटबुद्ध्यभाववत् ।" સ્યાદ્વાદીઃ તમારી આ યુક્તિ પણ યુક્તિરહિત છે, કારણ કે તમારા મતે તો રૂપ-ઘટ બંને સર્વથા એક છે ને તેથી તો રૂપબુદ્ધિ અને ઘટબુદ્ધિ પણ સર્વથા એકરૂપ જ સાબિત થશે... એ રીતે જો બંને બુદ્ધિઓ સર્વથા એકરૂપ જ હોય, તો તે બેનું જુદા જુદા રૂપે કથન થઈ શકે નહીં.. (ભાવ એ કે, એકાંતવાદીમતે “રૂપાદિના ગ્રહણ વિના ઘટબુદ્ધિ ન થાય” – એમ રૂપબુદ્ધિ ઘટબુદ્ધિનું જુદા જુદારૂપે કથન પણ સંગત થઈ શકે નહીં...) (८६) पौद्ध : तो ५४ ते ने बुद्धिनु मेध्या इथन मे तो ? સ્યાદ્વાદી : તો બલાતુ માનવું પડશે કે, (રૂપબુદ્ધિ એ જ ઘટબુદ્ધિ નથી, પણ) રૂપબુદ્ધિને सविनामावी. (=नियत संयवाणी) घटद्धि छे.. .......... ३. 'तस्य १. 'बन्धनिमित्ता०' इति क-पाठोऽनादरणीयः । २. 'रूपादिग्रहघटो बुद्ध्यो०' इति हु-पाठः । योगात्' इति ड-पाठः। For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९४० मुपदर्शयतीति यथोदिततत्परिणामसिद्धिः । (८७) अवश्यं चैतदित्थमङ्गीकर्तव्यम्-यदि तु रूपादय एव घटस्ततस्तदतिरिक्ततत्त्वान्तराभावाद् घटस्य रूपादय इति व्यतिरेकाभिधायी व्यपदेशो न स्यात् । (८८) स्यादेतत्-तथाकृतसङ्केत्तत्वाद् ये यथा शब्दा नियुज्यन्ते तथा वाचका इत्यव्यतिरेकेऽप्येवंव्यपदेशो युक्त एव, केवलं प्रयोजनानपेक्षो न ................... व्याख्या ..... घटबुद्धिः तत्प्रतिबद्धं-रूपादिप्रतिबद्धं निमित्तान्तरमुपदर्शयतीति कृत्वा । किमित्याहयथोदिततत्परिणामसिद्धिः यथोदितश्चासौ, प्रक्रमात् तत्परिणामश्च-अण्वादिपरिणामश्चेति समासः, तस्य सिद्धिरिति । अभ्युच्चयमाह-अवश्यं चैतदित्थमङ्गीकर्तव्यमनन्तरोदितम् । विपक्षे बाधामाह यदि त्वित्यादिना । यदि तु रूपादय एव घटः ततस्तदतिरिक्ततत्त्वान्तराभावात्-रूपाद्यतिरिक्ततत्त्वान्तराभावात् कारणात् घटस्य रूपादय इति-एवं व्यतिरेकाभिधायी-भेदाभिधायी व्यपदेशो न स्यात्, अस्ति चायं घटस्य रूपादय इति । स्यादेतदित्यादि। तथा-तेन प्रकारेण कृतः सङ्केतो येषां, प्रक्रमाच्छब्दानां, ते तथाविधास्तद्भावस्तस्मात् ये यथा शब्दा नियुज्यन्ते वाचकत्वेन ते तथा वाचका इति कृत्वा अव्यतिरेकेऽपि-अभेदेऽपि एवं ............................. मनेतिरश्मि ....................................... તો આવી રૂપબુદ્ધિ અવિનાભાવી ઘટબુદ્ધિ, રૂપ સાથે જોડાયેલ બીજા કોઈ નિમિત્તને અવશ્ય બતાવે છે અને એથી તો પરમાણુના યથોક્ત પરિણામની જ સિદ્ધિ થશે. माशय मे ४, ३५हिया (१) ३५बुद्धि, (२) घरगुद्धि - अभी ही बुद्धि थाय छ, भेटले તે તે બુદ્ધિનાં નિમિત્ત તરીકે રૂપાદિમાં અનેક સ્વભાવો માનવા પડે (તો જ તે જુદા જુદા સ્વભાવોને લઈને જુદી જુદી બુદ્ધિઓ સંગત બને.) અને એ રીતે પરમાણુનો પરિણામ અનેક સ્વભાવરૂપ સિદ્ધ थशे... (४ मतवाहीने बिस्ट नथी....) (૮૭) તેથી અમે કહેલ રૂપાદિનો અનેકસ્વભાવ અવશ્ય માનવો જોઈએ, નહીંતર તો તમારા મતે દોષ આવશે. તે આ પ્રમાણે ન જો રૂપાદિ જ ઘટ હોય (રૂપાદિથી ઘટનો કથંચિ પણ ભેદ ન હોય) તો તે રૂપાદિથી અતિરિક્ત ઘટ જેવું કોઈ તત્ત્વ જ નહીં રહે અને તેથી તો “આ ઘડાના રૂપાદિ” - ओम घट-३५न। मेहने नारी व्य५द्देश ४ नही थाय.. પણ તેવો વ્યપદેશ થાય તો છે જ... તો તેની સંગતિ શી રીતે કરશો? (એટલે તે રૂપાદિના અનેકસ્વભાવો માની તેનો સૂક્ષ્મણૂલરૂપે કથંચિત્ ભેદ તો માનવો જ જોઈએ...) - રૂપઘટની એકાંત એકરૂપતાનો નિરાસ - (૮૮) બૌદ્ધઃ જુઓ ભાઈ ! તેવો સંકેત કરાયેલ હોવાથી, જે શબ્દો જે પ્રમાણે વાચક તરીકે 14 छे, ते होते. प्रमाणे ४ वाय बने . (Et.d. ४५॥ने '५ट' तरी संत यो डोवाथी, તેના વાચક તરીકે પટશબ્દ નિયોજાય છે અને તેથી તે તેનો વાચક બને છે.) *.............. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ९४१ अनेकान्तजयपताका (૫ગ્નમ: भवति तदप्यस्त्येव यथाऽऽह न्यायवादी-"रूपादयो घटस्येति तत्सामान्योपसर्जनास्तद्व्यक्तिभेदाः ख्याप्यन्ते' इति । अयमत्रार्थः-रूपादयो घटस्येति व्यपदेशे घटसामान्यविशेषणा रूपादिशक्तिभेदाः प्रतिनियता उच्यन्ते, प्रतिनियतशक्तिस्वभावाः सन्तः सामान्यशक्तिस्वभावाः ख्याप्यन्त इति यावत् ।(८९) एतदप्ययुक्तम्, वचनमात्र ~ વ્યાડ્યા ... घटस्य रूपादय इति व्यपदेशो युक्त एव, केवलमन्यत्र प्रयोजनानपेक्षो न भवति तदप्यस्त्येव इह प्रयोजनं व्यपदेशे यथाऽऽह न्यायवादी धर्मकीर्तिः-रूपादयो घटस्येति-एवं तत्सामान्योपसर्जनाः-रूपादिसामान्योपसर्जनास्तद्व्यक्तिभेदाः-रूपादिव्यक्तिभेदाः ख्याप्यन्त इति । अयमत्र-ग्रन्थे भावार्थ:-रूपादयो घटस्येति व्यपदेशेऽस्मिन् घटसामान्यविशेषणास्तदुपसर्जनभावेन रूपादिशक्तिभेदाः प्रतिनियता उच्यन्ते । प्रतिनियतशक्तिस्वभावाः सन्तो અનેકાંતરશ્મિ છે એટલે જો તેવો (રૂપને રૂ૫/ઘટ કહેવાનો) સંકેત કર્યો હોય, તો અવ્યતિરેક=અભિન્ન પદાર્થમાં “ઘટના રૂપાદિ” એવો વ્યપદેશ થવો યોગ્ય જ છે.. પ્રશ્નઃ જો અભેદમાં પણ તેવો વ્યપદેશ થાય, તો “ઘટના ઘડા - એવો વ્યપદેશ કેમ થતો નથી ? ઉત્તરઃ કારણ કે તેવો વ્યપદેશ કરવાનું તો કોઈ પ્રયોજન જ નથી... (પ્રયોજન હોય તો જ ત્યાં, તેનો સંકેત થઈ વ્યપદેશ થાય, પણ પ્રસ્તુતમાં તેવું કોઈ પ્રયોજન જ નથી) જયારે “ઘટના રૂપાદિ” - અહીં તો તેવો વ્યપદેશ કરવાનું પ્રયોજન રહેલું છે, તેથી તેવો સંકેત કરી શબ્દપ્રયોગ કરવામાં કોઈ ક્ષતિ નથી. - સાર એ કે, અભેદમાં પણ તેવો વ્યપદેશ શક્ય જ છે, એટલે રૂપાદિને ઘટરૂપ માનવામાં કોઈ બાધ નથી.. આ વિશે ન્યાયવાદીએ (ધર્મકીર્તિએ) કહ્યું છે કે – ઘટના રૂપાદિ' - અહીં રૂપાદિસામાન્યના ઉપસર્જનવાળા (જેમાં રૂપાદિસામાન્ય ગૌણ થયેલ છે, તેવા) રૂપાદિ વિશેષ વ્યક્તિઓ કહેવાય છે...” (પ્રમાણવાર્તિક ૧/૧૦૪) ભાવાર્થ:- “ઘટના રૂપાદિ” આ વ્યપદેશમાં રૂપાદિ વિશેષ છે અને તેના વિશેષણ તરીકે ગૌણરૂપે ઘટસામાન્યનો ઉલ્લેખ કરાય છે... (રૂપાદિ તો વૃક્ષરૂપ પણ હોય, પણ તેનો વ્યવચ્છેદ કરવા ઘટસામાન્યરૂપ વિશેષણ મૂકાય છે... અને દરેક કથનમાં વિશેષ્ય જ મુખ્ય હોય...) એટલે ગૌણરૂપે ઘટસામાન્યરૂપ વિશેષણવાળા, પ્રતિનિયત એવા રૂપાદિ શક્તિભેદો અહીં કહેવાય છે... * रूपादय घटस्येति तत्सामान्योपसर्जनाः । तच्छक्तिभेदः ख्याप्यन्ते वाच्योऽन्योप्यनया दिशा ॥ (प्रमाणवा०) ૨. “શો યથાડડર' તિ ટુ-પJ: I For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता त्वात् । एवं हि प्रतिनियतचक्षुर्विज्ञानादिकार्यकरणस्वभावाः सन्त उदकाद्याहरणकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्येतदापन्नम् । एतच्चैवमभिधीयमानं असति वास्तवे तत्स्व-: भाववैचित्र्ये नीलादिविज्ञानकार्यकरणस्वभावा नीलादयः पीतादिविज्ञानकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्यसन्दिग्धं तुल्यमनेन, अन्यतरशब्दादेः प्रवृत्तिनिमित्ताभावाविशे જયાબા ફૂ वस्तुस्थित्या सामान्यशक्तिस्वभावाः ख्याप्यन्त इति यावत् । एतदाशङ्कयाह-एतदप्ययुक्तम् । कुत इत्याह-वचनमात्रत्वात् । एतदेवाह एवं हीत्यादिना । एवं यस्मात् प्रतिनियतचक्षुर्विज्ञानादिकार्यकरणस्वभावाः सन्तो रूपादय उदकाद्याहरणकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्येतदापन्नं नीत्या । एतच्चैवमभिधीयमानं सत् असति वास्तवे तात्त्विके तत्स्वभाववैचित्र्ये तेषां-रूपादीनां स्वभाववैचित्र्ये । किमित्याह - नीलादिविज्ञानकार्यकरणस्वभावा नीलादयः पीतादिविज्ञानकार्यकरणस्वभावाः ख्याप्यन्त इति एवं असन्दिग्धं तुल्यमनेन । कथमित्याह-अन्यतरशब्दादेर्नीलपीताद्यपेक्षया प्रवृत्तिनिमित्ताभावाविशेषात् । अविशेषश्च एकान्तैकस्वभावत्वात् रूपादीनाम् । एवं चैककार्यपरिकल्पनाबीजमप्यस्तु कार्यान्तरपरिकल्पना* અનેકાંતરશ્મિ * તેથી જે રૂપાદિ ખરેખર તો મઁતિનિયત શક્તિસ્વભાવવાળા છે, તેઓને જ અહીં ઘટાદરૂપે સાઁમાન્યશક્તિસ્વભાવવાળા કહેવાય છે... એ રીતે તેવા વ્યપદેશની સંગતિ નિબંધ છે (તેથી તેવા વ્યપદેશને ઘટાવવા રૂપ/ઘટનો કથંચિદ્ ભેદ માનવો જરૂરી નથી...) ->> (૮૯) સ્યાદ્વાદી : આ બધું કથન પણ અયુક્ત છે, કારણ કે માત્ર બોલવા પૂરતું છે. જુઓ તમારા ઉપરોક્તકથનથી ખરેખર તો એવું જ સાબિત થાય છે કે, પ્રતિનિયત ચક્ષુવિજ્ઞાનાદિરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા (પ્રતિનિયતશક્તિસ્વભાવી) રૂપાદિઓ જ, જલ લાવવાદિરૂપ સામાન્ય કાર્ય કરવાના સ્વભાવવાળા (સામાન્યશક્તિસ્વભાવી) છે.. બૌદ્ધ : ९४२ -> : વાહ ! તમે તો અમારા મનની વાત કહી... સ્યાદ્વાદી : અરે ! પણ જો તે રૂપાદિની સ્વભાવવિચિત્રતા નહીં માનો, તો તમારું કથન “નીલાદિવિજ્ઞાનરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા નીલાદિઓ, પીતાદિવિજ્ઞાનરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા છે’’ - આ કથનની સાથે અસંદિગ્ધપણે તુલ્ય ગણાશે, કારણ કે રૂપાદિ તો એકસ્વભાવી હોવાથી, અન્યતર શબ્દાદિરૂપ કાર્યનું પ્રવૃત્તિનિમિત્ત ન હોવાની વાત તો બંને સ્થળે સમાન છે... તાત્પર્ય એ કે, રૂપાદિ એકાંત એકસ્વભાવી છે... એટલે (૧) ચક્ષુવિજ્ઞાનજનનસ્વભાવ,(૨) ઉદકાહરણાદિજનનસ્વભાવ... એ બધા સ્વભાવોમાંથી કોઈ એક જ સ્વભાવ માનવાનો રહેશે... * અહીં પ્રતિનિયતશક્તિ એટલે રૂપજ્ઞાનાદિ પ્રતિનિયત કાર્ય કરવાનું સામર્થ્ય અને સામાન્યશક્તિ એટલે જલાહરણાદિરૂપ સામાન્ય કાર્ય કરવાનું સામર્થ્ય.. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ९४३ अनेकान्तजयपताका (૫૪મ: षात् एकान्तकस्वभावत्वात् ।(९०) तत्स्वभाववैचित्र्याभ्युपगमे तु न विप्रतिपत्तिरावयोः, सर्वत्र निरुपचरितप्रवृत्तिनिमित्तोपपत्तेः तत्तत्परिणामापेक्षया तथा तथोपसर्जनादिभावेन विचित्रक्षयोपशमयोगतस्तत्तच्छब्दादिसिद्धेरिति ॥ ચાડ્યા ... बीजमप्यस्तु । कार्यान्तरपरिकल्पनाबीजं तु न तत्र युज्यते इत्यभिप्रायः । तत्स्वभाव-वैचित्र्याभ्युपगमे पुनः किमित्याह-न विप्रतिपत्तिरावयोः । कुत इत्याह-सर्वत्र-चक्षुर्विज्ञानादिकार्यादौ निरुपचरितप्रवृत्तिनिमित्तोपपत्तेः मुख्यशक्तिद्वयभावेन । एतदेवाह तत्तदित्यादिना । तत्तत्परिणामापेक्षया-चक्षुर्विज्ञानादिकार्यकरणपरिणामापेक्षया तथा तथा-तेन तेन प्रकारेण उपसर्जनादिभावेन-अविवक्षितादिरूपेण विचित्रक्षयोपशमयोगतः कारणात् तत्तच्छब्दादिसिद्धेःरूपादिघटादिशब्दविज्ञानादिसिद्धेरिति ॥ ......... અનેકાંતરશ્મિ હવે ધારો કે આપણે પહેલો સ્વભાવ માનીશું, તો સ્પષ્ટ વાત છે કે, તેમાં જલાહરણસ્વભાવ ન હોવાનો... એ રીતે જવાહરણસ્વભાવ રૂપ પ્રવૃત્તિનિમિત્ત ન હોવા છતાં પણ, જો તેનાથી જલાહરણાદિરૂપ કાર્ય માનશો, તો નીલમાં, પીતવિજ્ઞાનજનનસ્વભાવરૂપ પ્રવૃત્તિનિમિત્ત ન હોવા છતાં પણ, પૂર્વની જેમ, તેનાથી પણ પીતવિજ્ઞાનરૂપ કાર્ય કેમ ન માની શકાય ? એટલે તમારી વાત તો નીલથી પીતવિજ્ઞાનરૂપ કાર્યને માનવા જેવી છે... (જ માન્યતા દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ છે) અભિપ્રાય એ કે, ખરેખર તો રૂપાદિમાં ચક્ષુવિજ્ઞાનરૂપ કાર્ય કરવાનો પણ સ્વભાવ છે જ, અને જલાહરણાદિરૂપ સામાન્ય કાર્ય કરવાનો સ્વભાવ પણ છે જ... પણ તમે એકસ્વભાવવાદી હોવાથી, તમારા મતે જલાહરણાદિરૂપ બીજા કાર્ય કરવાનો સ્વભાવ ઘટતો નથી, તો તમે જલાહરણાદિરૂપ કાર્યો શી રીતે ઘટાવશો ? (૯૦) હવે જો આ બધું સાંભળી, સ્વભાવવિચિત્રતાનો સ્વીકાર કરશો,અર્થાત્ રૂપાદિમાં અનેક કાર્યો કરવાના જુદા જુદા અનેકસ્વભાવ માનશો, તો તો આપણા બંનેના મનમાં કોઈ વિપ્રતિપત્તિ ( વિપરીત માન્યતા) નથી, કારણ કે આવું માનવામાં ચક્ષુવિજ્ઞાન - જલાહરણરૂપ જુદા જુદા કાર્યોનું નિરૂપચરિત (=વાસ્તવિક) પ્રવૃત્તિનિમિત્ત (ઋજુદા કાર્યો પ્રવર્તાવવા સામાન્યશક્તિ/પ્રતિનિયતશક્તિ રૂપ જુદું જુદું નિમિત્ત) અવિરોધપણે સંગત થાય છે... આ જ વાતને કહે છે - જો રૂપાદિના અનેક સ્વભાવ માનો, તો તેમાં (૧) ચક્ષુવિજ્ઞાનજનનસ્વભાવ, (૨) જલાહરણજનનસ્વભાવ, (૩) રૂપશબ્દવાચ્યત્વસ્વભાવ, (૪) ઘટશબ્દવાચ્યત્વસ્વભાવ... એમ જુદા જુદા અનેક પરિણામો ઘટી શકે... એટલે તેમાં તે તે પરિણામોની અપેક્ષાએ, કોઈ એક પરિણામને મુખ્ય કરી અને તે સિવાયના પરિણામોને ગૌણ કરી, પ્રમાતાઓના વિચિત્ર ક્ષયોપશમને અનુસાર, રૂપઘટાદિવિષયક જ્ઞાન-શબ્દની પ્રવૃત્તિ નિબંધ સિદ્ધ થશે... For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ९४४ - (९१ ) एतेन चन्दनस्य गन्ध इत्यत्रापि न चन्दनं नाम गन्धव्यतिरिक्तं किञ्चिद् द्रव्यमस्ति । किं तर्हि ? अनेकात्मकस्य गन्धस्य चन्दनस्वभावो यो गन्धः स तथा निर्दिश्यत इति यदुच्यते परैस्तदपि प्रत्युक्तमेव, सर्वथैकस्वभावत्वे सति तस्याप्यनुपपत्तेः । तथाहि-चन्दनस्वभावो यो गन्ध इत्यनेन गन्धविशेषणाभिधानात्, अन्यथा गन्धस्वभावो व्याख्या एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन वस्तुना चन्दनस्य गन्ध इत्यत्रापि भेदाधिकारे न चन्दनं नाम गन्धव्यतिरिक्तं किञ्चिद् द्रव्यमस्ति । किं तर्हि ? अनेकात्मकस्य गन्धस्य कुङ्कुमाद्यपेक्षया चन्दनस्वभावो यो गन्धः स तथा तेन चन्दनोपलक्षणप्रकारेण निर्दिश्यते चन्दनस्य गन्ध इति-एवं यदुच्यते परैः- एकस्वभाववस्तुवादिभिः तदपि प्रत्युक्तमेव-परिहृतमेव । कथमित्याह-सर्वथैकस्वभावत्वे सति वस्तुनः तस्याप्यनुपपत्तेः यदुच्यते परैरिति । एनामेव भावनिकयाऽऽह तथाहीत्यादिना । चन्दनस्वभावो यो गन्ध इत्यनेन - ग्रन्थेन गन्धविशेषणाभिधानात् चन्दनस्वभावतया, अन्यथा गन्धस्वभावो यो गन्ध इति प्राप्नोति, अनेअंतरश्मि ટૂંકમાં, રૂપાદિ અનેકસ્વભાવી માનો તો તો કોઈ અસંગતિ નથી, બાકી તો અનેક દોષપરંપરા तध्वस्थ ४ २हे.... * ચંદન-ગંધની એકાંત અભેદ માન્યતાનો નિરાસ (८१) उटलाई स्वभाववस्तुवाही दर्शनारोनुं जेतुं मानवु छे “चन्दनस्य गन्धः - ‘ચંદનની ગંધ’ - અહીં ચંદન તે ગંધથી કોઈ અલગ દ્રવ્ય નથી, પણ એકપ્રકારની ગંધ જ છે. તે આ रीते - गंध ते अनेडात्म - भने अझरनी छे : (१) हुंकुंभनी गंध, (२) भजनी गंध, (3) यंहननी ગંધ... વગેરે. તે બધામાંથી જે ગંધ ચંદનસ્વભાવવાળી હોય, તે ગંધનો ચંદનના ઉપલક્ષણથી “ચંદનની ગંધ'' – એ પ્રમાણે નિર્દેશ કરાય છે... બાકી ચંદન જેવું કોઈ અલગ દ્રવ્ય નથી, ચંદનસ્વભાવવાળી ગંધનો જ તેવો નિર્દેશ કરાય છે...” – પણ ઉપરોક્ત કથનથી, તેઓની આ માન્યતાનો પણ પરિહાર થાય છે, કારણ કે વસ્તુને જો સર્વથા એકસ્વભાવી માનો, તો આ વાત પણ સંગત થતી નથી... પ્રશ્ન ઃ કઈ રીતે જરા બતાવશો ? उत्तर : दुखो - “थंधनस्वभाववाणी के गंध...” जे अंथथी, परेजर तो तमे धनस्वभाव३ये ગંધનાં વિશેષણનું કથન કર્યું છે. (એટલે ચંદનસ્વભાવરૂપ વિશેષણ કથંચિદ્ ગંધથી જુદું હોય, એવું भानपुं ४ २ह्युं...) (અન્યથા=) જો એ વિશેષણને ગંધરૂપ જ માનશો, તો તે વિશેષણ ગંધરૂપ જ બનતાં, “थंध्नस्वभाववाणी गंध छे" - जेवुं नहीं उडेवाय, पए। “गंधस्वभाववाणी गंध छे" - खेवुं ४ १. ' इत्यत्रापि चन्दनं नाम न गन्ध०' इति ग-पाठः । २. 'अचन्दन०' इति ड-पाठ: । For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પમ: यो गन्ध इति प्राप्नोति, तन्मात्रस्य वैशिष्ट्यायोगेन विशेषणानुपपत्तेरित्यलं प्रसङ्गेन ॥ (९२) अवयविपक्षोक्तदूषणानि तु तथातदनभ्युपगमान्न नो बाधायै । न ह्यवयवेभ्योऽन्य एवावयवीत्यभिदधति जैनाः । किं तर्हि ? कथञ्चिदनन्यः, तदेकत्वपरिणाम ९४५ < જ વ્યાધ્યા न चन्दनस्वभाव इति । कुत इत्याह- तन्मात्रस्य - गन्धमात्रस्य वैशिष्ट्यायोगेन हेतुना विशेषणानुपपत्तेः । चन्दनस्वभावो य इत्येवमित्यलं प्रसङ्गेन- इति प्रकृतोपसंहारः ॥ अवयविपक्षोक्तदूषणानि तु पूर्वपक्षग्रन्थे तथा - तेनावयवभिन्नत्वादिना प्रकारेण तदनभ्युपगमात्-अवयव्यनभ्युपगमात् कारणात् न नो बाधायै नास्माकं बाधायै । एतदेवाह न हीत्यादिना । न यस्माद् अवयवेभ्यः सकाशात् अन्य एव - एकान्तेन अवयवीत्यभिदधतिમળન્તિ તૈનાઃ । ‚િ તહિ ? થશ્ચિવનન્યઃ । ત ત્યાહ-તરેત્વાિમ વ-અવયવૈ.... અનેકાંતરશ્મિ કહેવું પડશે... પ્રશ્ન : પણ શું એકસ્વભાવી વસ્તુમાં ચંદનસ્વભાવ જેવું વિશેષણ ન ઘટે ? ઉત્તર : ન ઘટે, કારણ કે એકાંત એકસ્વભાવી હોવાથી, ગંધ તે માત્ર ગંધરૂપ જ છે, તેમાં જુદા જુદા સ્વભાવરૂપ કોઈ વિશિષ્ટતા નથી... એટલે તેમાં ચંદનસ્વભાવ જેવાં વિશેષણો ન જ ઘટે... તેથી, રૂપાદિ દરેકને અનેકસ્વભાવી માનવા જોઈએ અને તેવું માનવાથી કોઈ અસંગતિ રહેતી નથી : નિષ્કર્ષ ઃ તેથી અનેકસ્વભાવી પરમાણુઓમાં (૧) સૂક્ષ્મ અવસ્થામાં ઇન્દ્રિયઅગ્રાહ્યતા, (૨) બાદર અવસ્થામાં ઇન્દ્રિયગ્રાહ્યતા, (૩) અનેક જુદા જુદા સંસ્થાનોરૂપે પરિણમન... ઇત્યાદિ બધું સંગત જ છે... તેથી, પરમાણુસમૂહ રૂપ બાહ્યાર્થ માનવામાં પણ કોઈ ક્ષતિ નથી... હવે આ (પરમાણુસમૂહને સિદ્ધ કરતી વખતે આવેલી બધી ચર્ચાઓના) પ્રસંગથી સર્યું... હવે ગ્રંથકારશ્રી, અવયવીરૂપ બાહ્યાર્થની સિદ્ધિ કરવા, સચોટ યુક્તિ આપે છે - - અવયવીરૂપ બાહ્યાર્થની સચોટ સિદ્ધિ (૯૨) (૩) હે યોગાચાર ! પૂર્વપક્ષમાં તમે ‘અવયવી તે અવયવોથી ભિન્ન છે, કે અભિન્ન... વગેરે” વિકલ્પો પાડીને જે દોષો અવયવીપક્ષમાં આપ્યા હતા, તે દોષો અમને બાધાકારક નથી, કારણ કે અમે તેવા સદોષ અવયવીનો સ્વીકાર જ કરતાં નથી... પ્રશ્ન : શું ખરેખર સ્વીકાર નથી કરતાં ? ઉત્તર ઃ હા, કારણ કે અમે જૈનો, અવયવોથી એકાંતે ભિન્ન જ અવયવીનું કથન નથી કરતાં. કથંચિદ્ અભિન્ન અવયવી કહીએ છીએ. જુઓ - ૧. ‘રૂતિ વૃતોપ૦’ રૂતિ -પાત: । For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९४६ एवासाविति । इत्थं चैतदङ्गीकर्तव्यं तथाप्रतीतेः, तदग्रह एव सर्वथाऽग्रहणात्, समन्धकारे तदनुपलब्धेः । नेयमवयवाग्रहणत इति चेत्, कुतस्तीति वाच्यम् ।(९३) समन्धकारेण तद्ग्रहणावरणादिति चेत्, स्यात् तदभावे तद्भेदग्रहः । अस्त्येवायमिति चेत्, न, प्रतीति कत्वपरिणाम एवासौ-अवयवी इति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-तथाप्रतीते:-अवयवैकत्वपरिणामत्वेन प्रतीतेः । प्रतीतिश्च तदग्रह एव-अवयवाग्रह एव सर्वथाऽग्रहणादवयविनः । एतदेव भावयति समन्धकारेऽवयवाग्रहणेन एतदनुपलब्धेः-अवयव्यनुपलब्धेः । नेयमवयव्यनुपलब्धिः, अवयवाग्रहणतः । इति चेत्, एतदाशङ्कयाह-कुतस्तीति वाच्यम् । इयमवयव्यनुपलब्धिः समन्धकारेण हेतुना तद्ग्रहणावरणात्-अवयविग्रहणावरणात् । इति चेत्, एतदाशङ्कयाह-स्यात् तदभावे-समन्धकाराभावे तद्भेदग्रहः-अवयवभेदेन ग्रहोऽवयविनः । अस्त्येवायमिति चेत् तद्भेदग्रहः । एतदाशङ्कयाह-न, प्रतीतिविरोधात् । न ह्येवंभूता प्रतीतिः । ....... - અનેકાંતરશ્મિ - - અવયવોના એકત્ત્વપરિણામરૂપ અવયવીની સિદ્ધિ અવયવોનો એકત્વપરિણામ, છૂટા છૂટા અવયવોનું એક સમૂહરૂપે પરિણમન એને જ અમે “અવયવી કહીએ છીએ... આવા અવયવોના એકત્વપરિણામને જ અવયવી માનવો જોઈએ, કારણ કે તે રૂપે જ (અવયવોના એકત્વપરિણામરૂપે જ) અવયવીની પ્રતીતિ થાય છે... પ્રશ્નઃ અવયવોના એકત્વપરિણામરૂપે જ અવયવીની પ્રતીતિ થાય છે, એવું તમે શી રીતે કહી શકો? ઉત્તરઃ એવું કહેવાનું કારણ એ જ કે, અવયવોનાં ગ્રહણ વિના તો અવયવીનું બિલકુલ ગ્રહણ થતું નથી... તે આ રીતે - અંધારામાં ઘડાના અવયવો ન દેખાવાથી તે ઘટનું ગ્રહણ પણ નથી જ થતું... (હવે જો અવયવોથી કોઈ અલગ જ અવયવી હોત, તો અવયવોના ગ્રહણ વિના પણ તેનું ગ્રહણ કેમ ન થાય ? એટલે માનવું જ રહ્યું કે, અવયવોના એકત્વપરિણામરૂપ જ અવયવી છે...) (૯૩) વૈશેષિકઃ અવયવોનું ગ્રહણ ન થવાથી, અવયવની અનુપલબ્ધિ છે, એવું નથી... સ્યાદ્વાદી ઃ તો કેવું છે ? વૈશેષિકઃ અંધકારનાં કારણે અવયવીનાં ગ્રહણનું આવરણ થાય છે અને એટલે જ અંધકારમાં તે અવયવીની ઉપલબ્ધિ થતી નથી... (બાકી ખરેખર તો અવયવોથી અવયવી જુદો જ છે...) સ્યાદ્વાદી: જો અંધકારને કારણે તેનું ગ્રહણ ન થતું હોય, તો જયારે અંધકાર ન હોય, ત્યારે તો તે અવયવીનું અવયવોથી જુદારૂપે ગ્રહણ થવું જોઈએ ને? વૈશેષિકઃ તો થાય જ છે ને ? (અર્થાત્ અવયવોથી જુદારૂપે અવયવીનું ગ્રહણ થાય જ છે ને ?) ૨. “તwહUTI’ રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ विरोधात् । असिद्धोऽयमिति चेत्, कयोपपत्त्येति वाच्यम्, न ह्यनेकेषु क्वचिदेकबुद्धिः । को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र । अस्ति चेयमनेकावयवेऽवयविनि । सत्यम्, न त्वतद्गर्भेति भाव्यताम् । ( ९४ ) तद्गर्भेति कोऽर्थः ? कथञ्चित् तद्ग्रहणात्मिका । यदि नामैवं *વ્યાબા ફૂ * असिद्धोऽयमिति चेत् प्रतीतिविरोधः । एतदाशङ्कयाह-कयोपपत्त्या असिद्ध इति वाच्यम् । न यस्मादनेकेषु-भावेषु क्वचिदेकबुद्धिरितीयमेवोपपत्तिः । एतदाशङ्क्य सामान्येनाह को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र - वस्तुनि यदुत नानेकेषु क्वचिदेकबुद्धिरिति । अत्राह-अस्ति चेयमनेकावयवेऽवयविनि एकबुद्धिर्घटोऽयमित्यादिरूपा । एतदाशङ्कयाह-सत्यमस्ति, नेत्वतद्गर्भेति भाव्यताम्, प्रक्रमात् न पुनरनवयवगर्भेति । अत्राह - तद्गर्भेति कोऽर्थः ? इहोत्तरम् -कथञ्चित् तद्ग्रहणात्मिका, प्रक्रमादनेकावयवग्रहणात्मिकेति यदि नामैवं ततः किमिति * અનેકાંતરશ્મિ ९४७ < સ્યાદવાદી : ના, બિલકુલ નહીં, કારણ કે તેમાં પ્રતીતિનો વિરોધ જણાય છે. (આશય એ કે, અવયવોથી જુદા અવયવીની કદી કોઈને પ્રતીતિ જ થતી નથી...) વૈશેષિક ઃ પ્રતીતિવિરોધ અસિદ્ધ છે, અર્થાત્ અવયવોથી જુદા અવયવીની પ્રતીતિ નથી થતી - એ વાત સિદ્ધ નથી. સ્યાદ્વાદી : પણ તેમાં યુક્તિ શું ? એ તમારે કહેવું જોઈએ...... વૈશેષિક ઃ યુક્તિ એ જ કે, અવયવીની એકરૂપે બુદ્ધિ થાય છે... હવે જો અવયવીને અવયવરૂપ : માનો, તો અવયવો અનેક હોઈ તે પણ અનેકરૂપ બની જતાં, તેમાં એકત્વબુદ્ધિ અસંગત ઠરશે... શું કદી અનેક પદાર્થો વિશે એકત્વબુદ્ધિ થઈ શકે ? (એટલે તે એકત્વબુદ્ધિ સિદ્ધ કરવા, અવયવોથી અલગ જ એક અવયવી માનવો જોઈએ...) સ્યાદ્વાદી ઃ અરે ! “અનેક પદાર્થમાં એકત્વબુદ્ધિ ન થાય” – એ વાતમાં તો કયાં કોઈ વિપ્રતિપત્તિ : છે ? 46 વૈશેષિક ઃ પણ તમારા મતે અનેક અવયવોરૂપ અવયવી વિશે “યં ઘટ:” - એમ એકત્વબુદ્ધિ તો થાય જ છે ને ? સ્યાદ્વાદી : હા, થાય છે - એ વાત હકીકત છે (પણ એટલા માત્રથી અવયવીને જુદો માનવો જરૂરી નથી...) પરંતુ અહીં મહત્ત્વની વાત એ કે, તે અવયવીની પ્રતીતિ તદ્ગર્ભા=અવયવગર્ભા= અવયવોથી ગર્ભિત નથી તેવું નથી... (૯૪) વૈશેષિક : ‘‘તાf’ - એનો તમે અર્થ શું કરો છો ? સ્યાદ્વાદી : અર્થ એ જ કે, અવયવીની થતી એકત્વબુદ્ધિ તે અનેક અવયવોનાં ગ્રહણાત્મક જ ૨. ‘નવતવ્રૂક્ષ્મતિ' કૃતિ ૫-પાટ: ।૨. પૂર્વમુદ્રિત તુ ‘ન તુ તદ્દ॰' કૃતિ પા:, અત્ર તુ D-પ્રતાનુસારેળ શુદ્ધપાટસ્થાપના । રૂ. ‘ન તદ્નદ્ભૂતિ વાન્યતાં' કૃતિ ૩-પાત: । For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ % ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९४८ ततः किम् ? तत्तदेकत्वपरिणामता । यदि ह्यसौ तदन्य एव स्यात् ततस्तदन्यान्यबुद्धिवदतदात्मिकैव भवेत् । न चेयमित्थम्, तथाऽननुभवात् । न ह्यमृदादिग्रहणरूपा घटादिबुद्धिः अनुभूयते । न चानुभवविरुद्धा कल्पना न्याय्या । न ह्यस्यां प्रभवन्त्यां વ્યાધ્યો . परः । तत्तदेकत्वपरिणामतेत्युत्तरम् । तस्य-अवयविनः तदेकत्वपरिणामता, अण्वाद्यवयवैकत्वपरिणामतेति । एतदेव भावयति यदीत्यादिना । यदि हि असौ-अवयवी तदन्य एव तेभ्य:अवयवेभ्योऽन्यः स्यात् ततः किं स्यादित्याह-ततस्तदन्यान्यबुद्धिवत् तेभ्यः-घटावयवेभ्योऽन्यो घटावयवीति तदन्यस्तस्मादन्यः पटाद्यवयवीति तद्बुद्धिवदिति निदर्शनम् । अतदात्मिकैव-मृदनात्मिकैव भवेद् घटावयव्येकत्वबुद्धिः । न चेयमित्थमधिकृतैकत्वबुद्धिः । कुत इत्याह-तथाऽननुभवात् । एतदेवाह-न यस्मादमृदादिग्रहणरूपा घटादिबुद्धिरनुभूयते । किं तर्हि ? मृदादिग्रहणरूपैव । न चानुभवविरुद्धा कल्पना न्याय्या । किमित्यत आह-न અનેકાંતરશ્મિ ... છે. ભાવ એ કે, એકાંત એક અલગ અવયવીની એકત્વબુદ્ધિ નથી થતી, પણ અનેક અવયવો સાથે કથંચિત્ અભિન્નરૂપે તે અવયવીની એકત્વબુદ્ધિ થાય છે.. વૈશેષિકઃ અવયવોથી ગર્ભિતરૂપે અવયવીનું ગ્રહણ કરનારી એકત્વબુદ્ધિ થાય, તો તેમાં તમારું શું સિદ્ધ થયું? સ્યાદ્વાદીઃ તેવું થવાથી તો, તે અવયવોનો એકત્વપરિણામ એ જ અવયવી છે એવું સિદ્ધ થયું... (અવયવી તે અવયવોનાં એકત્વપરિણામરૂપ હોવાથી જ તે અવયવીની અવયવોથી ગર્ભિતપણે પ્રતીતિ થાય છે... એટલે અવયવીને જુદો નહીં, પણ અવયવોનાં જ એકત્વપરિણામરૂપ માનવો જોઈએ...) આ જ વાતને જણાવે છે – જો તે અવયવી અવયવોથી સર્વથા અલગ હોય, તો ઘટાવયવોથી અલગ, ઘટ સિવાયનાં પટાદિ અવયવીની એકત્વબુદ્ધિ, જેમ મૃદુ (અવયવીરહિતરૂપે થાય છે, તેમ ઘટની એકત્વબુદ્ધિ પણ મૃદુરહિતરૂપે જ થવાની આપત્તિ આવશે ! " (આશય એ કે, પટ અને ઘટ બંને ઘટવયવોથી ભિન્ન છે. એટલે અવયવોથી (=માટીરૂપ અવયવોથી) ભિન્ન હોવાથી, જેમ પટની એકત્વબુદ્ધિ મૃદ્રહિતરૂપે થાય છે, તેમ ઘટની એકત્વબુદ્ધિ પણ મૃદુરહિતરૂપે કેમ ન થાય? યુક્તિ તો બંને સ્થળે સમાન છે.) વૈશેષિકઃ તો ઘટાવયવીની એકત્વબુદ્ધિ મૃદુરહિતરૂપે જ માની લઈએ તો ? સ્યાદ્વાદી: પણ તેવું ન માની શકાય, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી. જુઓ - મૃદાદિના ગ્રહણરૂપે જ ઘટબુદ્ધિ અનુભવાય છે, મૃદાદિથી રહિતરૂપે નહીં. (એટલે ઘટબુદ્ધિ મૃતિરૂપે માની ૨. ‘વિં તત, તવે' તિ -પાવ: ૨. પૂર્વમુદ્રિતે તુ મત વાદ્યવયવૈ' કૃતિ પd:, મત્ર તુ D-પ્રતાનુસારેT I ૩. પૂર્વમુદ્રિત તુ “મૃતાત્મિ' શુદ્ધપાઠ:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિ: વૃતા | For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ९४९ अनेकान्तजयपताका (पञ्चमः कस्यचिदसिद्धिर्नाम । (९५) न च मृदाद्यात्मकत्व एवामीषां तद्भेद एव, देशाद्यभेदानुपपत्तेः । इत यथोदित एवायं प्रतीतिन्यायाविरुद्धः । तथाहि-अस्ति तावदियं विच्छिन्नार्थग्रहणस्वभावप्रतिभासा स्थूलाकारा प्रतीतिः । न चायं स्थूलः तत्तत्स्वभावतया .................. व्याख्या ................. यस्मादस्यां प्रभवन्त्यामनुभवविरुद्धकल्पनायां कस्यचिदसिद्धिर्नाम, तत्प्रसादतः सर्वसिद्ध्यापत्तेः । न च मृदाद्यात्मकत्व एव सति अमीषां-घटाद्यवयविनां तद्भेद एव-मृदाद्यात्मकावयवेभ्यो भेद एव । कुत इत्याह-देशाद्यभेदानुपपत्तेः-सामान्यतो देशकालस्वभावाभेदानुपपत्तेः । इति-एवं यथोदित एवायम्-अवयवी प्रतीतिन्यायाविरुद्धः । इहैव भावार्थमाह तथाहीत्यादिना । तथाहि अस्ति तावदियं विच्छिन्नार्थग्रहणस्वभावप्रतिभासा, बहिर्मुखाव ..... मनेतिरश्मि - શકાય નહીં) - આવો સ્પષ્ટ અનુભવ હોવા છતાં, “ઘટ તે મૃદવયવોથી જુદો હોવાથી, તેની એકત્વબુદ્ધિ મૃદુહિતરૂપે થાય” – એવી અનુભવવિરુદ્ધ કલ્પના કરવી ન્યાયસંગત નથી.. બાકી જો અનુભવવિરુદ્ધની પણ કલ્પના થઈ શકતી હોય, તો તો કોઈ પણ વાતની અસિદ્ધિ નહીં રહે, અર્થાત અનુભવવિરુદ્ધ કલ્પનાની મહેરબાનીથી તો શુન્યવાદાદિ બધાની સિદ્ધિ થઈ જશે... (५) वैशेषि : घट ते भाटान। ५२भासुमोथी बनेलो डोवाथी महात्म: ४ उपाय.... मी अनुमानप्रयोग मावो ४२वो → 'घट: मृदात्मकः, मृत्परमाणुभिरारब्धत्वात्' - मारीत घट मृहात्म હોવા છતાં પણ, માટીરૂપ અવયવોથી જુદો છે... (એટલે અવયવીને અવયવોથી ભિન્ન માનવામાં ओमसंगति नथी....) સ્યાદ્વાદીઃ અરે એકાંતવાદી ! જો ઘટાદિને મૃદાદિરૂપ માનો, તો તે ઘટાદિ અવયવીને, મૃદાદિ અવયવોથી સર્વથા ભિન્ન માનવો બિલકુલ યોગ્ય નથી. प्रश्न: ५५ तेमा होष शुं ? उत्तर : होप मे ४ 3, सामान्यथा देश-10-स्वभावाहिनी अमेह असंगत ४२ छ... (भाशय से, अवयव - अवयवानो मे ४ देश, मे०४ 10, ६३५ मे ४ स्वभाव ४९॥य छे... ५९। જો અવયવોથી અવયવીને એકાંતે જુદો માનો, તો દેશાદિનો અભેદ અસંગત થાય..) એટલે તેવો अवयवी मानवो योग्य नथी... .....* विवरणम् - 44. मृदाद्यात्मकत्व एव सत्यमीषामिति । घटाख्यो ह्यवयवी मृदात्मक एव, मृत्परमाणुभिरारब्धत्वात् । ततो मृदात्मक एव सन् असौ मृदात्मकेभ्योऽवयवेभ्य: पृथग्रूप इति वैशेषिका: प्रतिपन्ना इति । एवं पटादिष्वपि योज्यम् ।। १. 'देशादिभेदा०' इति क-पाठः । २. 'तथोदित एवायं' इति क-पाठः। ३. 'न्यायविरुद्धः' इति क-पाठः । ४. पूर्वमुद्रिते मूले टीकाग्रन्थे च 'न चामृ(च मृ?)दा०' इति पाठः, अत्र A-I-प्रतपाठः । For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ધિક્ષાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९५० - > समानजातीयावयवैकत्वपरिणामरूपः तत्तत्सहकारियोगात् तथाभवन् विरुध्यत इति । (९६) न चात्रावयविपक्षोक्तदूषणावकाशः, ततोऽस्य जात्यन्तरत्वात्, कथञ्चित् स्वावयवात्मकत्वेन सर्वथा तद्व्यतिरेकासिद्धेः।(९७) एतेन मूर्तत्वेन तदभिन्नदेशताऽनुपपत्तिः - થાળી .... भासेत्यर्थः, स्थूलाकारा प्रतीतिः प्रतिप्राण्यनुभवात्मिका । न चायम्-आकारः स्थूलः तत्तस्वभावतया, प्रक्रमादणूनां स्थूलरूपभवनस्वभावतया, समानजातीयावयवैकत्वपरिणामरूपः सन् तत्तत्सहकारियोगात्-कालादृष्टादिसहकारियोगात् तथा-तेन प्रकारेण भवन् विरुध्यत इति । न चात्र-यथोदितैकत्वपरिणामेऽवयविपक्षोक्तदूषणावकाशः । कुत इत्याहततोऽस्य जात्यन्तरत्वात्-अवयविनो जात्यन्तरत्वात् । अवयविनो जात्यन्तरमयमेकत्वपरिणामः । जात्यन्तरत्वं च कथञ्चित् स्वावयवात्मकत्वेन हेतुना सर्वथा-एकान्तेन तद्व्यतिरेकासिद्धेः कारणात् । एतेनेत्यादि । एतेन-कथञ्चित् स्वावयवात्मकत्वेन यथोदितैकत्वपरिणामस्य - અનેકાંતરશ્મિ . આવી હકીક્ત છે, માટે અમે કહેલ અવયવોના એકત્વપરિણામરૂપ અવયવી માનવો જ પ્રતીતિન્યાયને અવિરુદ્ધ છે. આ જ વાતને જણાવે છે – દરેક પ્રાણીઓને, વિચ્છિન્ન (જ્ઞાનથી ભિન્ન) અર્થને ગ્રહણ કરનારી, અર્થાત્ બાહ્ય પદાર્થનો બોધ કરનારી - સ્થૂલાકારવાળી પ્રતીતિ સ્પષ્ટપણે અનુભવાય છે, એટલે તે પ્રતીતિના વિષયભૂત પરમાણુઓમાં સ્થૂલાકાર માનવો જ પડે અને આ સ્થૂલાકાર એ જ તો પરમાણુઓના એકત્વપરિણામરૂપ અવયવી છે... પ્રશ્ન : પણ સૂક્ષ્મ પરમાણુઓમાં સ્થૂલાકારનો વિરોધ ન આવે? ઉત્તર : ના, કારણ કે પરમાણુઓનો સ્થૂલરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે, એટલે તેઓ (૧) વિશિષ્ટકાળ, (૨) કુંભારશાળાદિ વિશિષ્ટદેશ, (૩) તે તે વ્યક્તિનું અષ્ટ... આ બધા સહકારીના યોગથી, પોતાના સમાનજાતીય એવા અવયવોના એકત્વપરિણામરૂપે સ્થૂળ બને એમાં કોઈ વિરોધ નથી.. તેથી પરમાણુઓના એકત્વપરિણામરૂપ પૂલાકાર અવયવીને માનવો યુક્તિયુક્ત જ છે. - અનેકાંતવાદીસ્વીકૃત અવયવી વિશે પૂર્વોક્તદોષોનો અનવકાશ (૯૬) પરમાણુના એકત્વપરિણામરૂપ અવયવી માનવામાં, પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ નથી, કારણકે તે બધા દોષો તો અવયવોથી એકાંતભિન્ન-અભિન્ન અવયવીને માનવામાં આવે છે.... જ્યારે અમે તો એક અલગ જ જાતિરૂપ (પરમાણુઓના એકત્વપરિણામરૂપ) અવયવી માનીએ છીએ.. પ્રશ્ન: વૈશેષિકકલ્પિત અવયવીથી, તમારો અવયવી અલગ જ જાતિરૂપ શી રીતે મનાય ? ઉત્તર : કારણ કે અમે તે અવયવીને કથંચિત્ પોતાના અવયવરૂપ જ માનીએ છીએ, એટલે અમારા મતે અવયવોથી અવયવીનો એકાંત ભેદ સિદ્ધ નથી... (એમ અલગ જ જાતિરૂપ હોઈ એકત્વપરિણામરૂપ અવયવી વિશે પૂર્વોક્ત કોઈ દોષોનો અવકાશ ન જ રહે...) For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ९५१ अनेकान्तजयपताका (પગ્નમ: प्रत्युक्ता, तत्स्वभावतया तेषामेव तथा भवनात्, अत एव वृत्त्ययोगदूषणासम्भवात् अर्थान्तरभूतस्यैवावृत्तेः । (९८) भिन्नदेशस्य चांग्रहणात्' इत्यप्यनङ्गीकरणादबाधकम् । न हि तत्स्वभावतया तेषामेव तथाभावस्तद्भिनदेश उपादानशून्यो वा, कथञ्चित् तदव्यति मूर्त्तत्वेन तदभिन्नदेशताऽनुपपत्तिः-अवयवाभिन्नदेशताऽनुपपत्तिरवयविनः पूर्वपक्षोदिता प्रत्युक्ता । कथमित्याह-तत्स्वभावतया-तथैकत्वभवनस्वभावतया तेषामेव-अण्वाद्यवयवानां तथाभवनात्-कथञ्चिदभिन्नैकत्वपरिणामेन भवनात्, अत एव अनन्तरोदितादेकत्वपरिणामाद् वृत्त्ययोगदूषणासम्भवात् कारणात् । असम्भवश्च अर्थान्तरभूतस्यैव, अवयवेभ्य इति प्रक्रमः, अवृत्तेरधिकृतैकत्वपरिणामस्य । नायमवयवी अवयवेभ्यो भिन्न एवेति कथं तद्दोषसम्भव इति भावना । तथा भिन्नदेशस्य चाग्रहणादित्यपि पूर्वपक्षोदितमनङ्गीकरणाद् हेतोः । किमित्याहअबाधकम् । एतद्भावनायाह न हीत्यादिना । न यस्मात् तत्स्वभावतया तेषामेव तथाभावः - અનેકાંતરશ્મિ .. - અવયવી અભિન્નદેશતા-વૃત્તિતાદિની સંગતિ (૭) આમ, અમે કથંચિત્ પોતાના અવયવોરૂપ, પરમાણુઓના એકત્વપરિણામવાળો અવયવી માન્યો હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “અવયવી તે મૂર્ત હોવાથી, અવયવો સાથે તેની અભિન્નદેશતા સંગત નથી, અર્થાત્ અવયવોથી તેનું રહેઠાણ જુદું હોવું જોઈએ” - તે વાતનો પણ નિરાસ થાય છે, કારણ કે એત્વરૂપે પરિણમવાનો સ્વભાવ હોવાથી, ખરેખર તો તે પરમાણુઓ જ, કથંચિત્ પોતાથી અભિન્ન એવા એકત્વરૂપે પરિણમે છે... ભાવ એ કે, અવયવી કોઈ જુદો નથી, કે જેથી તેનો જુદો દેશ માનવો પડે... પણ તે પરમાણુઓ જ એકત્વપરિણામવાળા બને છે ને એને જ અમે અવયવી કહ્યો હોવાથી, પરમાણુનો દેશ જ અવયવીનો દેશ છે.. આમઅવયવોના એકત્વપરિણામરૂપ અવયવી હોવાથી જ, પૂર્વે તમે જે દોષ આપ્યો હતો કે - “અવયવોમાં અવયવીની દેશ કે સર્વથા એક રીતે વૃત્તિ ઘટતી નથી” - તે દોષનો પણ સંભવ નથી, કારણ કે અવયવોથી એકાંતે જુદો અવયવી માનીએ, તો જ અવયવોમાં તેની વૃત્તિતા અસંગત ઠરે છે... પણ એકત્વપરિણામરૂપ અવયવી અવયવોથી સર્વથા જુદો નથી (પણ કથંચિત્ અવયવરૂપ જ છે) તો તેમાં પૂર્વોક્ત દોષો શી રીતે રહે? (૯૮) તથા, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, - “અવયવોથી અવયવીના જુદા દેશનું તો કદી ગ્રહણ જ થતું નથી - તે કથન પણ અમને બાધાકારક નથી, કારણ કે અમે તેવો જુદો અવયવી માનતાં નથી, કે જેથી તદ્વિષયક દોષો આવે. ૨. “તેષામેવ' કૃતિ પાડો -પ્રતી વિદ્યતે | ૨. દ્રષ્ટä ૮દ્દતમં પૃષ્ઠમ્ | રૂ. ‘વા પ્રદo' તિ -પાત: | ૪. ‘ તવ્યતિ' રૂતિ -પઢિ: ૬. દ્રષ્ટડ્યું ૮૬રતાં પૃષ્ઠમ્ | ૬. દ્રષ્ટડ્યું ૮દ્દતમં પૃષ્ઠમ્ | For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता ९५२ रेकात्, हेतूनां च परनीत्या स्वभावनियतत्वेन तत्त्वतोऽहेतुत्वोपपत्तेः । (९९) एवं तुलानतिविशेषाग्रहणमपि न दोषकृत्, तत्त्वतो विशेषाभावात्, तेषामेव तथापरिणतेः धर्मोत्पादव्ययभावेऽपि वस्तुनस्तुल्यत्वात् । (१००) एवं च 'नं चासावमूर्तोऽग्रहण ” ચા ” अनन्तरोदितस्वरूप एकत्वपरिणाम इत्यर्थः, तद्भिनदेश:-अण्वाद्यवयवभिन्नदेश उपादानशून्यो वा । कुत इत्याह-कथञ्चित्-केनचित् प्रकारेण तदव्यतिरेकात्, तथाभाविनामण्वादीनामभेदादिति भावः । दूषणान्तरमाह-हेतूनां च अण्वादीनां परनीत्या-वैशेषिकन्यायतः स्वभावनियतत्वेन-नियततया तत्त्वतः-परमार्थेन अहेतुत्वोपपत्तेः । न ह्यधिकृतस्वभावान्तरस्य हेतव इति भावनीयम् । एवम्-उक्तनीत्या तुलानतिविशेषाग्रहणमपि पूर्वपक्षोक्तं न दोषकृत्-न दोषकरणशीलम् । कथमित्याह-तत्त्वतो विशेषाभावाद् यथोदितैकत्वपरिणामे । कुत इत्याह ... અનેકાંતરશ્મિ પર આ જ વાતને જણાવે છે – એકત્વરૂપે પરિણમવાનો સ્વભાવ હોવાથી, તે પરમાણુઓનું જ એકત્વરૂપે પરિણમન થાય છે, એટલે તે એકત્વપરિણામરૂપ અવયવી (૧) પરમાણુરૂપ અવયવોથી જુદા દેશવાળો, અને (૨) પરમાણુરૂપ ઉપાદાનથી શૂન્ય હોય, એવું સંભવિત નથી... (અર્થાત્ તે એકત્વપરિણામ કથંચિદ્ અવયવરૂપ જ હોવાથી, (૧) અવયવો સાથેનો અભિન્નદેશ, અને (૨) અવયવરૂપ ઉપાદાનસહિતતા તેમાં સંગત જ છે...) જે લોકો અવયવોથી અવયવીને એકાંતભિન્ન માને છે, તે વૈશેષિકમતે તો, પરમાણુઓ માત્ર પોતાના સ્વભાવમાં જ નિયત હોવાથી, ખરેખર તો તેઓ કારણ જ બની શકતાં નથી, કારણ કે સ્વસ્વભાવનિયત પરમાણુઓ તો માત્ર પોતાના સ્વભાવમાં જ અતિશયનું આધાન કરવા સમર્થ છે, એટલે તેઓ પોતાથી અલગ સ્વભાવવાળા અવયવીને ઉત્પન્ન કરવા સમર્થ બની શકે નહીં... (આશય એ કે, પટની જેમ જો ઘટરૂપ અવયવી પણ સર્વથા જુદો હોય, તો તે અવયવો જેમ પટના કારણ નથી, તેમ ઘટના કારણ પણ ન જ બને... એટલે અવયવીને જુદો નહીં, પણ અવયવોનાં જ એત્વપરિણામરૂપ માનવો જોઈએ..). પૂર્વપક્ષની એકેક માન્યતાઓનું સચોટ યુક્તિઓથી ઉભૂલન (૯૯) બીજું પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “જો અવયવોથી અવયવી જુદો હોય, તો ત્રાજવામાં માપતાં, અવયવોના માપ કરતાં અવયવ + અવયવીનું ભેગું મળીને વધારે માપ થવું જોઈએ, અર્થાત્ તે બાજુના ભાગનો વધારે ઝુકાવ થવો જોઈએ, પણ તેવું તો દેખાતું નથી...” - તો તે કથન પણ અમને દોષકારક નથી, કારણ કે અમારા મતે તો તે પરમાણુઓ જ એકરૂપે પરિણમે છે, १. द्रष्टव्यं ८७४तम पृष्ठम् । २. 'नित्यतया' इति ङ-पाठः। ३. 'ह्यविकृत०' इति क-पाठः। ४. द्रष्टव्यं ८६७तमं પૃષ્ઠ 7 For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ९५३ अनेकान्तजयपताका (પઝમ: प्रसङ्गात्' इत्यपि यथोक्तावयविवादिनो न बाधायै तत्तथाभावस्य तदेकत्वपरिणामतया तथाविकल्पनायोगादिति ॥ (१०१) यच्चोक्तम्-'न चार्थे सत्यपि तद्ग्रहणोपायः समस्ति, युक्त्ययोगात् । स ... ... વ્યારા .... तेषामेव-अण्वादीनां तथा-एकत्वेन परिणतेः । तथापि धर्मोत्पादव्ययौ स्त एव तत्र इत्यारेकानिरासायाह-धर्मोत्पादव्ययभावेऽपि सत्यण्वादीनां वस्तुनस्तुल्यत्वात् तत्स्वभावतयैव । एवं च न चासावमूर्तोऽवयवी अग्रहणप्रसङ्गादित्यपि पूर्वपक्षोक्तं यथोक्तावयविवादिनः, अनन्तरोक्तैकत्वपरिणामावयविवादिन इत्यर्थः । किमित्याह-न बाधायै तत्तथाभावस्य तेषाम्अण्वाद्यवयवानामेकत्वेन भवनस्य तदेकत्वपरिणामतया कारणेन तथा-पूर्वपक्षोदितप्रकारेण विकल्पनायोगादिति ॥ यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव । किमित्याह-न चार्थे सत्यपि तद्ग्रहणोपायः-अर्थग्रहणोपायः समस्ति-विद्यते । कुत इत्याह-युक्त्ययोगात् । अयोगमाह स - અનેકાંતરશ્મિ .... એટલે ખરેખર તો તે અવયવીમાં કોઈ વિશેષ નથી, કે જેથી તેનું વધારે વજન દેખાય... (ભાવ એ કે, તે એકત્વપરિણામરૂપ અવયવી અવયવરૂપ જ હોવાથી, અવયવો જેટલું જ તેનું વજન થશે.) પ્રશ્નઃ અવયવોથી એકત્વપરિણામરૂપ અવયવીમાં કોઈ વિશેષ નથી, એવું તમે શી રીતે કહો છો? તે પરમાણુઓ જયારે એકત્વરૂપે પરિણમે, ત્યારે તેમાં પૂર્વપર્યાયના નાશરૂપ અને ઉત્તરપર્યાયના ઉત્પાદરૂપ વિશેષ તો તમે માનો જ છો ને? ઉત્તર : જુઓ ભાઈ, પર્યાયરૂપ ધર્મનો ઉત્પાદ-વ્યય થવા છતાં પણ, પરમાણુરૂપ વસ્તુઓ પોતાના સ્વભાવે તુલ્ય જ છે, એટલે એ અપેક્ષાએ એવપરિણામમાં કોઈ વિશેષ નથી... (ફલતઃ અવયવીનું વજનવિશેષ ન દેખાવું સંગત જ છે..) (૧૦૦) તથા, બીજું તમે જે કહ્યું હતું કે “આ અવયવી અમૂર્ત તો નથી જ, નહીંતર તો આકાશની જેમ તેના અગ્રહણનો પ્રસંગ આવશે” - તે કથન પણ પરમાણુઓનાં એકત્વપરિણામરૂપ અવયવીને માનનારાના મતે બાધાકારક નથી, કારણ કે પરમાણુઓનો એકત્વપરિણામરૂપ અવયવી, પરમાણુઓના જ એકત્વપરિણામરૂપ હોઈ તે પરમાણુઓથી જુદો કોઈ અમૂર્ત પદાર્થ નથી, પણ પરમાણુરૂપ મૂર્તરૂપ જ છે... એટલે અમારા મતે અવયવીને અમૂર્ત કહી તેના અગ્રહણનું આપાદન આપી શકાય નહીં. (૧૦૧) પૂર્વપક્ષગ્રંથમાં જ બીજું તમે જે કહ્યું હતું કે “અર્થ હોવા છતાં પણ, તે અર્થને ગ્રહણ કરવાનો કોઈ જ ઉપાય નથી, કારણ કે તેમાં યુક્તિનો અયોગ છે. તે આ રીતે – અર્થ તે १. दृष्टव्ये ८७४-८७५तमे पृष्ठे । २. द्रष्टव्यं ८७४तमं पृष्ठम् । ३. ८७४-८७५तमे पृष्ठे । For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९५४ हि संवेदनग्राह्यः स्यात् । तच्च साकारमनाकारं वा । साकारत्वेऽपि स्वाकारं विषयाकारं चेति । यदि स्वाकारं तमेव तद् वेदयते । कथमनेनार्थो गृहीतो नाम ?' इति । एतदप्ययुक्तम्, तदर्थग्रहणपरिणामस्यैव स्वाकारत्वादर्थग्रहणपरिणामता चास्य तथाप्रतीतेर्बोधमात्रावेदनात् । सति चास्मिन् कथमनेनार्थो न गृहीतो नाम? तद्वेदनस्यैव तद्रूपत्वात्।तत्स्वाकार .............. व्याख्या ... हीत्यादिना । स यस्मादर्थः । संवेदनग्राह्यो भवेत् । तच्च-संवेदनं साकारमनाकारं वेति विकल्पद्वयम् । साकारत्वेऽपि सति स्वाकारं विषयाकारं चेति विकल्पद्वयमेव । इह दोषमाह यदीत्यादिना । यदि स्वाकारं विज्ञानं ततः किमित्याह-तमेव-स्वाकारं तत्-विज्ञानं वेदयते । कथमनेन-विज्ञानेनात्मवेदिनाऽर्थो गृहीतो नामेति ? एतदपि-पूर्वपक्षोदितमयुक्तम् । कथमित्याह-तदर्थेत्यादि । तस्य-विज्ञानस्यार्थग्रहणपरिणामः तदर्थग्रहणपरिणामः तस्यैव स्वाकारत्वात् कारणात् अर्थग्रहणपरिणामता चास्य तथाप्रतीतेः-बहिर्मुखावभासितयाऽनुभवात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-बोधमात्रावेदनात् । नार्थग्रहणगर्भविकलं बोधमात्रं वेद्यत इत्यनुभवः । सति चेत्यादि । सति च अस्मिन् तदर्थग्रहणपरिणामे कथमनेन-विज्ञानेन अर्थो न गृहीतो नाम ? किन्तु गृहीत एव । कुत इत्याह-तवेदनस्यैव, प्रक्रमात् स्वाकार ........... मनेतिरश्मि *.... संवेदनथी या छे, तो ते संवेहन (१) स11२ छे, 3 (२) अना।२ ? (१) Alt२ डोय, तो ते (3) स्वा॥२=शान11२ छ, (५) विषया॥२ मा २ ? () ठो स्वार होय, तो तो ते मात्र પોતાનાં જ્ઞાનસ્વરૂપનું જ વેદન કરશે... તો તે સંવેદન દ્વારા અર્થનું ગ્રહણ શી રીતે કહી શકાય ? (माडी. पक्षोनु मागण मश: उनमंउन ४९॥शे...)" -तेधुंथन ५९॥ अयुत छ, ॥२९॥ કે અર્થને ગ્રહણ કરવાનો પરિણામ એ જ વિજ્ઞાનનો પોતાનો આકાર છે... (એટલે આવા પરિણામવાળા विशानथी अर्थन अडए थj संत ४ छे...) પ્રશ્ન : પણ વિજ્ઞાનની શું આવી અર્થગ્રહણપરિણામતા માની શકાય ? ઉત્તરઃ હા જરૂર, કારણ કે બહિર્મુખ અવભાસરૂપે (બાહ્યપદાર્થનો બોધ કરવારૂપે) તે વિજ્ઞાનનો સ્પષ્ટપણે અનુભવ થાય છે.. (આવી બહિર્મુખાવભાસતા તેના દ્વારા અર્થગ્રહણ વિના અસંગત છે, એટલે વિજ્ઞાનમાં અર્થગ્રહણપરિણામ માનવો જ રહ્યો – આ જ વાતને જણાવે છે –). અર્થગ્રહણ વિના માત્ર શુદ્ધ બોધસ્વરૂપનું જ સંવેદન થાય, એવો અનુભવ તો કદી થતો નથી, અર્થાત્ પદાર્થને ગ્રહણ કરવારૂપે જ જ્ઞાનનો અનુભવ થાય છે... એટલે જ્ઞાનમાં અર્થગ્રહણપરિણામતા मानवी ४ २६.... એ રીતે જો જ્ઞાનમાં અર્થગ્રહણપરિણામ હોય, તો તેના દ્વારા અર્થનું ગ્રહણ કેમ ન થાય? થશે ४, ४॥२९॥ 3 पोताना मा२नु वेहन मे ४ तो अर्थ ४९३५ छ... For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ९५५ अनेकान्तजयपताका (પઝમ: वेदनमेव ह्यर्थग्रहणरूपं तथाप्रतीतेरिति ॥ ___ (१०२) आह-वचनमात्रमेतत्, बोधमात्रतत्त्वस्य स्वभावनियतात्मनोऽर्थानुपरक्तस्य तद्ग्रहणरूपत्वायोगात्, नियमहेत्वनुपपत्तेः, अतिप्रसङ्गादिति, (१०३) न, बोधमात्र वेदनस्यैव, तद्रूपत्वात्-अर्थग्रहणरूपत्वात् । एतदेव भावयति-तत्स्वाकारवेदनमेव-विज्ञानस्वाकारवेदनमेव तस्मादर्थग्रहणरूपं तथाप्रतीतेरिति । आह-वचनमात्रमेतत्-अनन्तरोदितम् । कुत इत्याह-बोधमात्रतत्त्वस्य-बोधमात्रस्वरूपस्य स्वभावनियतात्मनः तदतिरिक्तायोगेन अर्थानुपरक्तस्य अर्थेनानुपरक्तमर्थानुपरक्तं तस्यैवम्भूतस्य सतो विज्ञानस्य तद्ग्रहणरूपत्वायोगात्-अर्थग्रहणरूपत्वायोगात् अयोगश्च नियमहेत्वनुपपत्तेर्नीलाद्यर्थग्रहणरूपतया सर्वथाऽसंस्पर्शितयेति भावः । अनुपपत्तिमेवाहअतिप्रसङ्गादिति । अर्थानुपरक्तमपि नीलार्थग्रहणरूपं न पीतार्थग्रहणरूपमित्यतिप्रसङ्गः । · અનેકાંતરશ્મિ - આ જ વાત કહે છે – વિજ્ઞાન દ્વારા સ્વીકાર=પોતાના આકારનું વેદન એ જ પદાર્થને ગ્રહણ કરવારૂપ છે, કારણ કે બહિર્મુખાવભાસરૂપે જ તેના સ્વાકારની પ્રતીતિ થાય છે. (પરમાર્થ : જ્ઞાનનાં આકારનું વેદન, ઘટાદિગ્રહણરૂપે જ થાય છે, માત્ર જ્ઞાનરૂપે નહીં. એટલે ઘટાદિનું ગ્રહણ તેમાં છે જ... સાર: એટલે સ્વાકારના સંવેદન દ્વારા તે વિજ્ઞાનમાં અર્થગ્રહણતા પણ સંગત જ છે.) - બોધમાં અર્થગ્રહણપરિણામની અતિ આવશ્યકતા - (૧૦૨) પૂર્વપક્ષ તમારું ઉપરોક્ત કથન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે માત્ર શુદ્ધ બોધનું સ્વરૂપ તો પોતાનાં સ્વભાવમાં જ નિયત છે, તે સિવાય તેમાં અર્થોપરાગ જેવું કંઈ જ નથી... હવે જ્યારે તેમાં અર્થોપરાગ જ ન હોય, ત્યારે તે વિજ્ઞાનમાં અર્થગ્રહણતા પણ ન જ ઘટી શકે, કારણ કે તેમાં કોઈ નિયમિત હેતુ સંગત નથી... ભાવ એ કે, વિજ્ઞાન તે અર્થાનુપરક્ત હોઈ ખરેખર તો નીલ-પીતાદિ કોઈપણ પદાર્થને ગ્રહણ કરવારૂપે સ્પર્શતો નથી... છતાં પણ તેના દ્વારા નીલનું ગ્રહણ માનો, તો કોઈ નિયમિતતા નહીં રહે, કારણ કે તેમાં અતિપ્રસંગ એ આવશે કે, અર્થનો ઉપરાગ ન હોવા છતાં પણ, જેમ તે જ્ઞાન નીલનું ગ્રહણ કરે છે, તેમ પીતનું ગ્રહણ પણ કેમ ન કરે? કરશે જ... (પણ એવું તો દેખાતું નથી, એટલે માનવું જ રહ્યું કે, અર્થોપરાગ ન હોવાથી, તે વિજ્ઞાન કોઈ જ પદાર્થનું ગ્રહણ કરતું નથી... તેથી વિજ્ઞાનમાં અર્થગ્રહણતા બિલકુલ સંગત નથી...). ૨. “યસ્મર્થ' તિ -પઢિ: ૨. ‘અયોગો નિયમ' ત -પઢિ: I For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९५६ तत्त्वस्यैव तथास्वभावत्वात्, अर्थक्षयोपशमसन्निधानतः तथा तथा चैतन्यविक्रियोपपत्तेः, स्वस्वभावनियतात्मकत्वेऽप्यस्योक्तार्थाविरोधात्, तच्छक्तिवैचित्र्यात् तथाविधतच्छक्तेरेव च तत्त्वतोऽर्थोपरागत्वात्, (१०४) अधिकयोगाभावेनान्यथा तदसिद्धेः । इत्यर्थक्षयो एतदाशङ्कयाह-न, बोधमात्रतत्त्वस्यैव । किमित्याह-तथास्वभावत्वात्-अर्थग्रहणस्वभावत्वात् । तथास्वभावत्वं च अर्थक्षयोपशमसन्निधानतः । अर्थश्च क्षयोपशमश्च तयोः सन्निधानं ततः । तथा तथा-चित्ररूपतया चैतन्यविक्रियोपपत्तेः स्वस्वभावनियतात्मकत्वेऽप्यस्यविज्ञानस्य उक्तार्थाविरोधात्, तद्वेदनस्यैव तद्रूपत्वाविरोधादित्यर्थः । अविरोधश्च तच्छक्तिवैचित्र्यात्, प्रक्रमाद् बोधमात्रतत्त्वस्यैव शक्तिवैचित्र्यात् तथाविधतच्छक्तरेव च-विशिष्टाया बोधमात्रतत्त्वशक्तेरेव च तत्त्वतः-परमार्थेन अर्थोपरागत्वात् । अधिकयोगाभावेन-उपरञ्जकसम्बन्धाभावेन अन्यथा तदसिद्धेः-अर्थोपरागत्वासिद्धेः । नेति सर्वत्र क्रियायोगोऽनुवर्तते, ખા અનેકાંતરશ્મિ (૧૦૩) સ્યાદ્વાદી : આ કથન પણ અયુક્ત છે, કારણ કે બોધમાત્ર તત્ત્વનો જ અર્થને ગ્રહણ કરવાનો સ્વભાવ છે. (એટલે તેના દ્વારા અર્થગ્રહણ થવામાં કોઈ ક્ષતિ નથી...) પ્રશ્નઃ બોધનો તેવો સ્વભાવ તમે શી રીતે કહો છો ? ઉત્તર : કારણ કે (૧) પદાર્થ, અને (૨) કર્મક્ષયોપશમ - આ બેનું સંનિધાન થવાથી, જુદાજુદારૂપે (ત્રનીલ-પીતાદિ જુદા જુદા અર્થગ્રહણરૂપે) ચૈતન્યની વિક્રિયા (=અલગ અલગરૂપે પરિણતિ) થાય છે... (હવે શુદ્ધબોધમાત્રમાં આવી વિક્રિયા, જુદા જુદા અર્થનું ગ્રહણ માન્યા વિના સંગત નથી...) બીજી વાત, તે વિજ્ઞાન સ્વસ્વભાવમાં નિયત હોવા છતાં પણ, તેના દ્વારા અર્થનું ગ્રહણ અવિરુદ્ધ જ છે, કારણ કે સ્વરૂપસંવેદન જ અર્થગ્રહણરૂપ છે (એટલે સ્વરૂપસંવેદન કરે; એનો મતલબ જ એ થાય છે, તે અર્થગ્રહણ કરે છે...) પ્રશ્ન પણ સ્વરૂપસંવેદનને શું અર્થગ્રહણરૂપ માની શકાય? ઉત્તર : હા, તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે બોધમાં તેવી વિચિત્ર શક્તિ હોવાનાં કારણે બોધનું વેદન અર્થગ્રહણરૂપે જ થાય છે ને તે શક્તિ અર્થોપરાગરૂપ છે... (એટલે વિજ્ઞાન જ્યારે સ્વરૂપસંવેદન કરશે, ત્યારે સ્વરૂપગત આ અર્થોપરંજિત=અર્થાકાર વિશિષ્ટશક્તિનું પણ સંવેદન કરશે. તેથી તો તેમાં અર્થગ્રહણતા આવશે જ...) (૧૦૪) પ્રશ્નઃ (અન્યથાક) જો તે વિશિષ્ટશક્તિમાં અર્થોપરાગ ન માનીએ તો ? ઉત્તર : તો તો બીજો કોઈ અર્થનો ઉપખંજક સંબંધ ન હોવાથી, તે વિજ્ઞાનમાં અર્થોપરાગ જ સિદ્ધ નહીં થાય અને તેથી તો તે વિજ્ઞાન દ્વારા થતું નીલ-પીતાદિનું સંવેદન અસંગત ઠરશે.) સાર એ કે, જ્ઞાનનો જ અર્થગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી, તેમાં અર્થગ્રહણતા માનવી અસમંજસ નથી... For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ९५७ अनेकान्तजयपताका (पञ्चमः पशमसन्निधानस्यैव नियमहेतुत्वोपपत्तेः अतिप्रसङ्गदोषोऽप्यनवकाश एव, तथाविशिष्टविच्छिन्नार्थग्रहणरूपविज्ञानवेदनाच्च । इति विशिष्टचैतन्यविक्रियाज्ञानपक्षे न कश्चिद् दोषः परिभाव्यतामेतत् ॥ (१०५) स्यादेतदसत्यप्यर्थे स्वप्नादिषु तथाविशिष्टविच्छिन्नार्थग्रहणरूपविज्ञानवेदनोपपत्तेर्यत्किञ्चिदेतदिति परिभावितमेव ।न परिभावितम्, तत्तदाभासविवेकानवगतेः । ............. व्याख्या ... न, बोधात्रतत्त्वस्यैव तथास्वभावत्वादित्यत: । इति-एवं अर्थक्षयोपशमसन्निधानस्यैव नियमहेतुत्वोपपत्तेः कारणात् अतिप्रसङ्गदोषोऽप्यनवकाश एव य उक्तः पूर्वम्, तथाविशिष्टविच्छिन्नार्थग्रहणरूपविज्ञानवेदनाच्च कारणात् । इति-एवं विशिष्टचैतन्यविक्रियाज्ञानपक्षे । किमित्याह-न कश्चिद् दोष इति परिभाव्यतामेतत्-अनन्तरोदितमिति ।। स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-असत्यप्यर्थे स्वप्नादिषु, 'आदि'शब्दात् तैमिरिककेशग्रहः, तथा-बहिर्मुखावभासितया विशिष्टविच्छिन्नार्थग्रहणरूपविज्ञानवेदनोपपत्तेः यत्किञ्चिदेतत्-अनन्तरोदितमिति परिभावितमेव । एतदाशङ्याह-न परिभावितम् । कुत ..... मनेतिरश्मि .... તમે જે દોષ આપ્યો હતો કે - “અર્થથી અનુપરક્ત સંવેદનનું કોઈ જ નિયમિત કારણ નથી, છતાં પણ, તેના દ્વારા નીલાર્થનું ગ્રહણ માનશો, તો પીતાર્થનું ગ્રહણ માનવાનો પણ અતિપ્રસંગ આવશે” - તે દોષનો પણ અવકાશ નથી, કારણ કે અર્થ અને ક્ષયોપશમનું સંનિધાન જ નિયમિત અર્થગ્રહણમાં કારણ બનશે. (ભાવ એ કે, તે વિજ્ઞાન દ્વારા, યથાસંનિહિત પદાર્થ અને ક્ષયોપશમને અનુસારે જ તે તે અર્થનું ગ્રહણ થશે એટલે નિયમિત અર્થગ્રહણ થવામાં કોઈ અસંગતિ નથી...) અને તેવા વિશિષ્ટ બાહ્ય અર્થના ગ્રહણરૂપ વિજ્ઞાનનો સ્પષ્ટપણે અનુભવ થાય છે... નિષ્કર્ષ : તેથી જુદા જુદારૂપે વિશિષ્ટ ચૈતન્યની વિક્રિયારૂપ જ્ઞાન માનવાના પક્ષે કોઈ દોષ नथी... मेट सेवा२ शांतिथी मेसीने विचारो... આ રીતે વિજ્ઞાનમાં અર્થગ્રહણરૂપતા હોવામાં કોઈ ક્ષતિ નથી... - પદાર્થરહિત જ્ઞાનવેદનનો નિરાસ : (१०५) पूर्वपक्ष : (१) स्वप्नविज्ञान, (२) तिमिररोगवाणाने यतुं विशान... ॥ १५॥ વિજ્ઞાનો, પદાર્થ ન હોવા છતાં પણ, બહિર્મુખ અવભાસરૂપે વિશિષ્ટ પ્રતિનિયત અર્થને ગ્રહણ કરતાં અનુભવાય છે... (એટલે પ્રતિનિયત અર્થને ગ્રહણ કરે એટલા માત્રથી વિજ્ઞાનોમાં અર્થગ્રહણતા માનવી ४३२री नथी, तेवू मानवाम स्वप्नाभि स्पष्टपणे व्यमिया२ छ...) तेथी तमा थन मसार छ, से सभे मताव्युं छे... १. 'मात्रत्वस्यैव' इति ङ-पाठः। २. ९५५तमे पृष्ठे । For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इह यदसत्यप्यर्थे स्वप्नादिज्ञानं तत्तदाभासम्, अतोऽन्यद् यथार्थमेव, अन्यथा भ्रान्तेतरव्यवस्थाऽयोगः, भेदकहेत्वभावात् । ( १०६ ) स्यादेतत् पृथग्जनज्ञानमखिलं भ्रान्तमेव, ग्राह्यग्राहकाकारोपप्लवरूपत्वात्, अभ्रान्तं तु तद्विकलं योगिनामिति न भ्रान्तेतर - ܀ व्याख्या इत्याह-तत्तदाभासविवेकानवगतेः । तदित्यनेनाधिकृतयथार्थज्ञानग्रहः, तदाभासत्वं - अयथार्थं स्वप्नादिज्ञानं अनयोर्विवेकानवगतेः कारणान्न परिभावितमिति । एतद्भावनायैवाह- इहेत्यादि । इह लोके यदसत्यप्यर्थे बाह्ये स्वप्नादौ - स्वप्ने तिमिरभावे च ज्ञानं भवति, तत्तदाभासंयथार्थाभासम्, अयथार्थं भ्रान्तमित्यर्थः । अतः - तदाभासात् अन्यद् यत् सत्यर्थे जायते तिमिराद्यभावे च तद् यथार्थम् - अभ्रान्तमेव नियमतः । अन्यथा - एवमनभ्युपगमे किमित्याहभ्रान्तेतरव्यवस्थाऽयोगः - भ्रान्ताभ्रान्तव्यवस्थाऽयोगः । कुत इत्याह- भेदकहेत्वभावात् । पराभिप्रायमाह स्यादेतदित्यादिना । स्यादेतत् पृथग्जनज्ञानं तत्त्वपृथग्भूतसत्त्वज्ञानं अखिलं भ्रान्तमेव-एकान्तेन । कुत इत्याह- ग्राह्यग्राहकाकारोपप्लवरूपत्वात्, असदभिनिवेशवदिति ९५८ अनेडांतरश्मि સ્યાદ્વાદી : પણ તમે બરાબર ન બતાવ્યું, અર્થાત્ તમારું કથન યુક્ત નથી, કારણ કે હજી તો તમને યથાર્થ-ભ્રાન્ત જ્ઞાનનો ભેદ જ ખ્યાલ નથી (એટલે જ તો યથાર્થજ્ઞાન વિશે સ્વપ્નજ્ઞાનનું દૃષ્ટાંત खायो छो...) 30 આ જ વાતને જણાવે છે - ન (૧) લોકમાં બાહ્ય પદાર્થ ન હોવા છતાં પણ, સ્વપ્ન કે તિમિરરોગ વખતે જે જ્ઞાન થાય છે, તે ज्ञान यथार्थ नथी, पत्र यथार्थालास= भ्रान्त छे, अने (२) यथार्थाभासथी हुं - अर्थात् बाह्य पद्दार्थनां અસ્તિત્વમાં અને તિમિરાદિ રોગના અભાવમાં - જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન નિયમા યથાર્થ=અભ્રાન્ત છે. आम, भ्रान्त / अत्रान्त ज्ञाननी लोप्रतीत व्यवस्था छे... આવું ન માનો તો આ વ્યવસ્થા ઘટતી નથી, કારણ કે તમારા મતે બંને જ્ઞાનનો ભેદ કરનાર કોઈ હેતુ નથી... (યોગાચાર જ્ઞાનાદ્વૈતવાદી છે, એટલે તેના મતે જ્ઞાન સિવાય બીજું કોઈ તત્ત્વ નથી, કે જે બંનેનો ભેદક બને.) ܀ (૧૦૬) બૌદ્ધ : અમારા મતે પણ બંનેનો ભેદ સંગત જ છે. જુઓ + (૧) આપણા જેવાં સામાન્ય લોકોનું સઘળું જ્ઞાન એકાંતે ભ્રાન્ત છે, કારણ કે તે અસત્ અભિનિવેશવાળું છે. ગ્રાહ્યश्राहारथी सुषित होई उपप्लव३५ = म३५ छे... * જ્ઞાનાદ્વૈતવાદીઓ, અનાદિકાલીન એવા વાસનાના વિકલ્પથી જન્ય, ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત અને जाह्य वस्तुने भावनार सेवा ज्ञान विपर्यास (भ्रम) ३५ माने छे... * पूर्वमुद्रिते तु 'यथार्थं' इत्यशुद्धपाठः, अत्र तु D - प्रतानुसारेण शुद्धि: । For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ९५९ अनेकान्तजयपताका (પગ્નમ: व्यवस्थाऽयोगो भेदकहेत्वभावश्च । (१०७) एतदप्यसत्, प्रमाणाभावात्, योगिज्ञानप्रमाणत्वे तद्यथोक्तत्वाभावः, ग्राहकाकाराद्यापत्तेः, तद्विकलतत्तदवगमायोगात्।(१०८) अचिन्त्या योगिनां शक्तिरित्यवगम इति चेत्, नात्र प्रमाणम्, अन्यत्र पक्षपातात् । अपि च વ્યાવ્યા છે . कृत्वा । अभ्रान्तं पुनर्ज्ञानं तद्विकलं-ग्राह्यग्राहकाकारोपप्लवरूपविकलं योगिनां-वीतरागाणामिति-एवं न भ्रान्तेतरव्यवस्थाऽयोगः, किन्तु योग एव, भेदकहेत्वभावश्च न, किन्तु भेदकहेतुरपि ग्राह्याद्युपप्लवरूपोऽस्त्येवेति अभिप्रायः । एतदाशङ्कयाह-एतदपि-अनन्तरोदितमसत्-अशोभनम् । कुत इत्याह-प्रमाणाभावात् । नाधिकृतार्थव्यवस्थाकारि तात्त्विकं प्रमाणमस्तीत्यर्थः । योगिज्ञानं प्रमाणमित्यारेकानिरासायाह-योगिज्ञानस्य प्रमाणत्वं तस्मिन्नभ्युपगम्यमाने । किमित्याह-तद्यथोक्तत्वाभावः तस्य-योगिज्ञानस्य यथोक्तत्वाभावः । कुत इत्याहग्राहकाकाराद्यापत्तेः । आपत्तिमेवाह-तद्विकलस्य-ग्राहकाकारादिविकलस्य तत्तदवगमायोगात् तयोः-अधिकृतज्ञानयोः भ्रान्तेतरत्वावगमायोगात् । अचिन्त्या योगिनां शक्तिरिति कृत्वा ... અનેકાંતરશ્મિ અને (૨) યોગીપુરુષોને, ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ ઉપપ્લવથી રહિત જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન અબ્રાન્ત યથાર્થ છે... આમ,અમારા મતે બ્રાન્ત/અભ્રાન્ત જ્ઞાનની વ્યવસ્થા પણ સંગત છે અને તે બંનેનો ભેદ કરનાર હેતુ પણ હયાત છે... (“ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ ઉપપ્લવ” - તે જ ભેદક છે, તે જેમાં હોય તે જ્ઞાન ભ્રાન્ત, અને જેમાં ન હોય તે જ્ઞાન અબ્રાન્ત...) (૧૦૭) સ્યાદ્વાદી: તમારું આ કથન પણ મિથ્યા છે, કારણ કે “આપણું બધું જ જ્ઞાન ભ્રાન્ત અને યોગીજ્ઞાન અબ્રાન્ત” – એ અર્થની વ્યવસ્થા કરનાર કોઈ તાત્ત્વિક પ્રમાણ નથી. બૌદ્ધ યોગીજ્ઞાન જ તેમાં પ્રમાણ છે (ભાવ એ કે, પ્રમાણભૂત યોગીજ્ઞાન દ્વારા જ તે બે જ્ઞાનની બ્રાન્ત-અભ્રાન્તરૂપતા જણાય છે, એટલે તેવી વ્યવસ્થા કરવામાં કોઈ ક્ષતિ નથી...) સ્યાદ્વાદી: પણ એ રીતે જો યોગીજ્ઞાનને પ્રમાણ માનશો, તો તે યોગીજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારથી વિકલ નહીં રહે, કારણ કે તેવું માનવામાં (ક) યોગીજ્ઞાનમાં ગ્રાહકાકાર, અને (૨) ભ્રાન્ત-અબ્રાન્ત રૂપ બે જ્ઞાનમાં ગ્રાહ્યાકાર માનવો પડશે ! (અને આવા ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત થવાથી તો, યોગીજ્ઞાનને પણ ઉપપ્પવરૂપ ભ્રમરૂપ માનવું પડશે...) બૌદ્ધ : જો ગ્રાહકાદિ આકાર ન માનવામાં આવે તો? સ્યાદ્વાદીઃ તો તો તે યોગીજ્ઞાન દ્વારા, તે બે જ્ઞાનની ભ્રાન્ત-અભ્રાન્તતાનો અવગમ જ થઈ શકશે નહીં... (સ્પષ્ટ વાત છે કે, તે બેનું ગ્રહણ કરે તો ગ્રાહકાદિ આકાર માનવો પડે ને ગ્રહણ ન કરે તો તેઓનો અવગમ ન જ થઈ શકે...) (૧૦૮) બૌદ્ધ પણ યોગીઓની એવી અચિન્ય શક્તિ છે, કે જેના બળે ગ્રાહ્ય-ગ્રાહક આકાર For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९६० -O0 येन तेन प्रकारेणैतदवगमेऽस्य च तथाभावगतावर्थतो ग्राहकाकारादयो नियमेन, अन्यथोभयायोगादिष्टासिद्धिः । बोधमात्रतत्त्ववादिनश्च सर्वत्र तद्भावे तदधिकाभावेनोपप्लवा ........... ....... व्याख्या ........... ..... अवगम इति चेत्, अधिकृतज्ञानयोर्भ्रान्तेतरभावस्येति सामर्थ्यम् । एतदाशङ्कयाह-नात्र-अनन्तरोदिते वस्तुनि प्रमाणम्, अन्यत्र पक्षपातात्-पक्षपातं मुक्त्वा । अभ्युच्चयमाह अपि चेत्यादिना । अपि च येन तेन प्रकारेण-अचिन्त्यया चिन्त्यया वा शक्त्या एतदवगमे, प्रक्रमादधिकृतज्ञानयोर्धान्तेतरत्वावगमे यौगिज्ञानेन अस्य च-योगिज्ञानस्य तथाभावगतौअधिकृतज्ञानयोर्भ्रान्तेतरव्यवस्थाकारित्वावगताविति प्रक्रमः । किमित्याह-अर्थतः-सामर्थ्याद् ग्राहकाकारादयो नियमेन-अवश्यन्तया येन केनचित् प्रकारेण गृह्णाति तदसावस्य ग्राहकाकारः, येन च तदेवम्भूतमिति ज्ञायते स पुनर्लाह्याकार इति । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे उभयायोगात् तेन तदवगमस्तत्तथाभावावगमश्चेत्युभयं तदयोगादिष्टासिद्धिर्भवत इति भावनीयम् । अभ्युच्चयमाह-बोधमात्रतत्त्ववादिनश्च-वादिनः सर्वत्र भ्रान्तेतर.......... ...... .......... मनेतिरश्मि ................... ... विना ५९l, ते शानना भ्रान्त-समान्ततानी भोप थ 14... સ્યાદ્વાદીઃ પણ આ વાતમાં પક્ષપાતને છોડીને બીજું કોઈ સચોટ પ્રમાણ નથી... (હા, પક્ષપાતથી આ બધી વાતો તમે માની શકો, પણ તેટલા માત્રથી યથાર્થતાની સિદ્ધિ ન થાય..) जी वात, हो यिंत्य/मयित्य शतिथी ओ७५९ रीत (तेन तदवगमे=) ते. योगाशन 3, ते બેની બ્રાન્ત-અબ્રાન્તતાનો અવગમ માનો, તો અને (તથાભાવાવગમક) ઉપરોક્ત યોગીજ્ઞાન જે પ્રમાણ – અપ્રમાણની વ્યવસ્થા કરે છે, તે યોગીજ્ઞાનનો તથાભાવ=વ્યવસ્થા કારિત્વ આપણને જણાય ते ३५ वाम तेन तो मानव ४ ५शे... આશય એ કે, તે યોગીજ્ઞાન વડે ચિંત્ય-અચિંત્ય શક્તિથી તે બેની ભ્રાન્ત-અભ્રાન્તતાનો અવગમ થતો હોય, તો અહીં યોગીજ્ઞાનનો ગ્રાહકાકાર માનવો જ પડે (એટલે જ તો તેના દ્વારા તેનું ગ્રહણ થાય છે) અને આપણને વ્યવસ્થા કારિત્વરૂપ યોગીજ્ઞાન જણાતું હોવાથી તેમાં ગ્રાહ્યાકાર પણ માનવો પડે. પ્રશ્નઃ જો આ રીતે ગ્રાહ્ય-ગ્રાહકાકાર ન માનીએ તો ? ઉત્તર : તો (૧) ગ્રાહકાકાર ન હોવાથી યોગીજ્ઞાન દ્વારા બ્રાન્ત-અભ્રાન્તનો અવગમ થવાની વાત, અને (૨) ગ્રાહ્યાકાર ન હોવાથી યોગીજ્ઞાન તેવી વ્યવસ્થા કરનાર છે, તેવું આપણને થતાં જ્ઞાનની वात (मावात.) संगत थशे नही... સાર એ કે, યોગીજ્ઞાનમાં પણ ગ્રાહ્ય-ગ્રાહકભાવ માનવો પડે અને તેથી તો તે પણ ઉપપ્પવરૂપ सिद्ध थशे... भेटले ५२५२. तो नौद्धनीष्टसिद्धि थ शशे नही... (अर्थात भ्रान्त/अभ्रान्तनी १. 'नान्यथो' इति ग-पाठः। २. 'दिष्टसिद्धिः' इति ग-पाठः । ३. 'योगिज्ञानयोर्धान्तेतरत्वागमे' इत्यधिक: क-पाठः । For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ९६१ अनेकान्तजयपताका (પગ્નમ: सिद्धेश्चेति प्रपञ्चयिष्यामः। (१०९) कथमनयोर्भ्रान्तेतरभेदावसायः? सत्क्षयोपशमादितः अनाविलानुभवसंवादादेराविद्वदङ्गनादिलोकसिद्ध एवेति । (११०) एवं च यदुक्तम्'अथार्थाकारं जडरूपताऽस्य, अन्यथा तदाकारत्वाभावः, अनाकारत्वे तु प्रतिकर्मવ્યારા પર ज्ञानयोस्तद्भावे सति-बोधमात्रभावे सति । किमित्याह-तदधिकाभावेन हेतुना उपप्लवासिद्धेश्च इष्टासिद्धिः इति प्रपञ्चयिष्याम ऊर्ध्वम् । पर आह-कथमनयोः-यथार्थायथार्थयोरधिकृतज्ञानयोर्भ्रान्तेतरभेदावसायः-भ्रान्ताभ्रान्तविशेषावगमः ? अत्रोत्तरम्-सत्क्षयोपशमादितः कारणात् । 'आदि'शब्दाच्छुभोदयग्रहः अनाविलानुभवसंवादादेः, दृढानुभवसंवादादेरित्यर्थः । आविद्वदङ्गनादिलोकसिद्ध एव तयोर्भ्रान्तेतरभेदावसाय इति । एवं च सति यदुक्तं पूर्वपक्षग्रन्थें-अथार्थाकारमित्यादि यावत् तस्य सुप्तादिकल्पत्वादिति, एतत्-पूर्वपक्षग्रन्थोक्तम् । - અનેકાંતરશ્મિ .. વ્યવસ્થા ઘટી શકશે નહીં...) ત્રીજી વાત, તમે તો જ્ઞાનાતવાદી હોવાથી, ભ્રાન્ત અભ્રાન્ત દરેક જ્ઞાનમાં માત્ર શુદ્ધ જ્ઞાનસ્વરૂપનું જ કથન કરનારા છો, એટલે તમારા મતે તો જ્ઞાનથી અતિરિક્ત વસ્તુ જ સિદ્ધ નથી, કે જે બ્રાન્ત/અભ્રાન્તની ભેદક હોય... ફલતઃ તમારી ઇષ્ટસિદ્ધિ બિલકુલ સિદ્ધ નથી... (જ્ઞાનથી અતિરિક્ત ઉપપ્લવ જેવી વસ્તુ કેમ નથી ?) એ બધી વાતોનો વિસ્તાર અમે આગળ કરીશું... એ સ્યાદ્વાદમતે બ્રાન્ત-અધ્યાત્ત વ્યવસ્થાની નિર્બાધ સંગતિ ને (૧૦૯) બૌદ્ધ ઃ તો યથાર્થ/અયથાર્થ બંને જ્ઞાનનાં ભ્રાન્ત-અભ્રાન્ત રૂપ વિશેષનો અવગમ શી રીતે થશે? સ્યાદ્વાદીઃ (૧) યથાર્થ ક્ષયોપશમ, (૨) શુભકર્મનો ઉદય... આ બધા કારણોથી, અબાધિત અનુભવ-સંવાદી જ્ઞાન વગેરે થાય... અને તે દઢ અનુભવ-સંવાદ જ્ઞાન આદિથી બ્રાન્ત-અબ્રાન્તના ભેદનો અવગમ સંગત જ છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના સર્વલોકને સંવેદનસિદ્ધ છે... (આશયઃ ક્ષયોપશમ વગેરેથી જયાં અનુભવનો સંવાદ જણાય, ત્યાં અબ્રાન્તતાનો નિશ્ચય ને જયાં ન જણાય ત્યાં ભ્રાન્તતાનો નિશ્ચય...) એટલે ભ્રાન્ત-અબ્રાન્તની વ્યવસ્થા અસંગત નથી. - જ્ઞાનમાં અર્થાકારતાનું વાસ્તવિક તાત્પર્ય - (૧૧૦) ઉપરોક્ત હકીકત હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે જો જ્ઞાનને અર્થકારરૂપ માનશો, તો તેમાં અર્થનો આકાર આવી જતાં તે જડ બનશે, બાકી જડ માન્યા વિના તેમાં અર્થકારતા १. द्रष्टव्यं ८७५ तमं पृष्ठम्। २. 'रूपता स्यादन्यथा तथाकार०' इति ग-पाठः। ३. 'एवानयोर्भ्रान्तेतर०' इति ङ૪. ૮૭ તને પૂછે ! પ4િ: . For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९६२ व्यवस्थाऽनुपपत्तिः, निबन्धनाभावात्, तत्सत्तामात्रस्य सर्वत्राविशेषात्, प्रत्यासत्तेरनिबन्धनत्वात् तस्य सुप्तादिकल्पत्वादिति, एतदुपन्यासमात्रफलमेव, तथाऽर्थाकारताऽनभ्युपगमात्, यथाऽभ्युपगमं तु जडरूपताऽसिद्धेः, तदर्थग्रहणपरिणामस्यैवार्थाकारत्वात्, अन्यथा तदनुपपत्तेः, अर्थलेशस्य कस्यचित् तत्रानुप्रवेशायोगादिति निर्लोठितमिदं सर्वज्ञसिद्धौ ।(१११) यदा च तस्यैवार्थग्रहणशक्तिराकारस्तदा न तदाकारत्वाभाव ................. व्याख्या ........... किमित्याह-उपन्यासमात्रफलमेव, निरर्थकमित्यर्थः । कथमित्याह-तथा-तेनोक्तदूषणप्रकारेण । किमित्याह-अर्थाकारताऽनभ्युपगमात् ज्ञानस्य । यथाऽभ्युपगमं तु-यथाऽभ्युपगमं पुनरर्थाकारतायाः तथा जडरूपताऽसिद्धेः, ज्ञानस्यैवेति प्रक्रमः । एनामेवाह-तदर्थग्रहणपरिणामस्यैव तस्येति विज्ञानस्य अर्थग्रहणपरिणामस्तस्यैव अर्थाकारत्वाद् विज्ञानस्य अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्तेः-अर्थाकारताऽनुपपत्तेर्विज्ञानस्य । अनुपपत्तिश्च अर्थलेशस्य कस्यचित् तत्र-विज्ञानेऽनप्रवेशायोगात् । न च तच्छ्न्य स्यार्थग्रहणपरिणामादृते तदवस्थस्य ज्ञानस्यार्थाकारता नामेति भावनीयमेतदिति निर्लोठितमिदं सर्वज्ञसिद्धौ । यदा च तस्यैव-विज्ञानस्य * मनेतिरश्भि .... ઘટી શકે નહીં... જો તેને આકારરહિત-અનાકાર માનશો, તો તેના વિષય તરીકે પ્રતિનિયત ઘટાદિ કર્મની વ્યવસ્થા સંગત થશે નહીં, કારણ કે તેમાં કોઈ પ્રતિનિયત નિબંધન=કારણ નથી અને જ્ઞાનની સત્તામાત્ર તો સર્વત્ર અવિશેષ સમાન છે, એટલે તો પ્રત્યાત્તિ અર્થનું સંનિધાન પણ પ્રતિનિયત અર્થવ્યવસ્થાકારક માની શકાય નહીં, કારણ કે નિરાકાર જ્ઞાન તો સુખ-ઉન્મત્ત વ્યક્તિનાં જ્ઞાન જેવું છે..” - તે બધું કથન પણ માત્ર ઉપન્યાસ પૂરતું જ છે, કારણ કે અમે સાદ્વાદી, તેવી અર્થીકારતા मानत ४ नथी.... ठेवी मानीसे छीस, तेम ४३५ता प्रसिद्ध छे. प्रश्न : तो वी अरता भानो छो? ઉત્તર : વિજ્ઞાનનો અર્થગ્રહણપરિણામ જ, વિજ્ઞાનની અર્થીકારતા છે - આવું ન માનો તો વિજ્ઞાનની અર્થકારતા જ અસંગત થશે, કારણ કે તે વિજ્ઞાનમાં પદાર્થનો અંશમાત્ર પણ પ્રવેશ થતો નથી... તો આવા અર્થશૂન્ય (પદાર્થના અનુપ્રવેશથી રહિત) વિજ્ઞાનમાં, અર્થગ્રહણપરિણામ સિવાય બીજી તો કોઈ અર્થકારતા ઘટતી નથી... તેથી તેનો અર્થગ્રહણપરિણામ જ અર્થકારતારૂપ માનવો मे.. આ વિશે કરાતી યુક્તિઓનું અમે “સર્વજ્ઞસિદ્ધિ” નામના ગ્રંથમાં સચોટ ઉમૂલન કર્યું છે... સાર એ કે, અર્થગ્રહણપરિણામરૂપ અર્થાકારતા માનવામાં, વિજ્ઞાનને જડ માનવારૂપ દોષ રહેતો नथी... १. 'कल्पवादिति' इति क-पाठः । For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ९६३ अनेकान्तजयपताका (પશ્ચમ: इति कथं प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः? निबन्धनोपपत्तेः, तयोरेव तत्स्वभावत्वेन तच्छक्तिविशेषभावादिति ।(११२) यद् यद् ग्रहणशक्तिमत् तदेव तद्ग्राहकमितरदेव च तद्ग्राह्यमिति न तत्सत्तामात्रस्य सर्वत्राविशेषः तत्तथास्वभावत्वेन प्रत्यासत्तेः सनिबन्धनत्वात् । ..................... વ્યાહ્યા ........................ .... अर्थग्रहणशक्तिः स्वगतैवाऽर्थाकारस्तदा न तदाकारत्वाभावः-अर्थाकारत्वाभाव इति-एवं कथं प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः ? किन्तूपपत्तिरेव । कथमित्याह-निबन्धनोपपत्तेः तदर्थग्रहणशक्तिरेव निबन्धनम् । एतदेवाह तयोरेवेत्यादिना तयोरेव, प्रक्रमात् ज्ञानार्थयोः तत्स्वभावत्वेन हेतुना तच्छक्तिविशेषभावात् तयोः-ज्ञानार्थयोः शक्तिविशेषभावात् । भावार्थमाह यद् यदित्यादिना । यज्ज्ञानं यद् ग्रहणशक्तिमत् नीलाद्यपेक्षया तदेव-ज्ञानं तद्ग्राहकं-नीलादिग्राहकं इतरदेव च-नीलादि तद्ग्राह्य-तस्य-ज्ञानस्य विशिष्टस्यैव ग्राह्यमिति-एवं न तत्सत्तामात्रस्यज्ञानसत्तामात्रस्य । किमित्याह-सर्वत्राविशेषः, किन्तु विशेष एव । कथमित्याह-तत्तथास्वभावत्वेन तयोरेव-ज्ञानार्थयोविशिष्टयोस्तथास्वभावत्वेन-उक्तप्रकारप्रतिनियतस्वभावत्वेन हेतुना અનેકાંતરશ્મિ .... ને પ્રતિનિયત વિષયવ્યવસ્થાની સંગતિ ન (૧૧૧) ઉપરોક્ત રીતે, જયારે વિજ્ઞાનની પોતામાં રહેલ અર્થગ્રહણશક્તિ અર્થાકારરૂપ હોય, ત્યારે તે વિજ્ઞાનમાં અર્થનો આકાર અસંગત નથી... તો પછી તેના પ્રતિનિયત વિષયની વ્યવસ્થા કેવી રીતે અસંગત કહેવાય? ન જ કહેવાય, કારણ કે નિમિત્તની નિબંધ સંગતિ છે... ભાવ એ કે, વિજ્ઞાનમાં રહેલી અર્થગ્રહણશક્તિ જ ઘટાદિ પ્રતિનિયત પદાર્થને વિષય કરવામાં નિમિત્તભૂત બને છે. એટલે ઘટાદિ પ્રતિનિયત અર્થગ્રહણશક્તિને અનુસાર, તે વિજ્ઞાન, ઘટાદિ પ્રતિનિયત અર્થને જ ગ્રહણ કરે છે... આ જ વાતને કહે છે – જ્ઞાન અને અર્થનો તેવો સ્વભાવ જ હોવાથી, તે બેમાં પ્રતિનિયત એવી શક્તિવિશેષ રહેલી છે (કે જેના આધારે પ્રતિનિયત વિષય-વિષયીભાવ સંગત બને...) (૧૧૨) ભાવાર્થ ઃ (૧) જે જ્ઞાન જે નીલાદિ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિવાળું હોય, તે જ્ઞાન જ, તે નીલાદિ પદાર્થને ગ્રહણ કરનાર છે, અને (૨) તે નીલાદિ પદાર્થ, તે વિશિષ્ટ (તદર્થગ્રહણશક્તિવાળા) જ્ઞાનના જ ગ્રાહ્યરૂપ છે. તેથી પ્રતિનિયત વિષયવ્યવસ્થા અસંગત નથી. આવી હકીકત હોય, ત્યારે જ્ઞાનની સત્તા સર્વત્ર (બધા પદાર્થો વિશે) અવિશેષ=સમાન ના કહેવાય, પણ પ્રતિનિયત પદાર્થ વિશે જ તેની સત્તા કહેવાય, કારણ કે વિશિષ્ટ એવા જ્ઞાન અને અર્થનો પ્રતિનિયત સ્વભાવ હોવાથી, યથાસંનિહિત પદાર્થની પ્રયાસત્તિ સનિબંધન છે.. ૨. ‘તત્તત્સત્તા' કૃતિ -પટિ: I ૨. “સર્વથા વિરોધ: તત્તથા.' તિ -પાવ: | For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ થિવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९६४ इति बोधस्याविशेषतः सुप्तकल्पत्वमसिद्धम्, अर्थक्षयोपशमसन्निधानजस्योक्तवद् વૈશિષ્ટસિરિતિ (११३) स्यादेतदेवमप्यात्ममात्रवेदिना व्यतिरिक्तवेदनमयुक्तमेव ।सत्यमयुक्तं तद्वत् तद्भावेन, न पुनर्जप्त्या, ज्ञानान्तराज्ञानप्रसङ्गात् । (११४) एवं च न सन्तानान्तरावगम જ વ્યારા . प्रत्यासत्तेः कारणात् सनिबन्धनत्वात् । इति-एवं बोधस्याविशेषतः सुप्तकल्पत्वमसिद्धम्, अर्थक्षयोपशमसन्निधानजस्य एव उक्तवत्-यथोक्तं तथा वैशिष्ट्यसिद्धेरिति ॥ स्यादेतदेवमपि-उक्तनीत्या आत्ममात्रवेदिना, ज्ञानेनेति प्रक्रमः, व्यतिरिक्तवेदनमयुक्तमेव, व्यतिरिक्तश्चार्थ इति हृदयम् । एतदाशङ्याह-सत्यमयुक्तम् । कथमित्याह-तद्वत्ज्ञानवत् तद्भावेन-ज्ञानसत्तयैव, न पुनर्जप्त्या-ज्ञानेन । अयुक्तं व्यतिरिक्तवेदनम् । कुत इत्याह અનેકાંતરશ્મિ (આશય એ કે, જ્ઞાન સર્વત્ર અવિશિષ્ટ હોય તો તેમાં વિશિષ્ટ અર્થ જ વિષય ન બની શકે, પણ સ્વભાવભેદના કારણે, પ્રતિનિયત કર્મવ્યવસ્થા ઉપપન્ન થાય છે. તેથી પ્રત્યાત્તિ (પટજ્ઞાનં પદમાં ઘટ અને જ્ઞાનની પ્રત્યાસત્તિ) સકારણ છે...) તેથી તમારું જે કહેવું છે કે - “બધા પદાર્થો વિશે અવિશેષ હોવાથી, બોધમાત્ર તો સુખઉન્મત્ત જેવો છે” - તે વાત પણ સિદ્ધ થતી નથી, કારણ કે બોધ કંઈ સર્વ પદાર્થ વિશે અવિશેષ નથી, પણ (૧) પદાર્થ, અને (૨) ક્ષયોપશમનાં સંનિધાનથી થયેલ બોધની, ઉપરોક્ત રીતે પ્રતિનિયત અર્થગ્રહણ કરવારૂપ વિશિષ્ટતા સિદ્ધ જ છે... આવા પ્રતિનિયત અર્થગ્રાહી વિજ્ઞાનને સુખં કહેવું ઉચિત નથી.. 1 - અર્થગ્રહણ ન માનવામાં પુષ્કળ દોષો : (૧૧૩) બૌદ્ધઃ જ્ઞાન તો માત્ર સ્વસ્વરૂપનું જ સંવેદન કરનાર છે, જ્યારે અર્થ તો સ્વરૂપથી જુદો છે, તો તેવા અર્થનું સંવેદન, જ્ઞાન દ્વારા થવું બિલકુલ યુક્ત નથી. સ્યાદ્વાદી: હા, તમારી વાત એકદમ સાચી છે, કારણ કે જ્ઞાન જેમ જ્ઞાનસત્તારૂપે (=જ્ઞાયમાન એવો જે આકાર જ્ઞાન, તે જ જ્ઞાનસત્તા, તે રૂપે.) પોતાના સ્વરૂપને જાણે છે, તેમ જ તે રૂપે બાહ્યર્થને પણ જાણે એ વાત તો અયુક્ત જ છે. એટલે એ રૂપે તો બાધાર્થનું ગ્રહણ અસંગત જ છે... (આશય એ કે, જ્ઞાનનું વદન થાય ત્યાં કર્તા, કર્મ અને કરણ ત્રણે એક બને. જ્ઞાન જ જ્ઞાનને જાણે, તે રૂપે તે અર્થને જાણતો નથી, પણ અર્થને જાણવામાં જ્ઞાન કરણ બને...) પણ જ્ઞાન તે જ્ઞપ્તિરૂપે તો બાધાર્થનું ગ્રહણ કરે જ છે, એટલે જ્ઞપ્તિરૂપે તો બાહ્યર્થનો બોધ વિવરમ્ . 45. તદ્વ-જ્ઞાનવત્ તદ્દાન-જ્ઞાનસત્તવૈવ, ન પુનતિ | પથહિ-જ્ઞાને સ્વીત્માનં તદ્દાન For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ * ** ९६५ अनेकान्तजयपताका (પઝમ: इति चिन्त्यतां देशनादेविषयः, (११५) यथा कथञ्चित् तदवगमे कः खलु तथैवार्थे વ્યારા . ज्ञानान्तराज्ञानप्रसङ्गात् । एवं च ज्ञानान्तराज्ञाने सति न सन्तानान्तरावगम इति-एवं चिन्त्यतां देशनादेविषयः, देशनाज्ञानस्य प्रवृत्त्यादिज्ञानस्य चेत्यर्थः । यथा कथञ्चित्-तत्स्वभावत्वादिना એક અનેકાંતરશ્મિ . હોવામાં કોઈ અસંગતિ નથી... પ્રશ્ન: જ્ઞપ્તિ એટલે ? ઉત્તરઃ ઘટાદિ પદાર્થ જ્ઞાયમાન છે, જણાય છે, એટલે તેઓમાં જ્ઞાયમાનવ નામનો ધર્મ રહેલો છે... આવો ઘટાદિ સાથે પ્રતિબદ્ધ જ્ઞાયમાનત્વ ધર્મ જ જ્ઞપ્તિ છે... એટલે તે જ્ઞપ્તિરૂપે પદાર્થનું ગ્રહણ કરવામાં આવે, તો તે જ્ઞાનસ્વરૂપવેદી જ્ઞાન દ્વારા, પોતાથી અતિરિક્ત અર્થનું ગ્રહણ પણ સંગત જ છે... (૧૧૪) બૌદ્ધઃ જો તે જ્ઞાન દ્વારા, પોતાના સ્વસ્વરૂપથી અતિરિક્તનું વેદન ન માનીએ તો? સ્યાદ્વાદી : તો તો પોતાનાં જ્ઞાનસ્વરૂપથી અલગ એવાં બીજા વ્યક્તિનાં જ્ઞાનનું પણ વેદનઅવગમ નહીં થાય... પ્રશ્ન: બીજાના જ્ઞાનનો અવગમ ન થાય તો શું વાંધો? ઉત્તરઃ વાંધો એ જ કે, ચૈત્રાદિ બીજી સંતાન-વ્યક્તિઓનાં જ્ઞાનનો બોધ નહીં થાય અને તો સામેવાળા વ્યક્તિની મનઃસ્થિતિ જાણ્યા વિના, દેશના અને પ્રવૃત્તિજ્ઞાન પણ શી રીતે ઘટશે? આ બધું એકવાર શાંતિથી વિચારો... તાત્પર્ય એ કે, (૧) જે વ્યક્તિને ઉપદેશ અપાય, અને (૨) જે વસ્તુનો ઉપદેશ અપાય - તે બેનું જ્ઞાન થયે જ દેશનાની પ્રવૃત્તિ થાય છે... (સ્પષ્ટ વાત છે કે, દેશના માટે વસ્તુનો બોધ અને સામેવાળાની મનઃસ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી છે...) પણ હવે જો તમારા મતે જ્ઞાનથી અતિરિક્ત - વિવરમ્ .... ज्ञानसत्तयैव ज्ञायमानाकारैकत्वपरिणत्येत्यर्थः, परिच्छिनत्ति, तथैव यदि बाह्यमर्थं परिच्छिन्द्यात्, स्यात् तदाऽयं भवदुक्तो दोष: । यदा तु ज्ञप्त्या घटादिपदार्थप्रतिबद्धज्ञायमानत्वधर्मलक्षणया अर्थपरिच्छेदं करोति ज्ञानं, तदोपपद्यत एव स्वात्मवेदिनोऽपि तस्य बाह्यार्थवेदनमिति ।।। 46. देशनाज्ञानस्य प्रवृत्त्यादिज्ञानस्य चेति । देशनायां ज्ञानं देशनाज्ञानं कथं कस्य यद् भवति तद्धि यस्मै च दिश्यते यच्च दिश्यते तयोर्ज्ञाने सति सम्भवति । यदा तु ज्ञानं सन्तानान्तरावगमं प्रति ૨. ‘તથા' તિ -પતિ:. ૨. “તત્તત્ત્વમાd૦' રૂતિ ટુ-પ4િ: રૂ. “તેત્વર્થ:' રૂતિ --પ4િ: ૪. “દ્રિ વા સ્વમર્થ” ત -પઢિ: ૧. “પરિચ્છન્ચા ચાત્' કૃતિ ર-૬. “યાનુzત્યા' રૂતિ -પઢિ: ૭. “જ્ઞાનસ્થ વેત' કૃતિ -પ4િ: . ૮. ‘થયJ ય ત -પ4િ:, ચ-પાડતું ‘થય સ્વયદ્ધવદ્ધિ તદ્ધિવચ્ચેવ હિતે' | . પૂર્વમુદ્રિતે તુ “દ્ધિ' રૂત્યશુદ્ધપાઠ:, સત્ર 1 N-પ્રતાનુસારેગા શુદ્ધિઃ | For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९६६ तद्विरोधः ? अर्थस्यैवाभावादिति चेत्, कुतस्तदभावनिश्चयः ? ज्ञानानुभवादिति - વ્યાધ્યા જ तदवगमे-सन्तानान्तरावगमे कः खलु तथैव-तेनैव प्रकारेण अर्थे-रूपादौ तद्विरोधः-अवगमविरोध: ? अर्थस्यैवाभावात् इति चेत् अवगमविरोधः । एतदाशङ्कयाह-कुतस्तदभावनिश्चयः-अर्थाभावनिश्चयः ? ज्ञानानुभवात् एव इति चेत्, न तद्वदर्थोऽनुभूयत इत्यभिप्रायः । - અનેકાંતરશ્મિ .. સંતાનાંતરાદિનો અવગમ અસંભવિત જ હોય, તો દેશના શી રીતે થાય? શું સામેવાળાની મનઃસ્થિતિ જાણ્યા વિના બકવાનું છે ?) અરે ! જો પરસંતાનનો અવગમ ન થતો હોય, તો તમે બુદ્ધને સર્વજ્ઞ શી રીતે માની શકશો? કારણ કે બુદ્ધને પરકીયજ્ઞાનનો અવગમ નહીં થાય અને તો તેમનું સર્વજ્ઞપણું જ નહીં રહે... વળી, જો જ્ઞાન, પરસંતાન માટે (ઘટાદિ જ્ઞાનાતિરિક્ત પદાર્થ માટે) નિવ્યપાર જ હોય, તો ઘટ વગેરેનું પ્રદર્શક, પ્રવર્તક કે પ્રાપક જ્ઞાન સંભવિત નહીં રહે, અર્થાત્ કોઈ જ્ઞાન પ્રદર્શક, પ્રવર્તક કે પ્રાપક નહીં બની શકે અને તો બૌદ્ધમાન્યતામુજબ કોઈ જ્ઞાન પ્રમાણ નહીં રહે! કારણ કે કોઈપણ જ્ઞાનનું પ્રામાણ્ય ક્રમશઃ સ્વવિષયપ્રદર્શકત્વ દ્વારા સ્વવિષયપ્રવર્તત્વ અને તેના દ્વારા સ્વવિષયપ્રાપકત્વ ઉપર જ અવલંબિત હોય છે. હવે જો જ્ઞાન પોતાના વિષય અંગે નિર્વ્યાપાર હોય, તો તેનું સ્વવિષયપ્રદર્શકત્વાદિ સંગત થાય નહીં અને તો તેનું પ્રામાણ્ય જ ન રહે... એટલે બધું શાંતિથી સમ્યગુ વિચારીને, તમારો કદાગ્રહ મૂકી દો... (૧૧૫) બૌદ્ધ : અમે દેશનાજ્ઞાન આદિનો એવો સ્વભાવ માની લઈશું, કે જેથી તેઓ દ્વારા જ્ઞાનથી અતિરિક્ત પણ સંતાનાંતરનો બોધ થઈ જાય... (પછી તો વાંધો નહીં ને ?) સ્યાદ્વાદીઃ જો એ રીતે યથાકથંચિત્ સંતાનાંતરનો બોધ થતો હોય, તો તેની જેમ, અર્થનો પણ બોધ કેમ ન થાય? (આશય એ કે, જ્ઞાન દ્વારા પોતાથી અતિરિક્ત જેમ સંતાનાંતરનો બોધ થાય છે, તેમ અર્થનો પણ બોધ થશે જ..) બૌદ્ધઃ પણ ખરેખર તો કોઈ અર્થ જ નથી... (એટલે જ અમારું કહેવું છે કે, અર્થનો અવગમ અસંભવિત છે...) સ્યાદ્વાદી: “અર્થ નથી” – એવો નિશ્ચય તમે શેના આધારે કરો છો? બૌદ્ધઃ જ્ઞાનાનુભવના આધારે... અભિપ્રાય છે કે, માત્ર જ્ઞાનનો જ અનુભવ થાય છે, તેની જેમ કોઈ અર્થનો નહીં, એટલે જ અમે નિર્ણય કરીએ છીએ કે, અર્થ જેવી કોઈ વસ્તુ જ નથી... - વિવરમ્ . निर्व्यापारमेव, तदा कथं देशना ? तथा प्रदर्शकप्रवर्तकप्रापकज्ञानानामपि को विषय: परसन्तानानवगमे सति इति सम्यक् पर्यालोच्य मुच्यतां कदाग्रहः ।। ....... ૧. ‘રેશાનાં તથા' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ९६७ अनेकान्तजयपताका (पञ्चमः X..... चेत्, केन ज्ञानान्तरानुभवः ? ज्ञानत्वात् तेनैवेति चेत्, किमत्र भवतः प्रमाणम् ? (११६) लोकानुभव एवेति चेत्, नासौ नार्थेऽपीति चिन्त्यताम् । न चार्थो युक्तिबाधित इति न्याय्यम्, तथाविधयुक्त्यभावात् । न चाभिहिता एव तास्तथाविधा इति, तासां जातियुक्तित्वात् । न चैतद् वचनमात्रमेव, तद्भावस्य दर्शितत्वात् । न चैवम्भूता ज्ञानेऽपि .......... व्याख्या ...... एतदाशङ्कयाह-केन ज्ञानान्तरानुर्भवः, केनचित् सन्तानान्तरवर्तिन इति भावः । ज्ञानत्वात् तेनैवेति चेत्, एतदपि स्वसंविदितमेवेति भावना । एतदाशङ्कयाह-किमत्र भवतः प्रमाणम् ? न किञ्चित् तत्त्वनीत्येति भावः । लोकानुभव एवेति चेत् प्रमाणम् । एतदाशङ्कयाह-न असौलोकानुभवो नार्थेऽपीति चिन्त्यताम् । किं तर्हि ? ज्ञानान्तरे इवास्त्येव । इहैव भङ्गयन्तरमाहन चार्थो युक्तिबाधित इति न्याय्यम्, वच इति शेषः । कुत इत्याह-तथाविधयुक्त्यभावात्अर्थबाधिकाया युक्तेः अभावात् । न चाभिहिता एव पूर्वं ताः-युक्तयः तथाविधाः-अर्थबाधिका इति । कुत इत्याह-तासां जातियुक्तित्वादभिहितयुक्तीनाम् । न चैतद् वचनमात्रमेव तासां ............. मनेतिरश्मि... સ્યાદ્વાદી : તો તો સંતાનાંતરનો (=બીજી વ્યક્તિના જ્ઞાનનો) અનુભવ પણ કોના આધારે थाय छ ? બૌદ્ધઃ તે પણ જ્ઞાનના આધારે જ... અર્થાત્ સંતાનાંતરનો અનુભવ તો જ્ઞાનમાં સ્વસંવિદિત छ. (भेटले अनी व्यवस्थामा पा५ नथी...) સ્યાદ્વાદી: પણ આ વાતમાં તમારે પ્રમાણ શું? આશય એ કે, સંતાનાંતરનો અનુભવ સ્વસંવિદિત છે- એ વાતને સિદ્ધ કરનાર, કદાગ્રહ સિવાય ખરેખર તો બીજું કોઈ પ્રમાણ જ નથી... (११६) बौद्ध : अरे ! तेभ दोनुभव ४ प्रभा। छे. (सोमi संतानोत२नो अनुभव प्रतातिसिद्ध छे...) સ્યાદ્વાદીઃ તેવો લોકાનુભવ તો અર્થમાં પણ છે જ... આશય એ કે, જ્ઞાનાંતરની જેમ અર્થનો અનુભવ પણ લોકસિદ્ધ છે. (એટલે લોકાનુભવથી તો અર્થની પણ સિદ્ધિ થશે જ.) એવું એકવાર १२।५२ वियारो... બૌદ્ધ : પણ અર્થ તો યુક્તિબાધિત છે. स्थावाही : मेवात, न्यायसंगत नथी, ॥२९॥ ४ अर्थन पापित ४२नार सेवा ईयुस्ति नथी... બૌદ્ધઃ અરે ! એ બધી યુક્તિઓ તો અમે પૂર્વે જ કહી ને? સ્યાદ્વાદીઃ તમે કહી, પણ તે બધી જ યુક્તિઓ જતિયુક્તિ રૂપ છે, અર્થાત્ સ્વકાર્યસાધક નથી. છે જેમાં બ્રાહ્મણ, પોતાનો આચાર ન પાળવાથી જાતિબ્રાહ્મણ કહેવાય, તેમ જે યુક્તિ, ખરેખર પોતાના સાધ્યને સિદ્ધ કરવા અસમર્થ હોય, તે પણ જાતિયુક્તિ જ કહેવાય... १. 'युक्तत्वात्' इति ग-पाठः। २. 'रानुभवेन केन' इति क-पाठः । ३. 'भावः न केन०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) न सन्ति, प्रायः सर्वत्रगत्वादिति । तच्च वक्ष्यामः ॥ ( ૧૨૭) તેન ‘‘સદ્દોપનમ્મનિયમામેો નીલ-તન્દ્રિયોઃ દ્વિન્દ્રાવિત્'' તથા व्याख्या - विवरण - विवेचनसमन्विता હું વ્યાવ્યા ** जातियुक्तित्वम् । कुत इत्याह-तद्भावस्य जातियुक्तिभावस्य दर्शितत्वात् । न चैवं भूताज्ञानेऽपि न सन्ति जातियुक्तयः, किन्तु सन्त्येव । कुत इत्याह- प्रायः सर्वत्रगत्वात् जातियुक्तीनामिति । एतच्च-सर्वत्रगत्वं जातियुक्तीनां वक्ष्याम ऊर्ध्वमिति ॥ ९६८ -> एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन ग्रन्थेन सहोपलम्भनियमात् हेतोः अभेदो नीलतद्धियोः-नील-नीलबुद्ध्योर्द्विचन्द्रादिवदिति निदर्शनं, तथा दर्शनोपाधिरहितस्य-दर्शन * અનેકાંતરશ્મિ તે યુક્તિઓને ‘જાતિયુક્તિ' કહેવાનું અમારું કથન, તે માત્ર બોલવા પૂરતું નથી, કારણ કે તેઓ કઈ રીતે જાતિયુક્તિ છે ? કઈ રીતે પોતાના કાર્યને સિદ્ધ કરવા અસમર્થ છે ? એ બધું અમે પૂર્વે જ કહી ગયા... અને એવી જાતિયુક્તિઓ પ્રાયઃ બધે જ થઈ શકતી હોવાથી જ્ઞાન વિશે પણ નથી એવું નથી, અર્થાત્ ત્યાં પણ છે જ. (ભાવ એ કે, જેમ તમે જાતિયુક્તિ દ્વારા અર્થનો અપલાપ કરો છો, તેમ જાતિયુક્તિ દ્વારા જ્ઞાનનો પણ અપલાપ થઈ જ શકે...) સાર એ કે, તે જાતિયુક્તિઓથી પદાર્થનું જ્ઞાન અસંગત ન ગણાય.. એટલે જ્ઞાનથી અતિરિક્ત પદાર્થનું અસ્તિત્વ હોવામાં કોઈ ક્ષતિ નથી. * સહોપલંભથી જ્ઞાનાર્થની અભેદમાન્યતાનું ઉન્મૂલન (૧૧૭) બૌદ્ધ : જે પદાર્થનો જેની સાથે ઉપલંભ થાય, તે પદાર્થનો તેની સાથે અભેદ માનવો જોઈએ, જેમ કે બે ચંદ્રનો... અહીં બીજા ચંદ્રનો વાસ્તવિક ચંદ્ર સાથે જ ઉપલંભ થાય છે, એટલે તેને જુદો નહીં, પણ વાસ્તવિક ચંદ્ર સાથે અભિન્ન જ મનાય છે... તેમ પ્રસ્તુતમાં, નીલપદાર્થનો નીલબુદ્ધિની સાથે જ ઉપલંભ થાય છે, એટલે તેને નીલબુદ્ધિથી અભિન્ન જ માનવો જોઈએ... ફલતઃ જ્ઞાનથી અતિરિક્ત નીલ જેવા કોઈ તત્ત્વનું અસ્તિત્વ જ નથી, એવું સિદ્ધ થાય છે.. અહીં અનુમાનપ્રયોગ આ રીતે કરવો – “નીત-નીતવુદ્ધી અભિને, સહોપતન્માત, દિવન્દ્રોપલમ્બવત્ ।'' * વિવરામ્ . 47. द्विचन्द्रादिवदिति निदर्शनमिति । यद् येन सहोपलभ्यते तत् तस्मादभिन्नमभ्युपेयं यथा चन्द्रद्वितयम्, शशधरयुग्मज्ञानात् । उपलभ्यते च नीलादिः पदार्थो नीलादिबुद्ध्या सहेति स्वभावहेतुः || . ‘નાત્યા' નૃત્યધિશે ૩-પાત: । For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ९६९ जयपताका (पञ्चमः "दर्शनोपाधिरहितस्याग्रहात् तद्ग्रहे ग्रहात्। दर्शनं नीलनिर्भासं नार्थो बाह्योऽस्ति केवलः ॥" इत्याद्यपि यदुच्यते परैस्तत् प्रतिक्षिप्तमेव, (११८) विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनपक्षेऽस्यानवकाशत्वात् । विच्छिन्नार्थग्रहणमर्थप्रत्यक्षीकरणं तत्स्वभाव ....... व्याख्या .................. विशेषणशून्यस्य अग्रहात् कारणात् तद्ग्रहे-दर्शनोपाधिग्रहे ग्रहात् । किमित्याह-दर्शनं नीलनिर्भासं-नीलाकारं नार्थो बाह्योऽस्ति नीलादिः केवल इत्याद्यपि यदुच्यते परैःविज्ञानवादिभिः तत् प्रतिक्षिप्तमेव-निराकृतमेव । कुत इत्याह-विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनपक्षेऽस्य परोदितस्य किमित्याह-अनवकाशत्वात् कारणात् । तत्र विच्छिन्नार्थ * मनेतिरश्मि .... વળી, આ વિશે પ્રમાણવાર્તિકમાં ધર્મકીર્તિએ કહ્યું છે કે - દર્શન=જ્ઞાનરૂપ વિંશેષણથી શૂન્ય, નીલ જેવા કોઈ પદાર્થનું ગ્રહણ જ થતું નથી, જ્ઞાનરૂપ વિશેષણનું ગ્રહણ થાય, તો જ તેની સાથે નીલપદાર્થનું ગ્રહણ થાય છે... એટલે સિદ્ધ થાય છે કે, નીલાકારપ્રતિભાસી માત્ર જ્ઞાન જ વાસ્તવિક છે, બાકી જ્ઞાનથી અતિરિક્ત નીલ જેવો કોઈ બાહ્ય ५४ार्थ छ ०४ नही..." (प्रभावति - २/334) એટલે જ અમારું કહેવું છે કે, બાહ્ય કોઈ પદાર્થનું અસ્તિત્વ જ નથી.. (११८) स्यावाही : अभा२। पूर्वोत थनथी, तभा (=विशानवाहीनी) मा वातनो ५९। પ્રતિક્ષેપ થાય છે, કારણ કે જ્યારે પ્રતિનિયત જ્ઞાનભિન્ન અર્થને ગ્રહણ કરનાર સંવેદનનો સ્પષ્ટ અનુભવ થતો હોય, ત્યારે તમારી વાતનો કોઈ અવકાશ રહેતો નથી. प्रश्न : ५९। मेम? ઉત્તર : કારણ કે પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવું એનો મતલબ જ એ કે, પ્રતિનિયત અર્થનું ................. विवरणम् ... 48. दर्शनविशेषणशून्यस्येति । दर्शनं ज्ञानं तदेव विशेषणम्, ज्ञेयस्य विशेषकत्वात् । तेन शून्यस्य । ज्ञानलक्षणे विशेषणे प्रतीयमाने एवार्थ: प्रतीयत इत्यर्थः ।। *प्रश्न : महाशानने विशेष उडेवानी शी ४३२? उत्तर: १२ ते शेयने विशेषित २नारछे. माशय , ज्ञातोऽयं घटः ज्ञानविषयो घटः - से ३४ घटन अडथाय छे. तेभi शान विशेष बने छ... * “यदेव दृश्यते तदेवाभ्युपगम्यते । तथा हि प्रतिभासात् तद्गतमेव नीलमवभासते, नापरं । ततः प्रतिभासव्यतिरेकेण न प्रमाणम्, ततो नाभ्युपगमः ।" - (प्रज्ञाकरगुप्तीय वार्तिकालंकार २/३३५ भाष्यम्) १. अनुष्टुप् । २. पूर्वमुद्रिते तु 'विशेषणे' इति पाठो लुप्तः, N-प्रतानुसारेणाऽत्र स्थापितः । For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या - विवरण - विवेचनसमन्विता विज्ञानानुर्भवे सति अर्थप्रत्यक्षतयोभयभावसिद्धेरनवकाशत्वमिति ॥ (૧૧)શ્ચેિવમયુસિતમેવ તથાહિ-મત્રનીલ-તક્રિયો મેવઃ સાધ્ય: સદ્દોપलम्भनियमेन । सोऽयमनयोः सतोरसतोर्वा साध्येत । सत्त्वे न सतः सदन्तरापत्तिरित्य * व्याख्या ग्रहणमर्थप्रत्यक्षीकरणं तत्स्वभावविज्ञानानुभवे सति-अर्थप्रत्यक्षतास्वभावविज्ञानानुभवे स अर्थप्रत्यक्षतया कारणेन उभयभावसिद्धेः-अर्थज्ञानद्वयसत्तासिद्धेः । किमित्याह-अनवकाशत्वमनन्तरोदितस्येति भावनीयम् ॥ ९७० किञ्चेदमित्यादि । किञ्चेदं-संवेदनमनन्तरोदितं अयुक्तिसङ्गतमेव । कथं न युक्तिसङ्गतમિત્યાહ-તથાહીત્યાદ્રિ । તથાહિ-અત્ર-અનન્તરોહિતે નીલ-તન્દ્રિયોમેન: સાધ્ય:। ન હેતુનેત્યાદ-મહોપાનિયમેન । સોડ્યમ્-ઝમેવ: અનયો:-નીલ-તદ્ધિયો: સતો:-વિદ્યમાન तोर्वा साध्येत । किञ्चात: ? उभयथाऽपि दोष इत्याह-सत्त्वे नील-तद्धियोः किमित्याहन सत एकस्य सदन्तरापत्तिरिति कृत्वा । किमित्याह - अभेदासिद्धिः । न हि सत् सदन्तरं * અનેકાંતરશ્મિ પ્રત્યક્ષ કરવું... હવે એ રીતે જો અર્થને પ્રત્યક્ષ કરવાના સ્વભાવવાળા વિજ્ઞાનનો સ્પષ્ટ અનુભવ થતો હોય, તો તો માનવું જ રહ્યું કે, અર્થનું પ્રત્યક્ષ થાય જ છે... એ રીતે જ્યારે અર્થ પણ પ્રત્યક્ષસિદ્ધ હોય, ત્યારે તો અર્થ અને જ્ઞાન બંનેની સત્તા નિર્બાધ સિદ્ધ થાય, માત્ર જ્ઞાનની નહીં... તેથી તમારા અર્થનિરાસ કરવાના પ્રલાપને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. * સહોપલંભથી અભેદસિદ્ધિમાં વિકલ્પજાળ (૧૧૯) બીજી વાત, તમે જે સહોપલંભ હેતુથી અભેદ સિદ્ધ કરવાનું અનુમાન બતાવ્યું, તે બિલકુલ યુક્તિસંગત નથી. તે આ પ્રમાણે - એ અનુમાનમાં તમારે, સહોપલંભ હેતુથી નીલ અને નીલબુદ્ધિનો અભેદ સિદ્ધ કરવો છે... પણ તમે જેનો અભેદ સિદ્ધ કરવા જઈ રહ્યા છો, તે નીલ અને નીલબુદ્ધિને તમે (૧) સત્ માનો છો, કે (૨) અસત્ ? એ બંને પક્ષ પ્રમાણે દોષ આવે છે.જુઓ - (૧) જો બંનેને સત્ માનો, તો તો બંનેનું જુદું અસ્તિત્વ જ સિદ્ધ થશે, કારણ કે એક સત્ પદાર્થ બીજા સરૂપ બની જાય એવું અસંભવિત છે. (આશય એ કે, જેમ ઘટ પટરૂપ ન બને, તેમ ઘટ જ્ઞાનરૂપ પણ ન જ બને...) (૨) હવે તો (ક) તે બંનેને, કે (ખ) બેમાંથી કોઈ એકને અસત્ માનો, તો પણ અભેદની સિદ્ધિ થઈ શકે નહીં, કારણ કે અભેદ તો વસ્તુનો ધર્મ છે... છુ. ‘ભાવે’ કૃતિ -પાઇ: । For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ९७१ अनेकान्तजयपताका (पञ्चमः भेदासिद्धिः । असत्त्वान्यतरसत्त्वे च वस्तुधर्मत्वादभेदस्येति । (१२०) नीला धीरेवेति प्रतिज्ञार्थ इति चेत्, अन्यस्य तद्भावे को विरोधः ? असतस्तद्भावानुपपत्तिरिति चेत्, ................ व्याख्या ............. ......... भवति । द्वितीयं विकल्पमधिकृत्याह-असत्त्वं चान्यतरसत्त्वं च, नील-तद्धियोरिति प्रक्रमः, असत्त्वान्यतरसत्त्वं तस्मिंश्चाभेदासिद्धिः । कुत इत्याह-वस्तुधर्मत्वादभेदस्येति । तन्नायमुभयान्तराभावे । नीला धीरेवेति प्रतिज्ञार्थः अभेदार्थः । इति चेत्, एतदाशङ्कयाह-अन्यस्येत्यादि । अन्यस्य-धियो भिन्नस्य तद्भावे-नीलभावे को विरोधः ? न कश्चिदित्यर्थः । असत इत्यादि । असतः अन्यस्य तद्भावानुपपत्तिः-नीलत्वानुपपत्तिः । इति चेत्, एतदाशङ्कयाह ... मनेतिरश्मि * ભાવ એ કે, (ક) જો બંનેને અસત્ માનો, તો બે શશવિષાણની જેમ તે બેનો અભેદ સિદ્ધ થાય નહીં, અને (ખ) બેમાંથી એક તરીકે જો નીલરૂપ બાહ્યવસ્તુને અસતુ માનો, તો તેવા અસત્ નલનો જ્ઞાનની સાથે અભેદ સિદ્ધ થઈ શકે નહીં. કારણ કે વસ્તુ-અવસ્તુનો અભેદ સિદ્ધ થાય નહીં... શું ખરવિષાણનો ઘટાદિ કોઈપણ પદાર્થ સાથે અભેદ સિદ્ધ કરાય છે? સારઃ તેથી બને કે બેમાંથી એકને અસત્ માનવામાં તેઓનો અભેદ સિદ્ધ ન થાય... (એટલે તમારા અનુમાનને યથાર્થ બનાવવા પણ અર્થને સત્ માનવો જરૂરી છે.) * ज्ञानात मनुभाननी संगतिनो प्रतिकार * (१२०) बौद्ध : अमेह सिद्ध ४२वान तात्पर्य पडेटा समठो... समारी समेशिनो अर्थ मेछ , नी बुद्धि ४ वास्तवि: छ... भेटले महा पूर्वोत विseuोने औ5 अ१७॥ नथी... સ્યાદ્વાદી પણ નીલબુદ્ધિથી અતિરિક્ત નીલાદિ પદાર્થનું અસ્તિત્વ હોવામાં વિરોધ શું? આશય એ કે, જ્ઞાનની જેમ અર્થનું અસ્તિત્વ હોવામાં પણ કોઈ વિરોધ નથી. બૌદ્ધઃ જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ તો અસત્ છે, એટલે તેવા નીલાદિ પદાર્થનું અસ્તિત્વ હોવું બિલકુલ સંગત નથી. ...* विवरणम् ... 49. तम्मिश्चाभेदासिद्धिरिति । यदि हि नीलस्य बाह्यवस्तुनोऽसत्त्वमभ्युपगम्य नीलधिया सहाभेद: साध्यते, तदा न सिद्ध्यत्येवासौ, वस्त्ववस्तुनोरभेदासिद्धेः । न हि खरविषाणस्य केनचिद् घटादिना पदार्थेन सहाभेद: क्वापि साध्यत इति ।। 50. तन्नायमुभयान्तराभावे इति । तत्-तस्मान्नैवायम्-अभेदो भवति । कस्मिन् सतीत्याह-उभयस्यनीलविषयनीलबुद्धिलक्षणस्य युग्मस्य मध्यादन्यतरस्य-एकस्य कस्यचिदभावे-तुच्छत्वे सति ।। १. 'प्रतिज्ञार्थत्वात्' इति क-पाठः। २. 'नीलविभ्रमनील०' इति ख-पाठः । For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्यादेतत् तदसत्त्वसिद्धौ । अननुभवात् तत्सिद्धिरेवेति चेत्, भवेदियं ध्यन्तराभावे, स्वानुभववदेवेति चेत्, अन्योऽपि स्वसत्तावानेव । ( १२१ ) न च स्वात्मना अननुभवाविशेषे तच्चेतनाचेतनत्वे तेन तत्त्वव्यवस्थितौ कथञ्चिदाधिक्येनाङ्गतां प्रतिपद्येते, ९७२ -O⭑ * व्याख्या स्यादेतदित्यादि । स्यादेतत् - अनन्तरोक्तं तदसत्त्वसिद्धौ धियोऽन्यस्यासत्त्वसिद्धौ । अननुभवादिति । अननुभवात् कारणाद् धियोऽन्यस्येति प्रक्रमः, तत्सिद्धिरेव - तदसत्त्वसिद्धेः सिद्धिरेव । इति चेत्, एतदाशङ्कयाह - भवेदित्यादि । भवेदियं - तत्सिद्धिर्ध्यन्तराभावे, अधिकृतधियोऽन्या धीः ध्यन्तरं तदभाव इत्यर्थः, तदपि नानुभूयत एवेति कृत्वा । तदित्यादि । तत्ध्यन्तरं स्वानुभववदेव ध्यन्तरत्वात् । इति चेत्, एतदाशङ्कयाह- अन्योऽपीत्यादि । अन्योऽपि धियः नलादिः । किमित्याह-स्वसत्तावानेव पदार्थत्वादिति भावना । एतदेव द्रढयन्नाह-न चेत्यादि । न च स्वात्मना विवक्षितैकविज्ञानापेक्षया अननुभवाविशेषे सति तयोः - ध्यर्थयोः चेतनाचेतनत्वे स्वगते तेन - स्वमात्रवेदिना तदनुभवरहितेन ज्ञानेन तत्त्वव्यवस्थितौ सत्यां, ... अनेडांतरश्मि સ્યાદ્વાદી : હા, જ્ઞાનથી અતિરિક્તની જો અસત્તા સિદ્ધ થાય, તો તમારી વાત સાચી... (પણ से ४ तो एक असिद्ध छे...) तत् બૌદ્ધ : જ્ઞાનથી અતિરિક્ત અર્થનો અનુભવ ન થવાથી જ સિદ્ધ થાય છે કે, જ્ઞાનથી અતિરિક્ત अर्थनुं सत्त्व छे... સ્યાદ્વાદી : અરે ! એ રીતે તો પોતાના જ્ઞાનથી અતિરિક્ત સંતાનાંતરનો (=બીજી વ્યક્તિમાં રહેલા જ્ઞાનનો) પણ આપણને અનુભવ થતો નથી, એટલે તો તે સંતાનાંતરનું પણ અસત્ત્વ સિદ્ધ थशे. (४ तमने जिसडुल ईष्ट नथी.) બૌદ્ધ ઃ તે સંતાનાંતર ભલે પોતાના જ્ઞાનથી અતિરિક્ત હોય, તો પણ તે સ્વસ્વરૂપનો અનુભવ કરનાર તો છે જ ને ! (એટલે જ અમે તેને સત્ માનીએ છીએ...) સ્યાદ્વાદી : એ રીતે તો અર્થ પણ ભલે પોતાના જ્ઞાનથી અતિરિક્ત હોય, તો પણ તે પદાર્થરૂપ હોઈ પોતાની સત્તાવાળો તો છે જ... (આશય એ કે, જ્ઞાનથી અતિરિક્ત હોવા છતાં, જેમ સ્વાનુભવવાળો કોઈ સંતાનાંત વાસ્તવિક છે, તેમ પદાર્થરૂપ હોઈ અર્થ પણ વાસ્તવિક કેમ ન બને ?) આ જ વાતને દૃઢ કરવા કહે છે - (१२१) मात्र स्वस्व३५वेही विज्ञान द्वारा (१) संतानांतर, } (२) अर्थ - जेमांथी खेडेनो અનુભવ થતો નથી... આમ, અનનુભવની અપેક્ષાએ બંને અવિશેષ છે, સમાન છે... એટલે સ્વસંવેદી વિજ્ઞાન દ્વારા જ્યારે તે બેની તત્ત્વવ્યવસ્થા કરવામાં આવે, ત્યારે તે બેમાં રહેલ ચેતનતા-અચેતનતા १. 'नीलादि' इति ड-पाठः । For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ९७३ अनेकान्तजयपताका (पञ्चमः .......... परोक्षत्वाविशेषात् स्वानुमानाप्रवृत्तेः तल्लक्षणायोगात् सर्वध्यन्तराणां तत्तुल्यतासिद्धेः, ............ व्याख्या ... ध्यर्थयोरिति प्रक्रमः, कथञ्चित-केनचित प्रकारेण आधिक्येन-विशिष्टतया अङ्गतां प्रतिपद्यते चेतनाचेतनत्वे च । कुत इत्याह-परोक्षत्वाविशेषात् । ध्यर्थयोरिति ज्ञानं हि परस्य स्वसंवेदनरूपम् । न च तद् ध्यन्तरं प्रत्यक्षीकरोति नाप्यर्थान्तरम् । एवं च तेन तत्तत्त्वव्यवस्थितौ तच्चेतनाचेतनत्वे अनुपयोगिनी एवेति भावनीयम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-स्वानुमानाप्रवृत्तेः ध्यन्तरत्वव्यवस्थितावप्रवृत्तिश्च तल्लक्षणायोगात्-अनुमानलक्षणायोगात् पक्षधर्मत्वाद्यग्रहणेन । न च सामान्यतोदृष्टमात्रादतोऽधिकृतज्ञानवदन्यदपि यदस्ति तच्चेतनमेवेति भवति तत्तत्त्वव्यवस्थितिः । कुत इत्याह-सर्वध्यन्तराणां-सन्तानान्तरवर्तिनां तत्तुल्यतासिद्धेः-अधिकृतज्ञानतुल्यतासिद्धेः स्वानुमानेनेति । अतुल्यानुमितौ च नीलाद्यपेक्षया बोधमात्रसामान्यतः । .... मनेतिरश्मि ..... કોઈપણ પ્રકારે મહત્ત્વનું અંગ બની શકે નહીં, કારણ કે પરોક્ષરૂપે તો બંને સમાન છે. ભાવાર્થ સંતાનાંતરગતજ્ઞાન અને અર્થ, બંને વિવક્ષિત જ્ઞાન માટે સમાનપણે પરોક્ષ છે. તેમનો અનુભવ તેમાં થતો નથી. હવે તે વિવક્ષિત જ્ઞાનથી જ તત્ત્વવ્યવસ્થા કરવાની હોય, તો જે બે વસ્તુ સમાનપણે પરોક્ષ છે, તેમાંથી એક વાસ્તવિક છે (કારણ કે ચેતન છે) ને બીજી અસત્ છે (કારણ કે જડ છે) તેવી સિદ્ધિ થઈ શકે નહીં. ચેતનત્વ-અચેતનત્વરૂપ તેમાં રહેલા ધર્મોથી, જ્ઞાનને કંઈ ભેદ પડતો નથી. * અર્થનું અનુમાન પણ નિબંધ પ્રત્યક્ષ તો જ્ઞાનનું નથી. વળી, અનુમાન કરવા માટે પક્ષધર્મતા =હેતુનું પક્ષમાં હોવું) વગેરેનું ગ્રહણ જોઈએ (પણ ગ્રહણ થતું નથી, કારણ કે અનુમાન) તે થતું નથી. (અનુમાનનો આકાર આવો थाय - ध्यन्तरं सत्, चेतनत्वात्, विवक्षितधीवत् । तेमा; येतनत्वमा ५६५ तागृहात नथी थती) भेटले, સંતાનાંતરની વ્યવસ્થામાં સ્વાનુમાનની (પ્રમાતા દ્વારા કરાતી અનુમિતિની) પ્રવૃત્તિ સિદ્ધ થતી નથી... બૌદ્ધ સામાન્યતોદષ્ટ અંનુમાનથી, વિવક્ષિતજ્ઞાનની જેમ બીજાને પણ ચેતનરૂપ જ માની લઈએ तो ? (अभे अनुमान प्रयोगमावो | - "अन्यदपि चेतनमेव, तथैव तेषां सामान्यतो दर्शनात्, विव क्षितज्ञानवत्।") સ્યાદ્વાદી : અરે ! આવા સામાન્યતોદષ્ટ અનુમાનથી તો સંતાનાંતવર્તી તમામ જ્ઞાનો વિવક્ષિતજ્ઞાનને તુલ્ય બનશે. (ધારો કે વિવણિતજ્ઞાન ઘટાકાર હોય, તો અમે અનુમાન કરીશું કે – सामान्यतोदृष्ट मेटले सामान्य३५ अन्वय-व्यतिरे बने व्याप्ति या भणी होय, तेवो हेतु... मावा तुथी थअनुमान सामान्यतोष्ट अनुमान हेवाय... सामान्येनान्वयव्यतिरेकयोः साधनाङ्गयोर्यददष्टं तत्सामान्यतोदृष्टमन्वयव्यतिरेकि चेति ॥ इति षड्दर्शनसमुच्चये) १. 'तत्त्वव्यव०' इति ङ-पाठः। २. 'ध्यन्तरतत्त्वव्यव' इति ड-पाठः । For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९७४ (१२२) अतुल्यानुमितौ चान्यस्मिन्नप्यविरोधः सत्त्वादिना कथञ्चित् तथातुल्यत्वोपपत्तेः ॥ (१२३) परसिद्धभेदव्यवच्छेदः साध्यार्थ इत्यप्ययुक्तम्, विकल्पानुपपत्तेः । स ह्यस्य प्रमाणसिद्धोऽप्रमाणसिद्धो वा स्यात् । प्रमाणसिद्धत्वे कथं तद्व्यवच्छेदसिद्धिः? .............. व्याख्या ......... किमित्याह-अन्यस्मिन्नपि, प्रक्रमाद् ध्यन्तरादन्यस्मिन्नर्थेऽपीत्यर्थः, अविरोधः । अनुमितेः निबन्धनमाह-सत्त्वादिना । 'आदि'शब्दाज्ज्ञेयत्वादिग्रहः, कथञ्चित्-केनचित् प्रकारेण तथासमानबुद्धिजनकत्वेन तुल्यत्वोपपत्तेः इति ॥ पक्षान्तरमधिकृत्याह-परेत्यादि । परसिद्धभेदव्यवच्छेदो नील-तद्धियोः साध्यार्थ इत्यपि परोत्तरमयुक्तम् । कुत इत्याह-विकल्पानुपपत्तेः । इमामेवाह स हीत्यादिना । सः-भेदो नीलतद्धियोः यस्मादस्य-परस्य बाह्यार्थवादिनः प्रमाणसिद्धः-प्रत्यक्षादिप्रमाणप्रमितः अप्रमाणसिद्धो वा-असत्कल्पनारूपः स्यात् । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-प्रमाणसिद्धत्वे, .......... मनेतिरश्मि .... सर्वाणि ज्ञानानि, घटाकाराणि, सामान्यतः तथैव दर्शनात्, विवक्षितज्ञानवत् ।) (૧૨૨) બૌદ્ધઃ બોધરૂપે સમાન હોવા છતાં પણ, નીલાદિની અપેક્ષાએ અમે તે જ્ઞાનોની અતુલ્યરૂપે (=विवक्षितशानथा विसदृश३५) अनुमिति २री समेतो ? સ્યાદ્વાદીઃ અરે ! એવી અતુલ્ય અનુમિતિ તો અર્થમાં પણ અવિરુદ્ધ છે... આશય એ કે, બોધરૂપે સમાન હોવા છતાં પણ જેમ સંતાનાંતરમાં (નીલાકારાદિની અપેક્ષાએ) વિસદશતા માનો છો, તેમ સત્ત્વરૂપે સમાન હોવા છતાં પણ, અર્થમાં (અચેતનતાની અપેક્ષાએ) વિસદશતા હોવામાં કોઈ વિરોધ नथी. प्रश्न : ५९ विशान साथै, शुं अर्थनी डओ अपेक्षा तुल्यता छ ? ઉત્તરઃ હા, કારણ કે સત્ત્વ-જ્ઞેયતાદિની અપેક્ષાએ તે બેની કથંચિત તુલ્યતા છે જ... (એટલે તુલ્યરૂપ હોવા છતાં પણ, સંતાનાંતરની જેમ અર્થમાં પણ વિસદશતા હોવી સંગત જ છે, તેથી જ્ઞાનઅર્થનો સર્વથા અભેદ માનવો યોગ્ય નથી... * ભેદવ્યવચ્છેદરૂપ પ્રતિજ્ઞાનો નિરાસ - (૧૨૩) બોદ્ધ : નીલબુદ્ધિ અને નીલને અભેદ કહેવાનું તાત્પર્ય એ કે, બાહ્યાર્થવાદીમતે પ્રસિદ્ધ मेवा लेना मेहनी(=पृथतानी) व्यवछ६ ४२वो... (21म, ५२प्रसिद्ध भहनो व्यव) मे ०४ समारो साध्यार्थ छ.. સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે અહીં વિકલ્પોની અસંગતિ છે. તે આ शते - नाल भने नासधुद्धिनो मेह, शुं पायार्थवादीने (१) प्रभासिद्ध छे, 3 (२) अप्रभासिद्ध ? १. 'कथञ्चित् तुल्य०' इति ग-पाठः। २. 'परप्रसिद्धभेदव्यवच्छेदोऽसाध्यार्थ' इति क-पाठः । For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ९७५ अनेकान्तजयपताका (પઝમ: सिद्धौ वा प्रमाणसिद्धत्वम् ।अप्रमाणसिद्धस्तु न सिद्ध एव परस्यापि।किमस्य व्यवच्छेदસાધન ? (१२४) स्यादेतत् प्रमाणसिद्ध इति विभ्रमापोहः सङ्गरार्थः । अत्राप्येतदनिवृत्तिरेव न्यायानुपपत्तिश्च बोधमात्रतत्त्ववादिनो विभ्रमायोगात् भेदकाभावेन कालुष्यासिद्धेः । વ્યારહ્યા છે. प्रक्रमान्नीलतद्धियोर्भेदस्य कथं तद्व्यवच्छेदसिद्धिः, बोधमात्रस्यापि व्यवच्छेदसिद्ध्यापत्तेः । सिद्धौ वा-तद्व्यवच्छेदस्य प्रमाणसिद्धत्वं कथं तद्भेदस्य ? अप्रमाणसिद्धस्तु नीलतद्धियोर्भेदः । किमित्याह-न सिद्ध एव परस्यापि-बाह्यार्थवादिनः । किमस्य व्यवच्छेदसाधनेन ? न किञ्चिदित्यर्थः ।। स्यादेतदित्यादि । अथैवं मन्यसे-प्रमाणसिद्धोऽधिकृतभेद इति विभ्रमापोहः सङ्गरार्थःप्रतिज्ञार्थः, अभेदो नील-तद्धियोरिति । एतदाशङ्ख्याह-अत्रापीत्यादि । अत्रापि-पूर्वपक्षे एतस्यअनन्तरोदितस्य अनिवृत्तिरेव । स ह्यस्य विभ्रमः प्रमाणसिद्धोऽप्रमाणसिद्धो वेत्येवं योज्यम् । —- અનેકાંતરશ્મિ ... - આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. (૧) જો તે ભેદ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોય, તો તેનો વ્યવચ્છેદ શી રીતે સિદ્ધ થઈ શકે ? (શું પ્રમાણસિદ્ધ વસ્તુનો વિલોપ થાય?) પ્રમાણસિદ્ધ ભેદનો વ્યવચ્છેદ કરશો, તો જ્ઞાનનો પણ વ્યવચ્છેદ થઈ શકશે. અથવા જો તે ભેદનો વ્યવચ્છેદ સિદ્ધ હોય, તો તો તે પ્રમાણસિદ્ધ શી રીતે કહેવાય ? (સ્પષ્ટ વાત છે કે, વ્યવચ્છેદ થનારી વસ્તુ,મૃગજળની જેમ પ્રમાણસિદ્ધ ન જ હોઈ શકે...) એટલે પહેલો વિકલ્પ યુક્ત નથી... (૨) હવે જો બાહ્યાર્થવાદીને, તે બેનો ભેદ પ્રમાણસિદ્ધ નથી, તો તેનો વ્યવચ્છેદ કરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે પ્રમાણરહિત વસ્તુ તો બાહ્યાર્થવાદીને પણ સિદ્ધ નથી... (સામેવાળો તેને સ્વીકારતો હોય, તો તેનો વ્યવચ્છેદ વ્યાજબી ગણાય... પણ તે જયારે સ્વીકારતો જ નથી, ત્યારે તેની સામે તેનો વ્યવચ્છેદ કરવો નિષ્ફળ છે...) એટલે બીજો વિકલ્પ પણ દોષગ્રસિત છે... તેથી ભેદનો વ્યવચ્છેદ પણ સાધ્યાર્થ ન માની શકાય ને વિશ્વમાપોહરૂપ પ્રતિજ્ઞાનો નિરાસ રે (૧૨૪) બૌદ્ધઃ “બંનેનો ભેદ પ્રમાણસિદ્ધ છે” – એવા વિભ્રમનો અપોહ (=વ્યવચ્છેદ) કરવો એ જ અમારી નીલ અને નીલબુદ્ધિની અભેદપ્રતિજ્ઞાનો અર્થ છે... સ્યાદ્વાદીઃ તમારા આ કથનમાં પણ પૂર્વોક્ત વિકલ્પ તદવસ્થ જ છે. જુઓ - ભેદનો વિભ્રમ ૨. ‘ાવસ્થાનન્તરો' તિ ટુ-પટ: | For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ મથક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९७६ (१२५) एवं सन्यायतो ग्रहणाभावात् प्रत्यनीकानवगमेनापोहानुपपत्तेरित्यसुन्दरः पक्षः, વ્યાહ્યા .... न्यायानुपपत्तिश्च इत्यभ्युच्चयः । एनामेवाह-बोधमात्रतत्त्ववादिनः-योगाचारस्य विभ्रमायोगात् । अयोगश्च भेदकाभावेन-वस्तुसत्कर्माद्यभावेन हेतुना कालुष्यासिद्धेर्बोधमात्रतत्त्वस्य । एवं सन्न्यायतो ग्रहणाभावाद् विभ्रमस्य । यदि नामैवं ततः किमित्याह-प्रत्यनीकार्नवगमेन हेतुनाऽपोहानुपपत्तेभ्रमस्य । विभ्रमावगतौ हि तत्प्रत्यनीकावर्गमतस्तत्तत्प्रयोगात् तदपोहसिद्धिः, - અનેકાંતરશ્મિ . (૧) પ્રમાણસિદ્ધ છે, (૨) અપ્રમાણસિદ્ધ? (૧) પ્રમાણસિદ્ધ હોય તો તેનો અપોહ ન જ થઈ શકે, અને (૨) જો પ્રમાણસિદ્ધ ન હોય, તો તે બાહ્યાર્થવાદીને સિદ્ધ જ નથી, એટલે તેનો અપોહ કરવાની પણ કોઈ જરૂર નથી... બીજી વાત, આ પક્ષમાં તો ન્યાયની પણ અસંગતિ છે, કારણ કે શુદ્ધબોધમાત્રવાદી યોગાચારમતે તો વિભ્રમ પણ ઘટતો નથી.. (તો તેનો અપોહ શી રીતે સંગત થાય ?) પ્રશ્ન : પણ વિભ્રમ કેમ ન ઘટે ? ઉત્તરઃ કારણ કે જ્ઞાનાદ્વૈતવાદીમતે તો જ્ઞાનથી અતિરિક્ત વસ્તુ-કર્મ આદિ કોઈ જ ભેદક નથી, એટલે શુદ્ધબોધમાં એવી કોઈ કલુષતા પણ સિદ્ધ નથી, કે જેના આધારે તેને વિશ્વમ કહી શકાય. (૧૨૫) આ રીતે ન્યાય પ્રમાણે, વિભ્રમનું ગ્રહણ જ સંભવિત નથી.... ને વિભ્રમનાં ગ્રહણ વિના, તેના પ્રત્યેનીક-અવિભ્રમનો બોધ ન થતાં, વિભ્રમનો અપોહ સંગત થઈ શકે નહીં... ભાવ એ કે, ચિત્તમોહક એવા વિભ્રમનાં કારણભૂત ક્લિષ્ટ કર્મ આદિનું જ્ઞાન થયે જ તે વિભ્રમોનું જ્ઞાન થવું સંગત છે... હવે તમારા મતે, જ્ઞાનથી અતિરિક્ત ક્લિષ્ટકર્માદિનું તો પરમાર્થથી અસ્તિત્વ જ નથી, તો તે કારણો શી રીતે જણાય? શું ખરવિષાણાદિ અસનું અસ્તિત્વ કોઈ જાણી શકે ?) અને કારણોનાં જ્ઞાન વિના, તે વિભ્રમનું જ્ઞાન પણ ન જ થાય... પ્રશ્ન : વિભ્રમનું જ્ઞાન ન થાય તો વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તેનાં જ્ઞાન વિના તેના પ્રત્યેનીક=વિરોધી=અવિભ્રમનું જ્ઞાન પણ ન જ 51. तत्प्रत्यनीकावगमत इति । तस्य-विभ्रमस्य प्रत्यनीकोऽविभ्रमस्तत्प्रत्यनीकस्तस्यावगम:-ज्ञानं तस्मात् । इदमुक्तं भवति-चित्तमोहिविभ्रमकारणेषु क्लिष्टकर्मादिषु ज्ञातेषु सत्सु जायन्ते तानि च परमार्थतः सन्ति न सन्ति भवतां मते, अत: कथं तानि ज्ञायन्ते ? नहि खरविषाणं कश्चिद् वेत्ति । तज्ज्ञानाभावे च कथं विभ्रमो ज्ञायते ? विभ्रमावगमाभावे च कथं तत्प्रत्यनीकस्याविभ्रमस्यावगति: स्यादिति ? ।। ૨. “નવમેન' તિ ટુ-પાઠ | ૨. “વિપ્રમચ' તિરુપતિ: રૂ. “મસ્તસ્ત્રોત' તિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ९७७ अनेकान्तजयपताका (પગ્નમ: (१२६) प्रत्यक्षविरुद्धादिदोषयुक्तत्वाच्च । ज्ञानस्य विच्छिन्नार्थग्राहित्वात् तथाऽनुभवभावादुभयभावसिद्धेः प्रत्यक्षविरुद्धः । तथा तद्वैचित्र्यवेदनाद् भेदकमन्तरेण तदयोगाद् बोधमात्रस्याभेदकत्वात् अनुमानविरुद्धः । (१२७) “पञ्च बाह्या द्विविज्ञेयाः" इति ......... ... ચારડ્યા ... नान्यथा इति-एवमसुन्दरः पक्षः । तथा प्रत्यक्षविरुद्धादिदोषयुक्तत्वाच्च कारणादसुन्दरः पक्ष इति । एतदेवाह ज्ञानस्येत्यादिना । ज्ञानस्य विच्छिन्नार्थग्राहित्वात् कारणात् तच्छीलतया तथाऽनुभवभावात् । किमित्याह-उभयभावसिद्धेः-ज्ञानार्थोभयसत्तासिद्धेः प्रत्यक्षविरुद्धः पक्षः, प्रत्यक्षप्रसिद्धार्थापह्नवादिति भावः । तथा तद्वैचित्र्यवेदनात्, प्रक्रमाज्ज्ञानवैचित्र्यवेदनात्, भेदकमन्तरेण तदयोगात्-तद्वैचित्र्यायोगात् बोधमात्रस्य व्यक्त्यन्तरभाविनोऽपि अभेदकत्वाद् बोधमात्रतत्त्वतयाऽनुमानविरुद्धः सामान्यतस्तदपरसिद्धः कार्यव्यतिरेकादित्यर्थः । तथा અનેકાંતરશ્મિ .. થાય... એટલે તો વિભ્રમનો અપોહ પણ સિદ્ધ થઈ શકે નહીં.. (આશય એ કે, વિભ્રમનો બોધ થયે તેના પ્રત્યેનીકનો બોધ પણ શક્ય હોવાથી, તે તે પ્રત્યેનીકના પ્રયોગથી તે વિભ્રમનો અપોહ પણ સંગત બને... પણ વિભ્રમનો બોધ ન થતો હોવાથી જ તે બધું અસંગત ઠરે છે...) એટલે બૌદ્ધકલ્પિત વિશ્વમાપોહરૂપ પ્રતિજ્ઞા બિલકુલ સુંદર નથી... (૧૨૬) ત્રીજી વાત, જો બંનેના ભેદના વિભ્રમનો અપોહ માનશો, તો તો પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો આવશે.. (એટલે પણ તમારી પ્રતિજ્ઞા સુંદર નથી...) તે આ પ્રમાણે - અર્થનિરાસમાં પ્રત્યક્ષવિરોધાદિ પુષ્કળ દોષો : (૧) પ્રત્યક્ષવિરોધ – જ્ઞાન તે વિચ્છિન્ન (જ્ઞાનભિન્ન) અર્થને ગ્રહણ કરનાર છે, કારણ કે તેવો જ અનુભવ થાય છે. એટલે તો જ્ઞાન-અર્થ બંનેની સત્તા સિદ્ધ થશે... આ વાત પ્રત્યક્ષસિદ્ધ હોઈ, અર્થનો અપલોપ કરવો પ્રત્યક્ષવિરુદ્ધ જ ગણાય... (૨) અનુમાનવિરોધ - નીલાકાર-ઘટાકારાદિરૂપે જ્ઞાનની વિચિત્રતાનો અનુભવ થાય છે... હવે આવી વિચિત્રતા ભેદક વિના ઘટી શકે નહીં. તો તેઓનો ભેદક કોણ ? તો માનવું જ રહ્યું કે, નીલ-ઘટાદિ વાસ્તવિક પદાર્થ... પ્રશ્નઃ શું જુદા-જુદા વ્યક્તિમાં રહેલા બોધને જ, તે જ્ઞાનોમાં ભેદક માની લઈએ તો ન ચાલે? ઉત્તર : ના, કારણ કે જુદા જુદા વ્યક્તિમાં રહેલા દરેક બોધો, શુદ્ધબોધરૂપ હોવાથી, તેઓ ભેદક બની શકે નહીં... • વિવરમ્ .... 52. सामान्यतस्तदपरसिद्धेरिति । सामान्यत:-सामान्येन तस्मात्-ज्ञानमात्रादपरस्य-कस्यचित् सिद्धेःनिष्पत्तेः, सामान्यत इति । अस्यायमभिप्राय:-सामान्येन तावद् विज्ञानमात्रादन्यत् किञ्चित् सिद्धम् । तच्च For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९७८ -ON वचनात्, अन्यार्थताऽनुपपत्तेः प्रमाणाभावादागमविरुद्धः । (१२८) सकललोकार्थाङ्गीकरणाद् भेदेनार्थसिद्धेस्तन्निराकरणनैपुण्याल्लोकविरुद्धः। भिन्नशब्दाभिधानाद् भूय ........... व्याख्या - पञ्च बाह्याः-रूपादयो द्विविज्ञेया:-इन्द्रियमनोविज्ञानविज्ञेया इति वचनात् । अस्य च अन्यार्थताऽनुपपत्तेः कल्पनायामपि प्रमाणाभावादन्यार्थतायाम् । किमित्याह-आगमविरुद्ध इति । तथा सकललोकार्थाङ्गीकरणात् तथातद्व्यवहारकरणेन भेदेनार्थसिद्धेः कारणात् तन्निराकरणनैघृण्याद्धेतोर्लोकविरुद्धः । तथा भिन्ननिमित्तशब्दाभिधानान्नील-तद्धियो ....* मनेतिरश्मि તેથી જો જ્ઞાનથી અલગ કોઈ ભેદક ન માનો, તો જ્ઞાનવિચિત્રતારૂપ કાર્ય ઘટી શકે નહીં... એટલે સામાન્યથી વિજ્ઞાનથી અલગ કોઈક તો પદાર્થ અવશ્ય સિદ્ધ થશે, પછી તે પદાર્થ કર્મ હોય કે બીજો ओ ! मह अनुमान प्रयोग आवो थशे - "ज्ञानव्यतिरिक्तं अपरं अस्ति, ज्ञानवैचित्र्यलक्षणकार्यस्यान्यथानुपपत्तेः ।" આમ, અર્થનું અસ્તિત્વ અનુમાનસિદ્ધ છે, છતાં પણ તમે તેનો અપલાપ કરો, તો તમારો પક્ષ અનુમાનવિરુદ્ધ જ ગણાય.. (१२७) (3) आमविरोध + अर्थ- मस्तित्व सिद्ध ७२ना२ मागम ५९॥ विद्यमान छे. हुमो - "३५, २स., पाहि पाय पाय पर्थो छ, ते पार्थो, (१) 5न्द्रियशान, भने (२.) मनोशान ३५ शानथी शेय छे..." (ममियोश - १/४८) -- सामागम अर्थने ४ विषय ७२ छ.. प्रश्न : 20 वयननो ॥ अर्थ नथी, ५५ जी. ४ ओ अर्थ छ... ઉત્તર : ના, કારણ કે અન્ય અર્થ માનવામાં કોઈ પ્રમાણ નથી, તેથી તેને પદાર્થવિષયક જ માનવું જોઈએ અને એટલે તો અર્થનું અસ્તિત્વ આગમસિદ્ધ જ છે... છતાં પણ તમે તેનો અપલાપ ७२, तो भारी ५क्ष मागमविरुद्ध ४ ॥५॥य... ___ (१२८) (४) बोविरोध + घटापर्थनी तेवो तेवो व्यवहार ४२वा वडे, अधा ४ दोओगे અર્થનો અંગીકાર કર્યો છે... એટલે તો અલગરૂપે અર્થની નિબંધ સિદ્ધિ થાય છે... છતાં પણ તેને (अर्थन) नि२।७२४॥ ४२वानी निताथी तो तभारो ५६ लोविरुद्ध ४ पने... ...........* विवरणम् .................................... कर्म वा भवतु, अन्यद् वा किञ्चिदिति । अत्रैव हेतुमाह- 53. कार्यव्यतिरेकादिति । कार्यान्यथाऽनुपपत्तेः । ज्ञानवैचित्र्यलक्षणं हि कार्यं कथं ज्ञानव्यतिरिक्तापरभेदकभावविरहे भवितुमुत्सहते ? ।। * "पञ्च बाह्या द्विविज्ञेया नित्याधर्मा असंस्कृताः । धर्मार्द्धमिन्द्रियं ये च द्वादशाध्यात्मिकाः स्मृताः ।" (अभिधर्म० १/४८) १. 'अन्यार्थानुपपत्तेः' इति ग-पाठः। २. 'अन्यार्थानुप०' इति ङ-पाठः। ३. 'तद्धिरित्यनेन' इति क-पाठः । For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ९७९ अनेकान्तजयपताका (પઝમ: स्तदभेदापादनादितरेतरव्याहतेः स्ववचनविरुद्ध इत्यलं प्रसङ्गेन ॥ (१२९) हेतुदोषा उच्यन्ते । सहोपलम्भनियमादित्ययं तावद् विपर्ययसाधकत्वाद् विरुद्धः, सहशब्दस्यार्थान्तरेण विना प्रयोगादर्शनात्, सहोपलम्भादेव भिन्नत्वं नीलस्य, .... ચાડ્યા रित्यनेन भूयस्तदभेदापादनात् तदनु तदभेदाभिधानेन । किमित्याह-इतरेतरव्याहतेः । यदि नील-तद्धियौ कथमनयोरभेदः? अथाभेदः कथं नील-तद्धियौ ? इति स्ववचनविरुद्धः पक्ष इत्यलं प्रसङ्गेन ॥ हेतुदोषा उच्यन्ते । तत्र सहोपलम्भनियमादित्ययं तावद् हेतुः । किमित्याह-विपर्ययसाधना(?कत्वा)द् विरुद्धः । विपर्ययसाधनत्वं च सहशब्दस्यार्थान्तरेण विना-विवक्षितार्थमधिकृत्य । किमित्याह-प्रयोगादर्शनात्, सहोपलम्भादेव कारणाद् भिन्नत्वं नीलस्य । कुत ............ અનેકાંતરશ્મિ ... (૫) સ્વવચનવિરોધ - “નલ અને નીલબુદ્ધિ” – એમ ભિન્નનિમિત્તક જુદા જુદા શબ્દોનું કથન કરી, પછી ફરી તમે જ, તે બેના અભેદનું કથન કરો છો... પણ આવું કથન તો પરસ્પર વ્યાહત ( વિરુદ્ધ) છે... તે આ રીતે – (ક) જો “નીલ અને નીલબુદ્ધિ” – એમ જુદો જુદો શબ્દપ્રયોગ કરો, તો તદ્વિષયક પદાર્થોનો અભેદ શી રીતે? (જુદા જુદા શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત જુદું જુદું જ હોવાનું.) (ખ) જો નીલ-નીલજ્ઞાનનો અભેદ હોય, તો તેવા બે જુદા જુદા શબ્દો શી રીતે પ્રવર્તે? (એક જ નિમિત્તને લઈને બે જુદા શબ્દોની પ્રવૃત્તિ અસંભવિત છે...) એટલે તમારા પોતાના વચનથી પણ અર્થની સિદ્ધિ થાય છે, છતાં પણ તમે તેનો અપલાપ કરો, તો તમારો પક્ષ સ્વવચનવિરુદ્ધ બને જ.. સાર: આમ, પ્રત્યક્ષવિરોધાદિ ઘણા દોષો આવતા હોવાથી, તમારી અભેદસાધનાની પ્રતિજ્ઞા અસંગત ઠરે છે... (૧૨૯) હવે હેતુના દોષો કહેવાય છે - સહોપલંભ હેતુમાં પણ દોષજાળ તમે અભેદને સિદ્ધ કરવા, જે સહોપલંભનિયમ રૂપ હેતુ આપો છો, તે હેતુ તો સાધ્યના વિપર્યયને સિદ્ધ કરનાર હોઈ વિરુદ્ધ છે. તે આ રીતે - (૧) વિરુદ્ધદોષઃ સહશબ્દનો પ્રયોગ જુદા પદાર્થ વિના દેખાતો નથી, કથંચિત્ ભેદમાં જ સહશબ્દનો પ્રયોગ દેખાય છે.... એટલે સહોપલભ હેતુ તો, નલબુદ્ધિથી નલનો ભેદ જ સિદ્ધ કરશે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે “નીત-તદ્ધિયોઃ મે, સોપષ્માત્ ” - આમ, ૨. ‘પ્રયોI૦' ત ટુ-પાત: | For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ... . अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९८० तद्धियः । इति विपर्ययसिद्धिः।स्यादेतदेकार्थः 'सह'शब्दः । तेनैतदुक्तं भवति-सहोपलम्भनियमादेकेनैवोपलम्भादिति यावत् । एवं च न विपर्ययसिद्धिरित्युक्तदोषाभावः । नैतदेवम्, अविचारितरमणीयत्वात् । (१३०) तथाहि-एकेनोपलम्भादिति कोऽर्थः ? किं ग्राह्यग्राहकयोरेकेनैव वेदनात् उतासम्पृक्तेनैव ग्राह्यग्रहणादिति ? यदि ग्राह्यग्राहकयोरेकेनैव ....... व्याख्या . .... इत्याह-तद्धियः । इति-एवं विपर्ययसिद्धिः । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-एकार्थः 'सह'शब्दो वर्तते । तेनैतदुक्तं भवति सहोपलम्भनियमादिति । कोऽर्थ इत्याह-एकोपलम्भनियमात् । किमुक्तं भवति ? एकेनैवोपलम्भादिति यावत् । एवं च कृत्वा न विपर्ययसिद्धिरिति-एवमुक्तदोषाभावः । एतदाशङ्कयाह-नैतदेवम् । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । एकेन एव उपलम्भादिति कोऽर्थः ? किं ग्राह्यग्राहकयोः-द्वयोरप्येकेनैव वेदनादित्ययमर्थ उतासम्पृक्तेनैव-असंस्पृष्टेनैव, ज्ञानेनेति प्रक्रमः, ग्राह्यग्रहणादिति ? किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह यदी .... मनेतिरश्मि सडीपcin हेतुथी तो अमेथी विपरीत मेहनी सिद्धि थाय छे... मेटत तोते हेतु विरुद्ध ४ जनशे... बौद्ध : 'स' २०६नो अर्थ 'साथे' मेवो नथी, ५४! 'मे' मेवो छ... माशय मे, સહશબ્દની સહભાવ અર્થમાં વાચ્યત્વસંબંધથી વૃત્તિ નથી, પણ એક અર્થમાં છે. भेटले अर्थ थशे - "सहोपलम्भात् एकोपलम्भात् नील सने नीलधुद्धिनी मे ३५ 3५लान्य थवी..." - २॥ अर्थ प्रमातो, सडोपमतुथी अमेहनी ४ सिद्धि थशे, मेहनी न... तेथी अभा२॥ तुमi, ७५रोत विरुद्धघोष नही २3... સ્યાદ્વાદીઃ તમારું આ કથન યુક્ત નથી, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે मेधुंछ. ते ॥ प्रमाणे - (१30) पडेल तो मे हो, ‘एकोपलम्भात्'नो अर्थ शु? (१) प्रात्य- नेनो मे જ્ઞાન દ્વારા જ અનુભવ થવો તે, કે (૨) અર્થથી અસંસ્કૃષ્ટ એવા જ્ઞાન દ્વારા ગ્રાહ્યનું ગ્રહણ થવું તે? भाने वि५ प्रभारी घोष आवे छे... *"अथ 'सह'शब्दो नैव सहभावार्थवृत्तिः, किन्तु एकार्थवृत्तिः, ततः ‘एकोपलम्भात्' इति हेतुर्विवक्षितः, न चासौ विरुद्धः । असदेतत्, एकोपलम्भस्यासिद्धत्वात्, तदसिद्धत्वं च नील-तद्धियोर्भेदेनोपलम्भात् ।" इति । (सन्मतितर्क० तत्त्वबोधविधा० का. १/खं. ३) १. 'तद्विषय०' इति क-पाठः । २. 'स्यादित्यादि' इति ड-पाठः । For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પગ્નમ: वेदनं ततः स एक एवानुभवः । इति प्राप्तं बुद्धविज्ञान-पृथग्जनविज्ञानयोरेकत्वम् । (१३१) न तत् तस्य ग्राहकमिति चेत्, न तेन सन्तानान्तरावगमः । सत्यमिष्टमेव इदमिति चेत्, कथं तमुस्याप्ततेति वाच्यम् । शुद्धः सा किमत्रोच्यत ? इति चेत्, साऽप्यहेतुकेति न જ વ્યારથી त्यादिना । यदि ग्राह्य-ग्राहकयोरेकेनैव वेदनमित्यर्थः ततः-एवं सति स एक एवानुभव:ग्राह्यग्राहकात्मा । इति-एवं प्राप्तं बुद्धविज्ञान-पृथग्जनविज्ञानयोाह्यग्राहकत्वेन एकत्वम् । न तत्-बुद्धविज्ञानं तस्य-पृथग्जनविज्ञानस्य ग्राहकम् । इति चेत्, एतदाशङ्कयाह-न तेनबुद्धविज्ञानेन सन्तानान्तरावगमः । सत्यमिष्टमेवेदं यदुत न तेन सन्तानान्तरावगमः । इति चेत्, एतदाशङ्कयाह-कथं तर्हि अस्य-बुद्धस्य आप्ततेति वाच्यम् । शुद्धेः सा-आप्तता किमत्रोच्यते ? इति चेत्, एतदाशङ्कयाह-साऽपि-शुद्धिः अहेतुका । इति-एवं न युक्तैव । - અનેકાંતરશ્મિ - પ્રથમ વિકલ્પનો નિરાસ - (૧) “પહોપનંબ–પોપતંભ=Uવૈશ્નવ ગ્રાહ્ય-પ્રદિયોઃ વેદ્રના–એક જ વિજ્ઞાન દ્વારા ગ્રાહ્યગ્રાહકનો અનુભવ થવો...” આવો અર્થ સ્વીકારશો, તો તો ગ્રાહ્ય-ગ્રાહકનું જુદું જુદું અસ્તિત્વ નહીં રહે, પણ એક જ અનુભવ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ માનવો પડશે... પ્રશ્નઃ તો એક જ અનુભવને ગ્રાહ્ય-ગ્રાહકરૂપ માની લઈએ તો વાંધો શું? ઉત્તર : અરે ! તો તો આપણું જ્ઞાન અને બુદ્ધનું જ્ઞાન બંને એક માનવું પડશે... જુઓ, બુદ્ધ તે સર્વજ્ઞ હોઈ આપણા જ્ઞાનને પણ ગ્રહણ કરે છે, તેથી આપણું જ્ઞાન “ગ્રાહ્ય” અને બુદ્ધનું જ્ઞાન “ગ્રાહક'... હવે ઉપરોકત કથન પ્રમાણે, ગ્રાહ્ય-ગ્રાહકનું જુદું અસ્તિત્વ નથી, પણ એક જ અનુભવ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે... એટલે તો ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન પણ જુદા નહીં રહે, બંને એક માનવા પડશે... (૧૩૧) બૌદ્ધ : પણ તે બુદ્ધજ્ઞાન, છદ્મસ્થ જીવોનાં જ્ઞાનને ગ્રહણ કરનાર નથી... (એટલે ગ્રાહ્ય-ગ્રાહકવિધયા તે બેમાં એકત્વનું આપાદાન અસંગત છે...) સ્યાદ્વાદીઃ જો તે બુદ્ધવિજ્ઞાન છદ્મસ્થજ્ઞાનને ગ્રહણ ન કરે, તો તેના દ્વારા સંતાનાંતરનો (અન્ય વ્યક્તિગત જ્ઞાનપરંપરાનો) બોધ શી રીતે થશે? નહીં જ થાય.. બૌદ્ધઃ હા, આ વાત તો ઇષ્ટ જ છે, કારણ કે ખરેખર તો બુદ્ધવિજ્ઞાન દ્વારા સંતાનાંતરનો બોધ નથી જ થતો... સ્યાદ્વાદીઃ અરે ! તો સંતાનાંતરના બોધ વિના, તે બુદ્ધની આuતા શી રીતે કહેવાશે ? બૌદ્ધઃ અહીં શું કહેવાનું? સ્પષ્ટ વાત છે કે, જ્ઞાનશુદ્ધિથી (=જ્ઞાનનિર્મલતાથી) જ તેની આપ્તતા નિશ્ચિત છે.. (જ્ઞાનશુદ્ધિ આપ્તતા વિના અસંભવિત છે, એટલે આપ્તતાસાધક આવો અનુમાનપ્રયોગ થઈ શકે કે તે વૃદ્ધ માતપુરુષ: જ્ઞાનશુદ્ધ l). For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ९८२ युक्तैव । ( १३२ ) परार्थभूतेर्नाहेतुकेति चेत्, कथं तदनवगमे तत्सिद्धिरिति ? अचिन्त्य - शक्त्यादिना तु तदवगमो नीलेऽपि तुल्यः ॥ મધ્યાહ્યા× परार्थभूतेः-परार्थादुत्पत्तेः कारणात् नाहेतुका । इति चेत्, एतदाशङ्कयाह- कथं तदनवगमेपरानवगमे तत्सिद्धिः-परार्थसिद्धिरिति ? अचिन्त्यशक्त्यादिना तु, 'आदि' शब्दादवाच्यવાદ્મ:, તવામ:-પરાવામો નીતેપ તુત્ય:, મેવાવિશેષાત્ ॥ * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : પણ બુદ્ધમાં રહેલ જ્ઞાનશુદ્ધિ તો નિર્હેતુક (=હેતુરહિત) છે, એટલે તો તે શુદ્ધિનું અસ્તિત્વ જ યુક્ત નથી... (તો તેના આધારે આપ્તતાનો નિશ્ચય શી રીતે થાય ?) (૧૩૨) બૌદ્ધ ઃ તે શુદ્ધિ નિર્હેતુક નહીં, પણ સહેતુક છે, કારણ કે પરાર્થને લઈને તેની ઉત્પત્તિ થાય છે... આશય એ કે, બુદ્ધ સિવાયના અનુગ્રહ કરવા યોગ્ય, જે ચૌર્ય-૫૨દા૨ાસેવનાદિ અનાર્યકાર્યની પરંપરામાં પ્રવણ પ્રાણીઓ છે, તે બધાના ઉપકાર માટે બુદ્ધની જ્ઞાનશુદ્ધિ પ્રવર્તે છે... એમ જ્ઞાનશુદ્ધિ સપ્રયોજન હોઈ સહેતુક છે... (એટલે તેના દ્વારા આપ્તતાનો નિશ્ચય થવામાં કોઈ બાધ નથી...) સ્યાદ્વાદી : અરે ! પણ પ૨ને (=સંતાનાંતરને) જાણ્યા વિના, શી રીતે પરોપકાર થઈ શકે ? (બૌદ્ધો, ૫૨નું ગ્રહણ નથી માનતાં, કારણ કે તેવું માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકરૂપ બંને એક માનવા પડે.... આ બધી વાતો ઉપર જ કહી છે...) બૌદ્ધ : કોઈ અચિત્ત્વ શક્તિ દિથી જ પરનો અવગમ માની લઈએ તો ? (પછી તો પરાદિ પણ ઘટી જશે અને ગ્રાહ્ય-ગ્રાહકનો એકીભાવ પણ નહીં માનવો પડે...) * વિવરામ્ . 54. परार्थादुत्पत्तेरिति । परे - बुद्धव्यतिरिक्ता येऽनुग्राह्याः प्राणिनस्तेषामर्थ:-सुमार्गावतरणलक्षणं प्रयोजनं परार्थस्तस्माद्धेतुभूतात् सकाशादुत्पत्तेर्बुद्धज्ञानशुद्धतायाः । भगवतो हि बुद्धस्य ज्ञानशुद्धिश्चौर्यपरदाराद्यनार्यकार्य परम्पराप्रवणप्राणिनामुपकाराय प्रवर्त्तत इति प्रतिपद्यन्ते ताथागताः ॥ * આદિશબ્દથી અવાચ્યવાદ લેવો... પ્રશ્ન ઃ અવાચ્યવાદથી પરનો અવગમ શી રીતે થાય ? ઉત્તર : જુઓ, અવાચ્ય (જે ગ્રાહ્ય નથી) એવી વસ્તુનું પણ જ્ઞાન બુદ્ધને થઈ જતું માની લેવું તે અવાચ્યવાદ. તેનાથી તો ગ્રાહ્ય-ગ્રાહક વિના પણ પરાવગમ શક્ય બને. (આવો અર્થ અમને સંભવિત લાગે છે. વિદ્વાનો બીજો પણ યથોચિત અર્થ બેસાડે.) પાઠ: I ૨. ‘પરાદ્ધસ્તસ્મા॰' કૃતિ સ્વ-૪-પાન: । ૨. ‘શુદ્ધિશ્નૌરપારવારા॰' કૃતિ =-પાટ: I રૂ. ‘તથાાત:' કૃતિ - For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ९८३ अनेकान्तजयपताका (પઝમ: (१३३) असम्पृक्तेनैव ग्राह्यग्रहणे त्वस्मन्मतानुवाद एव, ग्राह्यसन्तानारूषितस्यैवास्य तत्स्वभावतया ग्राहकत्वाभ्युपगमात्, अस्य च न्याय्यत्वात्, भिन्नार्थग्रहणात्, प्रतिप्राणि प्रतीतेः, भावतो बाधासम्भवात्, सदा तथोपलम्भात्, (१३४) तथाऽर्थ - વ્યારા . द्वितीयं पक्षमधिकृत्याह-असम्पृक्तेनैव विज्ञानेन ग्राह्यग्रहणे पुनरभ्युपगम्यमाने । किमित्याह-अस्मन्मतानुवाद एव । कथमित्याह-ग्राह्यसन्तानारूषितस्यैवास्य-विज्ञानस्य केवलस्य सतः तत्स्वभावतया-विच्छिन्नार्थग्रहणस्वभावतया ग्राहकत्वाभ्युपगमात्, अस्य च-अभ्युपगमस्य न्याय्यत्वात् । न्याय्यत्वं च भिन्नार्थग्रहणात् । एतच्च प्रतिप्राणि-प्राणिनं प्रति प्रतीतेः कारणात् तथा भावतो बाधासम्भवात् अस्याभ्युपगमस्य । असम्भवश्च सदा तथोपलम्भात् - અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદી અરે ! એવું કથન તો નીલ અંગે પણ તુલ્ય છે, અર્થાત્ જ્ઞાન વડે ભિન્ન પણ અર્થનો, અચિજ્ય શક્તિ આદિથી નિબંધ અવગમ થઈ જશે. એટલે તો અર્થનું અબાધિત અસ્તિત્વ સિદ્ધ થશે... તેથી “પોપનH'નો પ્રથમ અર્થ તો યુક્ત નથી. - દ્વિતીય વિકલ્પનો નિરાસ - (૧૩૩) (૨) “સહોપર્તમા–પોપતંગા=મસમૃન પ્રદીપ્રહતુ=અર્થથી અસંપૂક્ત (ન જોડાયેલ) જ્ઞાન દ્વારા ગ્રાહ્યાર્થીનું ગ્રહણ થવું....” આવો અર્થ સ્વીકારો, તો તો અમારા મતનો જ અનુવાદ થશે... પ્રશ્નઃ પણ શું તમે એવું માનો છો? ઉત્તર : હા, કારણ કે જૈનો ગ્રાહ્યસંતાનથી અરૂષિત (=ન જોડાયેલ) વિજ્ઞાનને માને છે... આવું કેવળ વિજ્ઞાન જ બાહ્ય અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી, તે ગ્રાહકરૂપે સ્વીકૃત છે... (એટલે તમારું કથન, અમારા અનુવાદરૂપ હોઈ નવીનતાકારક નથી...) પ્રશ્નઃ પણ તમારો (જુદા અર્થનું અસ્તિત્વ, તેનું જ્ઞાન દ્વારા ગ્રહણ આદિરૂપ) અભ્યપગમ શું ન્યાયસંગત છે ? ઉત્તર : હા, જરૂર, કારણ કે જ્ઞાનથી અતિરિક્ત અર્થનું સ્પષ્ટપણે ગ્રહણ થાય છે, એવું દરેક પ્રાણીઓને પ્રતીતિસિદ્ધ છે... (એટલે અસંગૃક્તજ્ઞાન દ્વારા અતિરિક્ત અર્થનું ગ્રહણ અસંભવિત નથી.) તથા, અમારા અભ્યપગમમાં કોઈ જ બાધ નથી, કારણ કે હંમેશા અસંગૃક્ત ગ્રાહ્યનાં ગ્રહણરૂપે જ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે... (૧૩૪) તથા બાહ્ય પદાર્થવિષયક અર્થક્રિયાઓ જ દેખાય છે, તે બધી અર્થક્રિયાઓ પદાર્થને ૨. ‘તથા' તિ પાડો ન વિદ્યતે -પ્રતૌ . ૨. “તસ્થાપ્યું.' તિ ટુ-પત્ર: For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता क्रियादर्शनात्, अन्यथा ग्राहकत्वायोग इत्युक्तप्रायम् ॥ (१३५) न चास्योक्तप्रकारातिरिक्तोऽर्थः । न चायमप्येकार्थो लौकिकः । न च ग्रन्थकारबहुमतः, न च बहुमतत्वेऽपि युक्तरूपः । “परार्थे ह्यनुमाने वक्तुर्वचनगुणदोषा જ વ્યારહ્યા છે . असम्पृक्तग्राह्यग्रहणतयोपलम्भात् । तथाऽर्थक्रियोपलम्भाद् भिन्नार्थेन किं बहुना ? अन्यथा ग्राहकत्वायोगो ज्ञानस्य एकान्तकस्वभावतया स्वग्रहणायोगाद् ग्राह्यग्राहकोभयरूपतापत्तेरित्युक्तप्रायं-प्रायेणोक्तमेतत् ॥ ___न चेत्यादि । न च अस्य, प्रक्रमादेकेनैवोपलम्भात् इति वचनस्य । किमित्याह-उक्तप्रकारातिरिक्तोऽर्थः । किं तर्हि ? उक्तप्रकार एव । न चेत्यादि । न च अयमप्येकार्थः, 'सह'शब्दस्येति प्रक्रमः । किमित्याह-लौकिकः । न च ग्रन्थकारबहुमतः 'सह'शब्दस्यैवैकार्थः, तस्य वाक्प्रयोगकुशलत्वाद् ग्रन्थकारस्य । न च बहुमतत्वेऽपि ग्रन्थकारस्य युक्तरूपः - અનેકાંતરશ્મિ .. માન્યા વિના અસંગત ઠરશે, એટલે જ્ઞાનથી અતિરિક્ત અર્થનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ. અતિરિક્ત અર્થનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઘણું તો શું કહીએ ? છેલ્લી એક સચોટ યુક્તિ એ કે, અતિરિક્ત અર્થને માન્યા વિના તો જ્ઞાનની ગ્રાહકતા પણ નહીં ઘટે... અર્થ ન હોય તો જ્ઞાન કોનું ગ્રાહક બનશે? પ્રશ્ન : પોતાનું જ.... ઉત્તર : તે શક્ય નથી, કારણ કે જ્ઞાન એકાંત એકસ્વભાવી છે, તે પોતે જ ગ્રાહ્ય અને પોતે જ ગ્રાહક એમ ઉભયરૂપ બની શકે નહીં. એટલે પોતાનું ગ્રહણ કરે નૈહીં અને અર્થ તો છે નહીં. આમ ગ્રાહકત્વ જ નહીં રહે... આ બધું પ્રાયઃ અમે પૂર્વ કહી ગયા છીએ... એટલે “પોપખંભાત'નો બીજો અર્થ પણ યુક્ત નથી... (૧૩૫) આ બે વિકલ્પ સિવાય ‘પતંમાત્'નો ત્રીજો તો કોઈ અર્થ નથી, તેથી ‘સરોપતંભ'નો પોપતંમા” અર્થ કરવો બિલકુલ યોગ્ય નથી... - સહશબદની એકાર્થતા અસંગત બીજી વાત, “સદ શબ્દનો ‘એક અર્થ કરવો તે લૌકિક પણ નથી કારણ કે સહશબ્દનો પ્રયોગ બે જુદા પદાર્થ વિશે જ થાય છે...) વળી, તેવો અર્થ કરવો ગ્રંથકાર (ધર્મકીર્તિ)ને સંમત પણ નથી, કારણ કે ગ્રંથકાર તો વચનપ્રયોગમાં કુશલ છે (એટલે તેઓ એક અર્થપરક સહશબ્દનો પ્રયોગ ન કરે...) જો પોતે પોતાનું ગ્રહણ કરે, તો તેમાં ગ્રાહ્ય ગ્રાહક ઉભયરૂપતાની આપત્તિ આવે અને તો તેની એકાંત એકરૂપતા ન રહે... ૨. “શદ્વૈોર્થ:' રૂતિ ટુ-પીડઃ | For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ९८५ अनेकान्तजयपताका (૫ગ્નમ: अपि विचिन्त्यन्ते" इत्युक्तम् । “प्रतिपादयताऽनेन परमवश्यं प्रतीतपदार्थकः शब्द उपादेयः, अन्यथा प्रतीतेरभावात्"। (१३६) लोके च नार्थान्तरेण विना 'सह' शब्दप्रयोगो दृष्ट इति कथमयमेकार्थवाचको युक्तरूपः स्यात् ? साङ्केतिकेऽपि शब्दार्थयोगे लोक 'सह'शब्दस्यैकार्थः । कुत इत्याह-परार्थे यस्मादनुमाने वक्तुर्वचनगुणदोषा अपि विचिन्त्यन्त इत्युक्तं धर्मकीर्तिना । कथमित्याह-प्रतिपादयताऽनेन-वक्त्रा परं-प्रतिपाद्यमवश्यं प्रतीतपदार्थकः शब्द उपादेयः । अन्यथा-तमन्तरेण प्रतीतेरभावात् इति वार्तिकमिदमुक्तम् । इदमुपन्यस्य प्रक्रान्तोपयोगमाह लोके चेत्यादिना । लोके च-आविद्वदङ्गनादौ नार्थान्तरेण विना। किमित्याह-'सह'शब्दप्रयोगो दृष्ट इति कृत्वा । कथमयं-'सह'शब्दः एकार्थवाचको युक्तरूपः स्यात् ? नैव युक्तरूपः । साङ्केतिके शब्दार्थसम्बन्धे नैवमपि कश्चिद् दोष इत्यारेका - અનેકાંતરશ્મિ કદાચ ગ્રંથકારને તેવો અર્થ સંમત હોય, તો પણ તે યુક્તિયુક્ત તો નથી જ, કારણ કે જુઓ, ન્યાયવાદી ધર્મકીર્તિએ વાર્તિકમાં કહ્યું છે કે – “પરાર્થ અનુમાન વખતે, વક્તાના વચનોના, ગુણ-દોષો પણ વિચારાય છે.” આગળ જ પાછું વાર્તિકમાં કહ્યું છે કે – “વક્તા વડે, પ્રતિપાદ્ય (=સામેવાળા) વ્યક્તિ વિશે અવશ્ય પ્રતીતપદાર્થવાળા શબ્દનો જ પ્રયોગ કરવો... બાકી અપ્રતીતપદાર્થવાળા શબ્દનો પ્રયોગ કરવામાં, સામેવાળાને અર્થપ્રતીતિ થઈ શકે નહીં.” આ બધા શાસ્ત્રોનો આશય એ છે કે, “સહ શબ્દનો લોકપ્રતીત અર્થ “એક નથી. હવે પરાર્થીનુમાનમાં વક્તાએ પ્રતીતાર્થક શબ્દ જ બોલવો જોઈએ. અહીં વક્તા, “સહ'નો પ્રયોગ અપ્રતીત અર્થ માટે કરી રહ્યા હોય તો તે યોગ્ય નથી... (વાર્તિકપાઠનો ઉપન્યાસ કરી, હવે પ્રસ્તુત વાતમાં તેનો ઉપયોગ બતાવે છે ) (૧૩૬) આવિદ્વદ્ - અંગના રૂપ લોકમાં, જુદા પદાર્થ વિના સહશબ્દનો પ્રયોગ ક્યાંય જોવાયો ર્નિથી, તો સહશબ્દને એકાર્યવાચક માનવો શી રીતે યોગ્ય ગણાય? (તેથી સહશબ્દનો “એક અર્થ કરવો બિલકુલ યોગ્ય નથી, નહીંતર તો એકાવાચી સહશબ્દથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિ થતાં, જ્ઞાનથી અતિરિક્ત શબ્દ-અર્થનું કથન કરનારા તમારા શાસ્ત્રો અસંગત ઠરશે.) જ “પિ ૨, ‘સદ શિષ્યન fuતઃ' ત સદશબ્દો નૈવ મે જીવોપનધ્ય:, તતઃ હેતુર્વિરુદ્ધો ખવે, સમાવविवक्षाया भेदेन व्याप्तत्वात्।" (सन्मति० तत्त्वबोधविधा० का० १/खं०३) ૨. ‘તેન' રૂતિ ટુ-પ4િ: I For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ९८६ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता प्रसिद्धिरेव अनुसतव्या, तत्परित्यागेनासमञ्जसत्वप्रसङ्गात् ॥ (१३७) एवं चानैकान्तिकोऽपि हेतुः, बुद्धविज्ञेयचित्तादावपि भावात् । तथाहि .............. . व्याख्या ............ निरासायाह-साङ्केतिकेऽपि शब्दार्थयोगे-शब्दार्थसम्बन्धे । किमित्याह-लोकप्रसिद्धिरेवानुसतव्या हस्तिन्येव 'हस्ति'शब्दः सङ्केतनीयः, न शुनि । तत्परित्यागेन-लोकप्रसिद्धिपरित्यागेन हेतुना किमित्याह-असमञ्जसत्वप्रसङ्गात्-आक्रोशस्यापि स्तवत्वप्रसङ्गेन ॥ - एवं चेत्यादि । एवं च कृत्वाऽनैकान्तिकोऽपि हेतुः सहोपलम्भनियमादित्ययं न केवलं विरुद्धः । कथमित्याह-बुद्धविज्ञेयचित्तादावपि सन्तानान्तरवर्तिनि, 'आदि'शब्दाच्चैतपरिग्रहः भावात्-विद्यमानत्वादिति । एतद्भावनायैवाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । .. मनेतिरश्मि ... બૌદ્ધ શબ્દ-અર્થનો સંબંધ તો સંકેતકૃત છે, એટલે સહશબ્દનો એકાર્યમાં સંકેત કરી, ગ્રંથકારે તેવો પ્રયોગ કર્યો છે એમ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ અરે ! શબ્દ-અર્થસંબંધ સાંકેતિક માનો, તો પણ તેમાં લોકપ્રસિદ્ધિ તો અનુસરવી ४ २४ी... ॥शय 3, संत ५५ दो ने अनुसारे ४ ४२।य... 'स्ति' थीमा ४ संत કરાય, કુતરામાં નહીં... (તેથી જો લોકપ્રસિદ્ધિ અનુસરો, તો સહશબ્દનો સંકેત એનાર્થમાં કરી શકાય ना .) જો લોકપ્રસિદ્ધિનો ત્યાગ કરો, તો તો બધું જ અસમંજસ થઈ જશે... આક્રોશને પણ સ્તવ કહેવાનો પ્રસંગ આવશે ! ફલિતાર્થ ? તેથી સહશબ્દને એકાWવાચક માની શકાય નહીં, તે તો જુદા પદાર્થનું અસ્તિત્વ डोवामा ४ संभावित छ... मेरो सहोपदम हेतुथी तो सायना विपर्ययन (=मेहनी) ४ सिद्धि थशे - माम, तमारी हेतु विरुद्ध बने छ... * हेतुभां मनैतिsil * (૧૩૭) (૨) અનેકાંતિકદોષ? તમારો સહોપલંભ હેતુ એનૈકાંતિક પણ છે, કારણ કે બુદ્ધથી જાણવા યોગ્ય જે ચિત્ત-ચૈત્તાદિ છે, તેમાં પણ સતોપલંભ હેતુ છે... (તો પણ તમે તેઓનો અભેદ भानता नथी....) *"अनैकान्तिकश्चायं हेतुः, सर्वज्ञज्ञानस्य पृथग्जनचित्तस्य सहोपलम्भेऽपि भेदाभ्युपगमात् । न च सर्वज्ञज्ञानसंवेदनं विनापि पृथग्जनचित्तसंवेदनसम्भवात् न तत्र सहोपलम्भनियम इति वाच्यम्, यतः परदृशं विनापि तद्ग्राह्यं नीलादि पृथग्नरान्तराण्युपलभन्त इति तद्दर्शनात् तदपि भिन्नमस्तु ।" (सन्मति० तत्त्वबोध० का०१ / खं.३) १. 'बुद्धिविज्ञेयः' इति क-पाठः । २. 'बुद्धिविज्ञेयः' इति -पाठः । ३. पूर्वमुद्रिते तु 'शब्दाच्चैतत्प०' इत्यशुद्धपाठः, D-प्रतानुसारेणात्र शुद्धिः । For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (पञ्चमः बुद्धस्य भगवतो यद् विज्ञेयं सन्तानन्तराचित्तं तस्य बुद्धविज्ञानस्य च सहोपलम्भनियमोऽस्ति । ( १३८ ) अथ च नानात्वमित्यनैकान्तिकः । तथा चित्तचैत्तानामपि ९८७ o * व्याख्या बुद्धस्य भगवतो यद् विज्ञेयमालम्बनं सन्तानान्तरचित्तं तस्य - सन्तानान्तरचित्तस्य बुद्धविज्ञानस्य च सहोपलम्भनियमो ऽस्ति अभ्युपगमनीत्या । अथ च नानात्वमनयोरित्यनैकान्तिकः सहोपलम्भनियमः, नानात्वेऽपि भावादिति । तथा चित्तचैत्तानामपि-विज्ञान... अनेडांतरश्मि ... આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે - (ક) બુદ્ધ + પૃથજનજ્ઞાનમાં વ્યભિચાર : બુદ્ધને જાણવા યોગ્ય (વિષયભૂત) જે સંતાનાંતરવર્તી ચિત્ત છે, તે ચિત્તનો અને બુદ્ધવિજ્ઞાનનો બંનેનો સહોપલંભ છે (કારણ કે તમે જ કહો છો કે, સંતાનાંતરગત ચિત્ત બીજાને જણાતું નથી, બુદ્ધને જ જણાય છે... બુદ્ધજ્ઞાન થાય ત્યારે જ તે ચિત્તનું જ્ઞાન થાય માટે સહોપલંભનિયમ છે...) (૧૩૮) તો પણ તમે, તે બંને જ્ઞાનને ભિન્ન-ભિન્ન માનો છો, એટલે તો સહોપલંભહેતુ व्यत्मियारी ४ थयो उहेवाय... (भाव से 3, साध्याभावेऽपि हेतोः सत्त्वम् - जे व्यत्भियारनुं लक्षए। छे, प्रस्तुतमां, जमे६३५ સાધ્ય ન હોવા છતાં પણ, સહોપલંભ હેતુ રહ્યો છે, એટલે તે હેતુ વ્યભિચારી જણાઈ આવે છે...) (ञ) वित्त-यैत्ताद्दिमां व्यभियार... जौद्धो, पांय घो माने छे - ( १ ) विज्ञान, (२) वेहना, ( 3 ) संज्ञा, (४) संस्कार, अने (4) ३५... (૧) વિજ્ઞાનના બે પ્રકાર છે - ચિત્ત અને ચૈત્ત. ચિત્ત એટલે સામાન્યગ્રાહી જ્ઞાન. જેમ કે જનાર व्यक्तिने थतुं ‘इदं किञ्चित्' ३पे तृशनुं ज्ञान... अने यैत्त भेटले विशेषग्राही ज्ञान, भेभ ४नार .. विवरणम् 55. चित्तचैत्तानामपि विज्ञानवेदनादीनामिति । " विज्ञानं वेदना सञ्ज्ञा संस्कारो रूपमेव च । भिक्षूणां शाक्यसिंहेन स्कन्धाः पञ्च प्रकीर्त्तिताः || ” इति वचनाद् बौद्धमते पञ्च स्कन्धाः । तत्र विज्ञानं चित्तचत्तभेदाद् द्विविधम् । तत्रापि चित्तं सामान्यग्राहि ज्ञानं, यथा-गच्छतस्तृणस्पर्शादि । चित्ते भवाश्चैत्ताः - ज्ञानविशेषाः । विशिष्टानि ज्ञानानि चैत्ता भण्यन्त इत्यर्थः । यथा मार्ग एव गच्छतः पर्वतोऽयमित्यादि ज्ञानम् । वेदना तु द्विधा- सामान्यतो विशेषतश्च । १. 'नान्तरं चित्तं' इति ग-पाठः । २. 'बुद्धिविज्ञानस्य' इति क- पाठ: । ३. अनुष्टुप् । ४. पूर्वमुद्रिते तु 'ज्ञानं' इति पदं नास्ति, अत्र N - प्रतानुसारेण विन्यस्तम् । 'भवाखेत्ता ज्ञान०' इति च पाठः । ६. पूर्वमुद्रितेऽत्र 'वेदनारूपा सापि द्विधा' इति पाठः, अत्र तु N - प्रतानुसारेण । ५. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९८८ सहोपलम्भनियमोऽस्तीत्यनैकान्तिक एव ।(१३८)आगमसिद्धमेतदिति नानेन व्यभिचार .... व्याख्या वेदनादीनां सहोपलम्भनियमोऽस्तीति कृत्वा अनैकान्तिक एव-अधिकृतहेतुः । आगम ......... मनेतिरश्मि व्यक्तिने यतुं २॥ पर्वत छ' भेj शान... __(२) वहन। ५९। वे रे छ - सामान्य भने विशेष... सामान्यवेहन मेटले निरंत२५ લક્ષ આપ્યા વિના થતો સુખદુઃખનો અનુભવ... અને વિશેષ વેદના એટલે વિશેષથી થતો સુખ-દુઃખનો અનુભવ, જેમ કે કોઈક વ્યક્તિને, સર્વ અલંકારની અલંકૃતિની કાંતિના સમૂહથી સુશોભિત કરાયેલ છે સર્વદિશાચક્ર જેના વડે એવા જિનબિંબને દેખીને થતો અપૂર્વ પ્રમોદ તે વિશેષસુખવેદના છે, તેમ विशेष:५वेहन। ५९ सम४व.... (3) संज्ञा मेटदो माहाहिनी अभिलाषा... (४) सं२४१२ ते पूर्व हीयेला - अनुमवेदा अर्थन विषय ४२नार स्मृतिनावी४३५ छ.... સંજ્ઞા અને સંસ્કાર તે બંને ચિત્ત અને ચત્તરૂપ જ છે... (५) ३५ मेटो पावत[ प ४६ ४८ पर्थो... मा विशे युं छे - “વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ - આ પ્રમાણે પાંચ સ્કંધો, શાક્યસિંહ વડે ભિક્ષુઓને उपाय ..." હવે બૌદ્ધમતે, એક જ કાળે ચિત્ત-ચૈત્તનો સડોપલંભ સ્વીકૃત છે, તો પણ તેઓની એકરૂપતા સ્વીકૃત નથી, જો એકરૂપતા માને તો સ્વાભુપગમનો પ્રકોપ થાય... એ જ રીતે, જ્ઞાન-વેદના પણ એક જ કાળે અનુભવાય છે, તો પણ તેઓની એકરૂપતા સ્વીકૃત ............ विवरणम् ..... तत्र सामान्यतो निरन्तरं यदलक्षं सुखदुःखानुभवनमिति । विशेषतस्तु सुखवेदना, यथा-केनापि भव्यप्राणिना सर्वाङ्गीणालङ्कारालङ्कृतिकान्तिप्राग्भारप्रकटीकृतनिखिलदिक्चक्रवालजैनबिम्बावलोकनेऽपूर्वः कश्चित् प्रमोदोऽनुभूयत इति । एवं दुःखवेदनाऽपि भाव्या । सञ्ज्ञा आहाराद्यभिलाषरूपा प्रतीतैव । संस्कार: पूर्वकालदृष्टानुभूतार्थगोचरस्मृतिबीजरूप: । सज्ञा-संस्कारावपि चित्तचैत्तद्वयस्वरूपावेव । रूपं तु घटादयो विचित्रा बहिर्वर्त्तिन: पदार्थाः । प्रस्तुता चेयमत्र योजना-चित्तचैत्तज्ञानयोरेकस्मिन्नपि काले बौद्धमते भावात् सहोपलम्भनियमोऽस्ति, न चानयोरैक्यम्, अभ्युपगमप्रकोपात् । एवमेकस्मिन्नेव काले ज्ञानवेदनेऽनुभूयेते, न चैक्यमेतयोः । एवं सज्ञादिष्वपि योज्यम् । तत: सहोपलम्भनियमादिति हेतुरनैकान्तिक एवेति स्थितम् ।। १. 'यद् लक्ष्यं' इति च-पाठः। २. पूर्वमुद्रितेऽत्र 'भव इति' इति पाठः, अत्र N-प्रतानुसारेण । ३. 'मुख०' इति क-पाठः । ४. 'संज्ञासत्कारा०' इति च-पाठः । ५. 'प्रस्तुता वेय०' इति ख-च-पाठः । ६. 'कालज्ञान०' इति क-पाठः । ७. 'योज्यन्ते' इति च-पाठः । For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (पञ्चमः इति चेत्, किं नेदमित्थमिति न, किं वा न निश्चीयत इति ? आद्यपक्षे न प्रमाणमित्ययुक्तो मूलवंशनिह्नवः, (१३९) चरमे तु निश्चीयत एव वचनेनेति व्यभिचारसिद्धिः । ९८९ o व्याख्या * सिद्धमेतत्-अनन्तरोक्तमिति नानेन व्यभिचारः । इति चेत्, एतदाशङ्कयाह-किं नेदम्आगमसिद्धमित्थमित्यतो न अनेन व्यभिचारः, किं वा न निश्चीयत इति अतो न ? किञ्चात: ? उभयथाऽपि दोष इत्याह-आद्यपक्षे नेदमित्थमित्यस्मिन् न प्रमाणम् । इत्थं नेत्थं वैति एतद् वेद ? इति-एवं प्रमाणाभावे सति अयुक्तो मूलवंशनिह्नवः, मूलवंश्याः - बुद्धसरस्वती क 58 ....अनेअंतरश्मि नथी... खेम संज्ञा - संस्काराद्दिमां पए सम... आम, यित्त-यैत्तमां अमेह ( साध्य ) न होवा छतां पए। सहोपसंल हेतु रह्यो छे, भेटले ते हेतु व्यभियारी ४ साजित थाय छे... * વ્યભિચાર વિશે બૌદ્ધપ્રલાપનો નિરાસ (१३८) जौद्ध : वित्त-यैत्तनो सहोपसंभ, छतां पए। तेखोनो लेह... से जधुं तो आागमसिद्ध છે, એટલે તેને લઈને વ્યભિચાર આપવો ઉચિત નથી... સ્યાદ્વાદી : પહેલા અમારા વિકલ્પોનો જવાબ આપો કે - (૧) આગમસિદ્ધ ચિત્ત-ચૈત્તનો સહોપલંભ અમે કહ્યો તેવો ન હોવાથી તેને લઈને વ્યભિચારનો નિષેધ કરો છો ? કે (૨) તેનો નિશ્ચય ન થવાથી, તેને લઈને વ્યભિચારનો નિષેધ કરો છો ? બૌદ્ધ : (૧) ચિત્ત-ચૈત્તનો સહોપલંભ આગમસિદ્ધ છે, છતાં પણ તમે જેવી તેની વ્યાખ્યા કરો છો અને જેવી તેની પ્રતીતિ થાય છે, તેવું તો તેનું અસ્તિત્વ જ નથી... (એટલે તેને લઈને વ્યભિચાર न अपाय...) કે स्याद्वाही : अरे ! ते आागमसिद्ध वस्तु "भावी छेडे खावी नथी” - जे वातमां प्रभा। शुं ? કોણ તે જાણે છે ? (આશય એ કે, પ્રમાણ હોય તો તમે કહી શકો કે, આ આગમસિદ્ધ વસ્તુ તમે જેની ...विवरणम् . 57. किं नेदमागमसिद्धमित्थमित्यतो नानेन व्यभिचार इति । किं न - नैवेदमागमसिद्धं वस्तु चित्तचैत्तसहोपलम्भनियमलक्षणम् । इत्थं यथा प्राञ्जलवृत्त्याऽवबुध्यते तथा वर्तते इत्यतः कारणान्नानेन व्यभिचारः प्रेरणीय: । अयमभिप्रायः - इदमागमसिद्धं वस्तु यथा भवद्भिर्व्याख्यायते प्रतीयते च तथा न वर्तत एवेति कृत्वा नानेन व्यभिचार इति सहोपलम्भनियमाख्यहेतोः कार्ये इति बौद्धाभिप्रायो भविष्यति कदाचित् ।। १. 'चेति' इति क - पाठः । २. पूर्वमुद्रिते तु 'बुद्धशरद्वतीपुत्रोदय०' इति पाठः, किन्त्वत्र D- आदिप्रतानुसारेण शुद्धपाठो गवेषितः । ३. 'यदा' इति च पाठः । ४. पूर्वमुद्रितेऽत्र 'एवेति । यथा नानेन' इति पाठ:, अत्र तु N प्रतपाठः । For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९ इष्टश्च भवता वचनानुसारः पूर्वाचार्यमताङ्गीकरणात् । (१४०) “ग्राह्यं न तस्य ग्रहणं न तेन ज्ञानान्तरग्राह्यतयाऽपि शून्यम् । पुत्रादयस्तन्निह्नव एवमिति । चरमे तु विकल्पे न निश्चीयत इत्यस्मिन् । किमित्याह-निश्चीयत एव वचनेन तथोपलब्धिरिति-एवं व्यभिचारसिद्धिः, अधिकृतहेतोरनैकान्तिकत्वसिद्धिरित्यर्थः । इष्टश्च-अङ्गीकृतश्च भवता वचनानुसारः । कथमित्याह-पूर्वाचार्यमताङ्गीकरणात् एतदेवाह-ग्राह्यं न तस्य-बुद्धविज्ञानस्य ग्राह्यमेतदित्येवं ग्रहणं न तेन-बुद्धविज्ञानेन ज्ञानान्तर ... અનેકાંતરશ્મિ -. વ્યાખ્યા-પ્રતીતિ કરો છો, તે પ્રમાણે નથી...). પણ જો પ્રમાણ ન હોય, તો બુદ્ધસરસ્વતીપુત્રાદિરૂપ મૂલવંશીયનો અપલાપ કરવો યોગ્ય નથી... (આશય : જેવું જણાવાય છે, તેવું ન માનવા માટે કોઈ પ્રમાણ તો છે નહીં અને પ્રમાણ વિના તો કોઈનો પણ અપલાપ કરવો યોગ્ય નથી... એટલે સ્કંધ વગેરેની પ્રરૂપણા કરનાર જે મૂલવંશીય - બુદ્ધસરસ્વતીપુત્રાદિ છે, તેનો અમલાપ ન કરી શકાય.) (૧૩૯) બૌદ્ધઃ (૨) આગમસિદ્ધ ચિત્ત-ચૈત્તનો સહોપલંભ છે, તેવો નિશ્ચય ન થવાથી જ અમે કહીએ છીએ કે, તેને લઈને વ્યભિચાર ન બતાવવો... (અનિશ્ચિત વસ્તુમાં વ્યભિચાર શી રીતે અપાય ?). સ્યાદ્વાદીઃ અરે ! વચન (ત્રશાસ્ત્ર) દ્વારા જ તેની સહોપલબ્ધિ નિશ્ચિત થતી હોવાથી, તેનો નિશ્ચય સંભવિત જ છે. એટલે તેને લઈને વ્યભિચાર સિદ્ધ થવામાં કોઈ ક્ષતિ નથી... મધ્યસ્થ: પણ જે વચનથી તમે તેનો નિશ્ચય કરો છો, તે વચન બૌદ્ધને ઇષ્ટ છે કે નહીં? (ભાવ એ કે, તે વચન ઇષ્ટ હોવું જોઈએ, નહીંતર તેનાથી તેને તેનો નિશ્ચય થવો અસંભવિત રહે...) સ્યાદ્વાદીઃ બૌદ્ધને તે વચન ઇષ્ટ જ છે, કારણ કે તેઓ વડે પૂર્વાચાર્યનો મત અંગીકાર કરાયેલ છે. (૧૪૦) તે આ રીતે - (૧) બુદ્ધવિજ્ઞાનનો તે પદાર્થ ગ્રાહ્ય પણ નથી અને બુદ્ધવિજ્ઞાન દ્વારા તેનું ગ્રહણ પણ નથી ............. વિવરમ્ ...... 58. बुद्धशरद्धतीपुत्रोदय इति । बौद्धागमशास्त्रविशेषक: कश्चित् सम्भाव्यते ।। १. 'लब्धेरिति' इति क-पाठः । २. यद्यपि टिप्पणकप्रतिषु 'बुद्धसरस्वतीपुत्रादयः' इति पाठो नास्ति, तथापि स एव सम्यक् प्रतिभाति, D-आद्यनेकव्याख्याप्रतेष्वपि तथैव पाठस्य दर्शनात् । ३. 'शरीरद्धतिपुत्रादय इति' इति ख-पाठः । ૪. “તદિષય તિ' તિ –પટિ: I For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ९९१ अनेकान्तजयपताका तथापि च ज्ञानमयः प्रकाशः प्रत्यक्षपक्षस्य तवाविरासीत् ॥" तथा “प्रेतवत् पुनः सन्तानानियमः सिद्धः, " तथा "नरकवत् पुनः सर्वं सिद्धम्" व्याख्या 60 ग्राह्यतयाऽपि शून्यमिदं तयैव तथापि च ज्ञानमयः प्रकाशस्तत्त्वाविसंवादी प्रत्यक्षपक्षस्य तवाविरासीत्-प्रकटो बभूव । " तथा प्रेतवत् पुनः सन्तानानियमः सिद्धः" विंशिकायां भावनाधिकारे उक्तम् । तथा "नरकवत् पुनः सर्वं सिद्धम्" इत्यादि विंशिकोक्तवचन (पञ्चमः ... अनेडांतरश्मि ... થતું... વળી તે પદાર્થો બીજા જ્ઞાનોથી પણ ગ્રાહ્ય નથી... (આમ ગ્રાહ્ય-ગ્રાહકતા ન હોવા છતાં પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે) પ્રત્યક્ષ છે બધા પદાર્થો જેમણે તેવા હે બુદ્ધભગવાન ! તત્ત્વનો વિસંવાદ ન કરનાર એવો જ્ઞાનમય પ્રકાશ આપશ્રીને પ્રગટ થયો છે...” તથા “(૨) પ્રેત મરીને ફરી પ્રેત જ ન થાય, પણ મનુષ્યાદિ જ થાય... એટલે પ્રેતની જેમ સિદ્ધ થાય છે કે, દરેક પ્રાણીઓ મરીને ફરી બીજી વાર સજાતીય (પૂર્વભવસદેશ જ) ઉત્પન્ન થાય એવો કોઈ નિયમ નથી, ક્યારેક તે વિજાતીય તરીકે પણ ઉત્પન્ન થઈ શકે. (મનુષ્યાદિથી તિર્યંચાદિ પણ जनी शडे...)” તથા ‘(૩) નરકની જેમ સંસારગત દરેક ભૌતિક વસ્તુઓ દુઃખભરપૂર સિદ્ધ (=પ્રતીત અનુભૂત) छे..." विवरणम् ... 59. प्रत्यक्षपक्षस्येति । प्रत्यक्षाः सर्वे पक्षाः साध्यानि यस्य स तथा तस्य । एतच्च वृत्तं बुद्धस्तवनसम्बन्धि ।। 60. प्रेतवत् पुनः सन्तानानियमः सिद्ध इति । अयमत्रार्थः सम्भाव्यते न हि प्रेतो मॄत्वा पुनः प्रेत एव भवति, किन्त्वन्यो मनुष्यादिरेव । ततः प्रेतवदन्येषामपि प्राणिनां मृतानां पुनर्द्वितीयवारं सन्तानस्यसजातीयस्यैवानियम:-नियमाभावः सिद्धः, कदाचिद् विजातीयसन्तानतयाऽप्युत्पादादिति ।। 61. नरकवत् पुनः सर्वं सिद्धमिति । सर्वमपि सांसारिकं वस्तु दुःखबहुलतया नरकवत् सिद्धम्, प्रतीतमित्यर्थः । ‘पुन:’शब्दस्तु विंशतिकोक्तपाश्चात्यार्थापेक्षया विशेषार्थो द्रष्टव्यः ।। १. उपजातिः । २. 'नियमसिद्ध:' इति क- पाठः । ३. 'तवाविरोशीत्' इति ङ-पाठ: । ४-५. अत्रत्ये क - टिप्पणके यथा - आचार्यवसुबन्धुप्रणीते विज्ञप्तिमात्रतासिद्धिप्रकरणद्वये 'विंशतिकाकारिकाः' इति नामकमेकं प्रकरणम् । तत्र तृतीया तुरीया च कारिके यथा - "देशादिनियमः सिद्धः स्वप्नवत् प्रेतवत् पुनः । संतानानियमः सर्वैः पूयनद्यादिदर्शने ||३|| स्वप्नोपघातवत् कृत्यक्रिया नरकवत् पुनः । सर्वं नरकपालादिदर्शने तैश्च बाधने ||४||" तृतीयकारिकावृत्तौ 'सिद्ध इति वर्तते', चतुर्थकारिकावृत्तौ तु 'सिद्धमिति वेदितव्यम्' इति । ६. 'सन्तानं सजातीय' इति क- पाठः । For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इत्यादि वचनसमर्थनात्, (१४१ ) अन्यथा विचारायोगः स्वमात्रवेदनातिरेकेण सर्वानिश्चितेरिति । ( १४२ ) एवं न केवलमनैकान्तिकः असिद्धश्च, सहोपलम्भनियम ९९२ * બાબા समर्थनात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह- अन्यथा विचारायोगः । कथमित्याह-स्वमात्रवेदनातिरेकेण सर्वानिश्चितेः विज्ञानादन्यस्यानभ्युपगमाद् भवता इति भावः । एवम्- -उक्तनीत्या न केवलमनैकान्तिको हेतुः सहोपलम्भनियमाख्यः । किं तर्हि ? असिद्धश्च । कथमित्याह* અનેકાંતરશ્મિ વિંશતિકામાં કહેલા આ બધા વચનોનું તમે સમર્થન કરો છો... હવે અમારું કહેવું છે કે, જો આ વચનોનું તમે સમર્થન કરતાં હો, તો ચિત્ત-ચૈત્તનાં સહોપલંભદર્શક વચનોનું સમર્થન કેમ નથી કરતાં ? તેવો અર્ધજરતીય ન્યાય કેમ લગાડો છો ? (એક ઠેકાણે શાસ્રનું પ્રબલ સમર્થન અને એક ઠેકાણે શાસ્ત્રનું બિલકુલ સમર્થન નહીં – એ તો અર્ધજરતીય જ કહેવાય ને ?) < નિષ્કર્ષ ઃ તેથી ચિત્ત-ચૈત્તનાં સહોપલંભદર્શક વચનને પણ અવશ્ય સમર્થવું જોઈએ અને તેથી તો તે વચન દ્વારા સહોપલંભનો નિશ્ચય થશે જ... એટલે ચિત્ત-ચૈત્તને લઈને સહોપલંભ હેતુમાં વ્યભિચાર આપવો અનુચિત નથી... આમ, તે હેતુ વ્યભિચારી હોઈ,તેના દ્વારા જ્ઞાન-અર્થની ઐક્યતાનું અનુમાન થઈ શકે નહીં, તેથી અર્થનું અસ્તિત્વ અલગ જ માનવું રહ્યું. (૧૪૧) (અન્યથા=) જો કોઈ અલગ અર્થને ન માનો, તો તો વિચાર જ ન ઘટે,કારણ કે તેવું માનવામાં તો વિજ્ઞાન દ્વારા માત્ર પોતાનું જ વેદન થશે, તે સિવાય બીજા કોઈ પદાર્થનો નિશ્ચય થઈ શકશે નહીં. (બીજા કોઈ પદાર્થ જ નથી, તો તેના નિશ્ચયની વાત શી ?) પણ પદાર્થનો નિશ્ચય તો સ્વસંવેદનસિદ્ધ છે, એટલે તેનો અપલાપ કરી શકાય નહીં... (૧૪૨) બીજી વાત, સહોપલંભ હેતુ માત્ર અનૈકાંતિક નથી,પરંતુ અસિદ્ધ પણ છે. તે આ રીતે - * વિવરમ્ *, 62. इत्यादि विंशिकोक्तवचनसमर्थनादिति । यथैतेषां वचनानामर्थः समर्थ्यते भवता तथा चित्तचैत्तसहोपलम्भननियमलक्षणोऽर्थः किमिति न समर्थ्यत इत्यर्थः । अत्र च ' ग्राह्यं न तस्य ग्रहणं न तेन' इत्यादिना वृत्तेन बुद्धज्ञानस्य स्वरूपं प्रतिपादितम् । अग्रेतनवाक्यद्वयेन तु बाह्यार्थसत्ता समर्थिता ।। * અહીં પહેલું વૃત્ત બુદ્ધનાં સ્તવસંબંધી છે અને તે સિવાયના બે વાક્યો બાહ્યાર્થનું સમર્થન કરે છે... ૧. ‘સિદ્ધેશ’ કૃતિ ૩-પાન: । ૨. ‘પ્રાહક મૂતનેત્યાવિના’ કૃતિ -પા: । રૂ. ‘જ્ઞાનસ્વરૂપ' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અન્ન તુ -પાત: । For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ९९३ अनेकान्तजयपताका (પગ્નમ: स्योभयासिद्धत्वात्, भवतः सहायोगात् तदपरस्यानभ्युपगमात्, अभ्युपगमे च साधनवैफल्यादिति । परस्यापि नीलेन सह तद्धिय उपलम्भो नाभेदेन सिद्धः । भेदेन तु सहार्थसिद्धौ न साधनमिष्टसाधकमितरस्येति ।(१४३) न चाभेदस्य सहोपलम्भनियमस्य .... ચાડ્યાં ... सहोपलम्भनियमस्य नील-तद्धियोः उभयासिद्धत्वात्, वादिप्रतिवाद्यसिद्धत्वादित्यर्थः । एतत्प्रकटनायाह-भवतः-तव सहायोगात् नीलाभावेन । अत एवाह-तदपरस्यानभ्युपगमाद् धियो व्यतिरेकेण नीलस्येत्यर्थः । अभ्युपगमे तदपरस्य नीलस्य साधनवैफल्यात्, बाह्यसिद्ध्यैव इति । परस्यापि-प्रतिवादिनो नीलेन सह तद्धियः-नीलधिय उपलम्भो नाभेदेन सिद्धः, भेदाभ्युपगमात् । भेदेन तु सहार्थसिद्धौ सत्यां नील-तद्धियोः । किमित्याह-न साधनं प्रस्तुत - અનેકાંતરશ્મિ ... જ હેતુમાં અસિદ્ધતા જ (૩) અસિદ્ધદોષ? તમારો સોપતંભ હેતુ સિદ્ધ પણ છે, કારણ કે વાદી-પ્રતિવાદી બંનેને નીલ-નીલબુદ્ધિનો સહોપલંભ સિદ્ધ નથી... આ જ વાતને પ્રગટ કરવા કહે છે - (ક) વાદીને સાધનની અસિદ્ધિ : હે બૌદ્ધ ! તમારા મતે તો સહાર્થ જ ઘટતો નથી, કારણ કે તમારા મતે નીલ જેવી કોઈ વસ્તુ જ નથી..... હવે જ્ઞાનથી અતિરિક્ત જો નીલ જેવું કોઈ તત્ત્વ જ ન માનો, તો જ્ઞાનનો સહોપલંભ કોની સાથે ? (ફલતઃ સહોપલંભ હેતુ તમારી પોતાની માન્યતા પ્રમાણે પણ અસિદ્ધ ઠરે છે...) બૌદ્ધ : તો સહોપલંભ ઘટાવવા, જ્ઞાનથી અતિરિક્ત નીલનું અસ્તિત્વ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ અરે ! તો તો બાહ્યર્થની સિદ્ધિ થઈ જશે અને તેથી તો તમારો અભેદસાધક સતોપલંભ હેતુ નિષ્ફળ ઠરશે. (ખ) પ્રતિવાદીને સાધનની અસિદ્ધિ : બાહ્યાર્થવાદીમતે પણ, નીલની સાથે નીલબુદ્ધિનો ઉપલંભ અભેદપણે સિદ્ધ નથી. (આશય એ કે, તે બેનો સતોપલંભ જરૂર થાય છે, પણ તે બેનો અભેદરૂપે સહોપલંભ થાય છે એવું નથી...) હા, નીલ-નીલબુદ્ધિનો જો ભેદરૂપે સતોપલંભ સિદ્ધ કરતા હો, તો તો કોઈ વાંધો જ નથી... (કારણ કે જુદા જુદા તે બેનો સહોપલંભ તો અનુભવસિદ્ધ છે...) પણ તેવું માનવામાં તમારો સહોપલંભ હેતુ, ઇષ્ટસાધક (=અભેદસાધક) બની શકે નહીં... (કારણ કે તે હેતુ તો ભેદરૂપે જ સહોપલંભ સિદ્ધ કરે છે...) જ “તદ્રસિદ્ધત્વ વ નીન-તદ્ધિયોોપનામત | તથાદિ - વિદિતત્વેન રેશનાધિનતા પ્રતિયા ની« भिन्नमाभाति - अन्तर्गतत्वेन सुखादिरूपतया ग्राहकरूपापन्ना बुद्धिराभातीति न तयोरेकोपलम्भः सिद्धः ।" सन्मति० तत्त्वबोध० al૦ ૨ / હે. રૂ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९४ च व्याप्यव्यापकभावः, अन्यथाऽप्यस्याविरोधात् ज्ञानज्ञेयतत्स्वभावत्वत एव नियमोपपत्तेः, ज्ञानस्यार्थग्रहणस्वभावस्य सतः स्वसंविदितरूपत्वात् चित्रस्वभावतया तथात्वाविरोधात्, अर्थस्य च ज्ञानविविक्ततया तथा तथा तद्ग्राह्यस्वभावत्वात् । इत्यपि सहोपलम्भ-नियम उपपद्यत एव, तद्योग्यतालक्षणप्रतिबन्धसामर्थ्यादिति । अनेनैतदप्य ........... व्याख्या ...... मिष्टसाधकमितरस्य, साधनवादिन इति अर्थः । न चेत्यादि । न च अभेदस्य साध्यतयेष्टस्य सहोपलम्भनियमस्य च साधनत्वेनाभिहितस्य व्याप्यव्यापकभावः । कथं नेत्याह-अन्यथाऽपि-अभेदमन्तरेणापि अस्य-सहोपलम्भनियमस्य अविरोधात् । एनामेवाह-ज्ञानज्ञेयतत्स्वभावत्वत एव कारणात् सहोपलम्भनियमोपपत्तेः । ज्ञानज्ञेययोस्तत्स्वभावत्वमभिधातुमाह-ज्ञानस्यार्थग्रहणस्वभावस्य सतः स्वसंविदितरूपत्वात् चित्रस्वभावतया कारणेन तथात्वाविरोधात् ज्ञानस्य अर्थस्य च ज्ञानविविक्ततया हेतुभूतया तथा तथा-तेन तेन प्रकारेण स्पष्टेतरादिना तद्ग्राह्यस्वभावत्वात्-ज्ञानग्राह्यस्वभावत्वात् । इत्यपि-एवमपि सहोपलम्भनियम उपपद्यत एव तद्योग्यतालक्षणप्रतिबन्धसामर्थ्यात् तयोः-ज्ञानार्थयोरेवम्भूतयोग्यतालक्षणप्रतिबन्ध ....... मनेतिरश्मि .. तथा तभारो हेतु पाही-प्रतिवादी बनेने सिद्ध छे... - સાધક હેતુમાં વ્યાપ્ય-વ્યાપકભાવનો વિરહ : (१४3)ी वात, पति-धूमना ४ (१) साध्य३५ अमेह, सने (२) हेतु३५ सहोस વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ પણ નથી, કારણ કે અભેદ વિના પણ સતોપલંભ તો હોઈ જ શકે છે... (એ રીતે જો સાધ્ય વિના પણ હેતુનું અસ્તિત્વ ઘટિત હોય, તો તે બે વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ પણ शारीते घटे?) બૌદ્ધ પણ અભેદ વિના તો તે બેનો સહોપલંભ શી રીતે ઘટાવાય ? સ્યાદ્વાદીઃ જુઓ, જ્ઞાન અને શેયનો તેવો સ્વભાવ હોવાથી, ભેદમાં પણ તેઓનો સહોપલંભ संगत ४ छ.. ભાવ એ કે, (૧) અર્થગ્રહણસ્વભાવવાળું જ્ઞાન સ્વસંવિદિત છે, આવા જ્ઞાનનો ચિત્ર-અનેક સ્વભાવ હોવાથી, તેનું તે રૂપે ( ભેદમાં પણ સોપતંભરૂપે) હોવું અવિરુદ્ધ છે, અને (૨) અર્થ પણ જ્ઞાનથી ભિન્ન હોવાથી, સ્પષ્ટ-અસ્પષ્ટ (પ્રત્યક્ષ-પરોક્ષ) આદિરૂપે, જ્ઞાનથી ગ્રાહ્ય બનવાનો તેનો स्वभाव ४ छ... (ोटो मेहमा ५९ अाय३५ ते शाननी साथे. २३ मा क्षति नथी...) माम, शान भने अर्थन, तेवी (डीसाथे पाय-या जनवानी) योग्यता३५ प्रतिiv= સંબંધ સામર્થ્ય છે, એટલે અભેદ વિના પણ તેવા સામર્થ્યથી તેઓનો સહોપલંભ થવો સંગત જ છે... १. 'अन्यथा भेदमन्तरेणापि' इति -पाठः । For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ક अनेकान्तजयपताका (પશ્ચમ: पाकृतमेव (१४४) यदाहुरेके-"प्रत्यक्षोऽर्थः परोक्षं तु ज्ञानं तत्प्रत्यक्षतयाऽर्थापत्तिसमवसेयम्" इति । अपाकरणं चास्य परोक्षत्वे ज्ञानस्यार्थप्रत्यक्षताऽसिद्धेः, ज्ञानेन ह्यर्थः વ્યાહ્યા सामर्थ्यादिति । एतेन-अनन्तरोदितेन एतदप्यपाकृतमेव-वक्ष्यमाणं यदाहुरेके-मीमांसकाः । किमाहुरित्याह-प्रत्यक्षोऽर्थः-नीलादिः, परोक्षं तु विज्ञानं तद्ग्राहकं तत्प्रत्यक्षतया-अर्थप्रत्यक्षतया कारणेन अर्थापत्तिसमवसेयं ज्ञानमिति, यथोक्तं ज्ञाते त्वनुमानादवगच्छतीति । कथमपाकृतमित्याह अपाकरणं चेत्यादिना । अपाकरणं च अस्य परोक्षत्वे ज्ञानस्य तात्त्विके અનેકાંતરશ્મિ ... નિષ્કર્ષઃ તેથી સહોપલંભ હેતુથી, જ્ઞાન-અર્થનો અભેદ સાધી શકાય નહીં... ઉપરોક્ત (=જ્ઞાન અર્થનો તેવો સ્વભાવ, યોગ્યતારૂપ પ્રતિબંધ... એ બધા) કથનથી મીમાંસકની માન્યતાનું પણ અપાકરણ થાય છે. તે આ પ્રમાણે – * જ્ઞાનપરોક્ષવાદી મીમાંસકમત ઉમૂલન - (૧૪૪) મીમાંસકોનું કહેવું છે કે, નીલાદિ પદાર્થ પ્રત્યક્ષ છે, પણ તેઓનું જ્ઞાન પરોક્ષ છે, કારણ કે અર્થનું પ્રત્યક્ષ થયે તે જ્ઞાન અર્થપત્તિથી જણાય છે... ભાવ એ કે, ઘટાદિ પદાર્થનો બોધ થયા બાદ, અંનુમાનથી જ્ઞાનનું અસ્તિત્વ જણાય છે... તે આ રીતે – “આ અર્થ મને પ્રત્યક્ષ થયો” એવું જ્ઞાન થયે અનુમાન થાય છે કે, નિશ્ચ મને આ પદાર્થવિષયક જ્ઞાન થાય છે. એટલે અર્થને પ્રત્યક્ષ અને જ્ઞાનને પરોક્ષ જ માનવું જોઈએ, એવું મીમાંસકોનું માનવું છે... - વિવરમ્ 63 ज्ञाते त्वनुमानादवगच्छतीति । ज्ञाते-परिच्छिन्ने तुः पुनरर्थे घटादावनुमानात् सकाशा-दवगच्छतिबुध्यते ज्ञानं, यतोऽयमर्थो मम प्रत्यक्ष: समजनि । तज्ज्ञाने नूनमेतद्विषयं मम ज्ञानमभूदि-त्युल्लेखेनेत्यर्थ: । यच्चार्थापत्तिसमवसेयं ज्ञानमित्युक्त्वा अनुमानादवगच्छतीत्युक्तं तदर्थापत्यनुमानयोरल्प एव भेद इति ત્વ / પ્રશ્નઃ મૂલગ્રંથમાં તો જ્ઞાનનું અસ્તિત્વ અથપત્તિથી જણાવ્યું છે, તો સ્વપજ્ઞવ્યાખ્યામાં અનુમાનથી તેનો અવગમ કેમ કહ્યો ? ઉત્તર : કારણ કે અર્થાપત્તિ – અનુમાનમાં ઘણો તફાવત નથી, એટલે બંનેની સમાનતાની વિવેક્ષા રાખી તેવું વિધાન કર્યું છે... (બીજું સમાધાન એ કે, મીમાંસકમતે અર્થપત્તિપ્રમાણ જુદું છે, જૈનમતે તેનો સમાવેશ પરોક્ષપ્રમાણઅનુમાનપ્રમાણમાં જ થાય છે...). ૨. “પટ ' કૃતિ -પતિ:. ૨. “ મુજેન્દ્ર ' રૂતિ -પાવ: | For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९६ प्रत्यक्षीक्रियते । तच्चेत् परोक्षं कथमर्थः प्रत्यक्षो नाम ?(१४५) तेन प्रत्यक्षीकृतत्वादिति વ્યાડ્યા ... सति । किमित्याह-अर्थप्रत्यक्षताऽसिद्धेः कारणात् । एतदेव भावयति ज्ञानेन यस्मादर्थः प्रत्यक्षीक्रियते । तच्चेत् ज्ञानं परोक्षम्, एवं सति कथमर्थः प्रत्यक्षो नाम ? नैवेत्यर्थः । तेन-ज्ञानेन प्रत्यक्षीकृतत्वादिति चेत् प्रत्यक्षः । एतदाशङ्कयाह-नेत्यादि । न, आत्मानम - અનેકાંતરશ્મિ ... પણ તેઓની વાત બરાબર નથી, કારણ કે જો ખરેખર જ્ઞાન પરોક્ષ હોય, તો અર્થની પ્રત્યક્ષતા સિદ્ધ થઈ શકે નહીં... આ જ વાતને જણાવે છે – - જ્ઞાન દ્વારા જ અર્થનું પ્રત્યક્ષ કરાય છે... હવે જો જ્ઞાન પરોક્ષ હોય, તો જ્ઞાનગ્રાહ્ય અર્થ શી રીતે પ્રત્યક્ષ કહેવાય? ન જ કહેવાય... ભાવાર્થ: પોતે પરોક્ષ એવું જ્ઞાન, શી રીતે અર્થને પ્રત્યક્ષ કરે? અહીં એક નિયમ સમજવો કે - અપ્રતીત એવું વિશેષણ, વિશેષ્યમાં બુદ્ધિ કરાવી શકે નહીં... દા.ત. “નીલકમળ’ સ્થળે નીલરૂપ વિશેષણની પ્રતીતિ વિના “આ કમળ નીલ છે' - એવું જ્ઞાન થઈ શકે નહીં - આ નિયમ પ્રમાણે તમારું કથન અસંગત કરે છે.... જુઓ, અર્થ તે વિશેષ્ય છે અને પ્રત્યક્ષ તેનું વિશેષણ છે... હવે જો જ્ઞાનને પરોક્ષ માનો, તો તે પ્રત્યક્ષત્વરૂપ વિશેષણ અપ્રતીત જ રહેશે અને વિશેષણની પ્રતીતિ વિના, અર્થ પણ વિશેષિત થઈ શકે નહીં... લતઃ “પ્રત્યક્ષ અર્થ' – એવું કથન સિદ્ધ થતું નથી.. (અહીં ‘પ્રત્યક્ષ અર્થ એનું તાત્પર્ય એ કે, ‘જ્ઞાતો ધર:' આવું સંવેદન એ અર્થપ્રત્યક્ષતારૂપ છે. આવાં જ્ઞાન માટે ઘટનું જ્ઞાન અને “જ્ઞાત' (જ્ઞાન)નું જ્ઞાન જરૂરી છે. હવે જ્ઞાન દ્વારા ઘટનું પ્રત્યક્ષ માન્યું; જ્ઞાનનું તો માન્યું નથી. જ્ઞાનના જ્ઞાન વિના ‘જ્ઞાતિઃ' એવું વિશેષણ શી રીતે મૂકી શકાય?) (૧૪૫) મીમાંસકઃ જ્ઞાન પોતે પરોક્ષ હોવા છતાં પણ તેના દ્વારા અર્થનું પ્રત્યક્ષ થતું હોવાથી, અર્થને પ્રત્યક્ષ માની લઈએ તો? વિવરમ્ .. 64. एवं सति कथमर्थः प्रत्यक्षो नामेति । स्वतो हि परोक्षं संज्ज्ञानं कथमर्थं प्रत्यक्षीकरोति ? । न ह्यप्रतीतं विशेषणं विशेष्ये बुद्धिं जनयति । तथाहि-नीलत्वेऽनवबुद्धे सति न भवत्येवेदृशी बुद्धिर्यदुत नीलं सरोजमिति । एवमत्राप्यर्थ इति विशेष्यस्य विशेषणं प्रत्यक्ष इति । एतच्च प्रत्यक्षत्वलक्षणं विशेषणमप्रतीतमेव ज्ञानस्य परोक्षत्वेऽङ्गीक्रियमाणेऽत: कथं तेनार्थो विशेष्यत इति ? ॥ ત ટુ-પ૩: | ૨. “સતો દિ' રૂતિ -પાટ: ( રૂ. “જ્ઞાન' રૂતિ -પ4િ:, પૂર્વમુદ્રિતે ૨. “તત્ત્વન જ્ઞાન' વજ્ઞાન' ત પઢિ: | For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ९९७ अनेकान्तजयपताका (પઝમ: चेत्, न, आत्मानमप्रत्यक्षीकुर्वतोऽन्यप्रत्यक्षीकरणासिद्धेः ।(१४६) इन्द्रियवत् सिद्धिरिति चेत्, न, तस्य बहिष्करणत्वेन तद्भावोपपत्तेः । अन्तःकरणे को दोष इति चेत्, न खलु .... ચાહ્યા ... प्रत्यक्षीकुर्वतः-ज्ञानस्य अन्यप्रत्यक्षीकरणासिद्धेः-अर्थप्रत्यक्षीकरणासिद्धेः । इन्द्रियवत् सिद्धिरिति चेत् अर्थप्रत्यक्षतासिद्धिः । तथाहीन्द्रियमात्मानमप्रत्यक्षीकुर्वदर्थं प्रत्यक्षीकरोतीति सिद्धम् । एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं तस्य-इन्द्रियस्य बहिष्करणत्वेन हेतुना तद्भावोपपत्तेः-स्वपरोक्षस्याप्यर्थप्रत्यक्षीकरणभावोपपत्तेः । अन्तःकरणे-ज्ञाने को दोष इति ... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ અરે ! જે જ્ઞાન પોતાનું પ્રત્યક્ષ નથી કરી શકતો, તે જ્ઞાન, બીજાનું (=અર્થનું) પ્રત્યક્ષ શી રીતે કરી શકે ? આશય એ કે, જો તે જ્ઞાન પોતે પોતાને જાણે કે – “હું અર્થગ્રહણ કરવારૂપે પરિણત છું” તો તેના દ્વારા અર્થનું ગ્રહણ સંગત ગણાય.. પણ જ્ઞાન જ્યારે પોતાનું સ્વરૂપ જાણવામાં જ જડ સમાન પુરવાર થતો હોય, ત્યારે તે જ્ઞાન, અર્થનું પ્રત્યક્ષ શી રીતે કરે ? અર્થાતુ “આ અર્થ પ્રત્યક્ષ છે' - એવો અધ્યવસાય શી રીતે કરે ? તેથી જ્ઞાનને પરોક્ષ માનવામાં અર્થની પ્રત્યક્ષતા સિદ્ધ થશે નહીં... (૧૪૬) મીમાંસક જેમ ઇન્દ્રિય પોતાનું પ્રત્યક્ષ ન કરવા છતાં પણ પદાર્થનું પ્રત્યક્ષ કરાવે છે, તેમ જ્ઞાન પણ, પોતાના પ્રત્યક્ષ વિના પણ અર્થનું પ્રત્યક્ષ કેમ ન કરાવે? (એટલે ઇન્દ્રિયની જેમ પરોક્ષ જ્ઞાન દ્વારા પણ અર્થપ્રત્યક્ષતા સિદ્ધ જ છે...) સ્યાદ્વાદી: અરે ! ઇન્દ્રિય તો બહિષ્કરણરૂપ હોઈ જડ છે અને જડ હોવાથી તે અસંવિદિત છે... આવી અસંવિદિત ઇન્દ્રિય, સ્વસંવિદિત એવા અંતઃકરણ (જ્ઞાન) દ્વારા ટેકો મેળવી, આત્મામાં અર્થબોધરૂપ ક્રિયાનું આધાન કરવા સમર્થ થાય છે... (આમ, ઇન્દ્રિય બીજાની સહાયથી જ, આત્મામાં ક્રિયાધાન માટે સમર્થ થાય છે...) એટલે જ પોતે પરોક્ષ હોવા છતાં પણ, તેના દ્વારા અર્થનું પ્રત્યક્ષ સંગત છે. મીમાંસક: બસ, તો તેવી જ રીતે અંતઃકરણમાં (=જ્ઞાનમાં) પણ શું દોષ? (અર્થાત્ તેની - વિવરમ્ 65. अन्यप्रत्यक्षीकरणासिद्धेरिति । यदि हि ज्ञानमात्मानमात्मनाऽवबुध्यते यदुताहमर्थग्रहणरूपतया परिणतं तदा युज्यते तेनान्यस्य ग्रहणम् । यदा तु ज्ञानमात्मीयस्वरूपावबोधं प्रति लेष्टुप्रायं तदा कथमेषोऽर्थः प्रत्यक्ष इति भवत्यध्यवसाय: ? ।।। જ કરણ એટલે અસાધારણ કારણ. આત્મામાં અર્થબોધરૂપ ક્રિયાનું આધાન કરવા, જ્ઞાન તે આત્યંતરકારણ છે અને ઇન્દ્રિય તે બાહ્ય કારણ છે. એટલે તેઓનો અંતઃકરણીબહિષ્કરણરૂપે વ્યપદેશ થાય છે.. ૨. ‘: રપ૦' તિ -પઢિ: ૨. ‘યા' તિ -પઢિ: રૂ. ‘પ્રતિ તેBAN” ત g-પd: For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९८ -ON ततः कर्तरि क्रियाधानमिति ।(१४७) यद्येवं ततः किमिति चेत्, न तेन युक्तितः कस्यचित् तत्प्रत्यक्षीकरणम् । तथाहि-परोक्षं ज्ञानमात्मनः सर्वथा भिन्नं नातिशयाधायि तत्रार्थ ......... .... व्याख्या ............. चेत्, तद्भावोपपत्तेरिति प्रक्रमः । एतदाशङ्ख्याह-न खलु ततः-अन्तःकरणात् कर्तरि क्रियाधानं यथा बहिष्करणादिति । यद्येवं न ततः कर्तरि क्रियाधानम् । ततः किम् ? इति चेत्, एतदाशङ्कयाह-न तेन-अन्तःकरणेन युक्तितः-नीत्या कस्यचित् तत्प्रत्यक्षीकरणं-अर्थप्रत्यक्षीकरणम् । एतद्भावनायैवाह तथाहीत्यादिना । तथाहि-परोक्षं ज्ञानमात्मनः-जीवस्य सर्वथा भिन्नम्-एकान्तेनान्यत् नातिशयाधायि तत्र-आत्मनि एवं सत् अर्थप्रत्यक्षताहेतुरिति-एवं न ...... ....... मनेतिरश्मि .................. જેમ પરોક્ષ પણ અંતઃકરણ, અર્થનું પ્રત્યક્ષ કેમ ન કરે ?) સ્યાદ્વાદીઃ અરે ! જો અંત:કરણને પણ પરોક્ષ માનો, તો તો બાહ્ય-આત્યંતર બંને કરણ પરોક્ષ થવાથી, કોઈ સ્વસંવિદિત ન રહેતાં – કર્તામાં અથવબોધરૂપ ક્રિયાનું આધાન શી રીતે થય? | (આશય એ કે, જો જ્ઞાન સ્વસંવિદિત હોય, તો તે અને તેના સહાયથી ઇન્દ્રિય, બંને અર્થબોધરૂપ ક્રિયાનાં આધાન માટે પ્રવૃત્ત થાય... પણ તેવું ન હોવાથી, તેઓ દ્વારા કર્તામાં ક્રિયાનું આધાન असंभावित बने...) (१४७) भीमांस :ोते. मंत:४२९ द्वा२, तामा यार्नु माधान न थाय. तो शुं थयुं ? સ્યાદ્વાદી : થયું એ જ કે, તે અંતઃકરણ દ્વારા વાસ્તવિક રીતે કોઈ જ પ્રમાતાઓને અર્થનું પ્રત્યક્ષીકરણ થઈ શકશે નહીં. તે આ રીતે - शान ते परोक्ष छ भने मात्माथी मे भिन्न छ... भाशय थे, भीमांसडी याરૂપ આત્માથી ધર્મરૂપ જ્ઞાનને એકાંતે ભિન્ન જ માને છે, કારણ કે તે જ્ઞાનને ક્ષણિક તરીકે માને છે, ........... विवरणम् ........ 66. यथा बहिष्करणादिति । बहिष्करणं हि जडं जडत्वाच्चासंविदितम्, ततस्तादृशं सत् तदन्त:करणेन स्वसंविदितेनोपष्टम्भमानीतमात्मनि क्रियाधानायालं भवति । यदा त्वन्त:करणमपि परोक्षं तदा उभयोरपि करणयोः परोक्षत्वात् कथं कर्तरि क्रियाया अर्थावबोधलक्षणाया आधानं भवेत् ? अयं चार्थस्तथाहीत्यादिना अनन्तरमेव वक्ष्यमाणेन स्फुटीभविष्यतीति ।। 67. कस्यचित् तत्प्रत्यक्षीकरणमिति । अत्र कस्यचित्-प्रमातुः ।। 68. एकान्तेनान्यदिति । मीमांसकमते हि जीवाद् धर्मिणो भिन्नमेव ज्ञानं धर्मरूपम्, तस्य *240 पार्थ 'तथाहि...' ग्रंथथी, उi ४ भागण स्पष्ट थशे.... १. 'पत्ताविति' इति ङ-पाठः । २. 'तथा बहिःकरणा०' इति क-पाठः। ३. 'जडत्वास्वास्वसं०' इति चपाठः। ४. 'कर्तृक्रियाया' इति ख-पाठः । ५. 'लक्षणो आत्मानं भवेत्' इति च-पाठः । For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ९९९ अनेकान्तजयपताका (पञ्चमः प्रत्यक्षताहेतुरिति न न्यायोपेतमेतत् ।(१४८) यदि त्वात्मनि द्रव्यमनोवद् बोधक्रियाधायकं स्यात्, स्यात् तद्धेतुः, किन्त्वेवं सैव तत्त्वत आत्मसमायिनी ज्ञानं न भवत्कल्पित ....... व्याख्या ...... न्यायोपैतमेतत् । यदि त्वात्मनि द्रव्यमनोवदस्मदभ्युपगतं बोधक्रियाधायकं स्यात् ज्ञानं स्यात् तद्धेतुः-भवेदर्थप्रत्यक्षताहेतुः, किन्त्वेवं परिकल्प्यमाने सैव-बोधक्रिया तत्त्वतः-परमार्थेन आत्मसमवायिनी ज्ञानं न भवत्परिकल्पितं बुद्ध्याख्यं ज्ञानम् । ततः किमित्याह-सा च... ...................................... मनेतिरश्मि .................. અને તેનું કારણ એ કે મીમાંસકમતવિદ્વાન કુમારિલે કહ્યું છે કે “તે જ્ઞાન તો ક્ષણ પણ રહેતું नथी...” (मीमां. श्लो० वा०) | મીમાંસકો આત્માને અનુવૃત્તિ-વ્યાવૃત્તિસ્વરૂપવાળો (=સામાન્ય-વિશેષાત્મક) વ્યાપી-સર્વગત માને છે, તો એકાંતક્ષણિક જ્ઞાન આવા નિત્ય આત્માનો ધર્મ શી રીતે બને ? હવે આવું ભિન્ન જ્ઞાન, આત્મામાં કોઈ અતિશયનું આધાન કરી શકે નહીં... (એકાંતભિન્ન હિમાલય પર, શું વિધ્ધ કોઈ અતિશયનું આધાન કરી શકે ?) અને અતિશયના આધાન વિના, તે જ્ઞાન અર્થપ્રત્યક્ષનું કારણ પણ ન જ બને (આ વાત આગળ સ્પષ્ટ થશે...) इसत: अंत:४२५॥ २॥, ओछ ५४ प्रभाताने अथर्नु प्रत्यक्ष यj न्यायसंगत नथी... (१४८)प्रश्न : 'शान ते अर्थप्रत्यक्षतुं ॥२५ भन जने' - मेवात ४२॥ ५२।५२ समवशो ? उत्तर : हुमओ, अमे मनोन पुलोथी बनेj द्रव्यमान माना छी... मा द्रव्यमान, આત્મામાં બોધક્રિયાનું આધાન કરનાર છે. હવે જો દ્રવ્યમનની જેમ જ્ઞાન પણ, આત્મામાં બોધક્રિયાનું भाषाय डोय, तो ते शान, अवश्य अर्थप्रत्यक्षतुं ॥२५॥ बने... प्रश्न : जस, तो ममे साधू भानी सशु... ઉત્તર : પણ પહેલા એક વાત સમજી રાખો કે, ખરેખર તો આત્મામાં રહેલી તે બોધક્રિયા જ * विवरणम् - क्षणिकत्वेनाभ्युपगमात्, “न हि तत्क्षणमप्यास्ते” इत्यादि कुमारिलवचनप्रामाण्यात् । आत्मा तु अनुवृत्तिव्यावृत्तिस्वरूपो व्यापी तन्मते, अत: कथमेकान्तक्षणिकं संज्ज्ञानमात्मधर्म: स्यादिति ? ।।। * "न हि तत् क्षणमप्यास्ते जायते वाऽप्रमात्मकम् । येनाऽर्थग्रहणे पश्चाद् व्याप्रियेतेन्द्रियादिवत् ॥" (मीमांसाश्लो० प्रत्यक्षसूत्र ४/५४) * भीमांसा मामा-४६२४ वस्तुने सामान्य-विशेषात्म माने छ. (उक्तञ्च षड्दर्शनसमुच्चयटीकायाम् - 'सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरः' इति का० ७६ - वृत्तौ) १. 'वायिनि ज्ञानम्, न भवेत् कल्पित०' इति ग-पाठः। २. 'मेतत् किं यदि' इति क-पाठः। ३. 'भवेत्' इति ङ-पाठः। ४. 'सज्ञान' इति ख-च-पाठः । For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १००० बुद्ध्याख्यम् ।सा चात्मधर्मत्वात् कथञ्चित् तदभेदात् तथास्वभावत्वात् प्रतीत्यनुग्रहप्रवृत्तेः स्वसंविदितैवेति ज्ञानप्रत्यक्षतासिद्धिः ॥ (१४९) स्यादेतद् यदि तदात्मक्रियारूपमेवास्वसंविदितं सदर्थप्रत्यक्षताकारि स्यात् को दोषः स्यात् ? उच्यते-तस्यैव तदप्रत्यक्षतायां प्रमातुः क्रियान्तराभावात् अर्थप्रत्यक्ष.................. ....... .. व्याख्या .............. बोधक्रियाऽऽत्मधर्मत्वात् कारणात् कथञ्चित् तदभेदात्-आत्मनोऽभेदात् तथास्वभावत्वात्स्वसंविदितस्वभावत्वात् प्रतीत्यनुग्रहप्रवृत्तेः तथाऽनुभवभावेन स्वसंविदितैवेति-एवं ज्ञानप्रत्यक्षतासिद्धिः स्वसंविदितत्वेन ॥ __स्यादेतत्-अथैवं मन्यसे यदि तत्-ज्ञानम् आत्मक्रियारूपमेवास्वसंविदितं सदेकरूपतयाऽर्थप्रत्यक्षताकारि स्यात् को दोषः स्यात् ? न कश्चिदित्यभिप्रायः । एतदाशङ्कयाह-उच्यते यो दोषः स्यात् । तस्यैव-अधिकृतज्ञानस्य तदप्रत्यक्षतायाम्-आत्माप्रत्यक्षतायां सत्यां प्रमातुः .......... मनेतिरश्मि ...... (અર્થને જાણવારૂપ આત્મવ્યાપાર જ) જ્ઞાનરૂપ છે, તે સિવાય આત્માથી અલગ “બુદ્ધિ' નામનું તમે જે જ્ઞાન કલ્પો છો, તેવાં કોઈ જ્ઞાનનું અસ્તિત્વ જ નથી. તટસ્થ તો તે બોધક્રિયાને જ્ઞાનરૂપ માની લઈએ, પણ તેમાં પ્રસ્તુતમાં શું ફાયદો? स्यावाही : हो मे ४ 3, शाननी प्रत्यक्षता सिद्ध थशे... हुमो, ते पोठिया आत्मानो धर्म (=स्वभाव) छ, मेटले तेनो ऽथंसिइमात्मानी साथे समेछ... मावी सामअभिन्न जोठिया તથાસ્વભાવે સ્વસંવિદિત છે, કારણ કે તે પોતાની પ્રતીતિ કરાવવા પ્રવૃત્ત છે. (ही 'तथास्वभावत्वात् प्रतीत्यनुग्रहप्रवृत्तेः स्वसंविदितैव' - मे स्तिनो अर्थ मे छ स्वसंवेहन કરાવવાનો તેનો સ્વભાવ હોવાથી, તે પોતાની પ્રતીતિ કરાવવાના અનુગ્રહ કરવામાં પ્રવૃત્ત થવાથી स्वसंविहित छ...) આમ, બોધક્રિયાનો સ્વસંવિદિતરૂપે અનુભવ થતો હોવાથી, તેને સ્વસંવિદિત જ માનવી જોઈએ.. અને એટલે તો જ્ઞાનની પ્રત્યક્ષતા જ સિદ્ધ થશે. (પરોક્ષતા નહીં, તેથી મીમાંસકોનું મંતવ્ય युक्तियुत नथा...) (१४८) भीमांस : तो यासो, सात्मामा डेल पोठियाने ४ शान३५ भाना समे... ५५ અમારું કહેવું છે કે, તે જ્ઞાન પોતાનાં સંવેદન (સ્વપ્રત્યક્ષ) વિના પણ અર્થનું પ્રત્યક્ષ કરી લે તેમાં होष शुं ? સ્યાદ્વાદી : દોષ એ જ કે, જો અધિકૃત જ્ઞાન “હું અર્થગ્રહણ કરવારૂપે પરિણત છું” – એમ .............. विवरणम् ...... 69. आत्माप्रत्यक्षतायामिति । ज्ञानेनात्मीयं स्वरूपं नावबुध्यत एव यदुताहमर्थग्रहणरूपतया १. 'अर्थाप्रत्यक्ष०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ १००१ अनेकान्तजयपताका (पञ्चमः तैव न स्यादिति ।( १५० ) हल्लेखादिशून्यो हि सुप्तकल्पोऽसौ कथं किञ्चित् प्रत्यक्षीकुर्यात्, तदविकृतौ कर्मविशेषाधानस्याकिञ्चित्करत्वात् ? (१५१) प्रदीपाद्यवभासितानाम....... .......... ............... व्याख्या .............. ........... आत्मनः क्रियान्तराभावात् कारणात् अर्थप्रत्यक्षतैव न स्यादिति अयं दोष: स्यात् । तत्समर्थनायैवाह-हल्लेखादिशून्यो यस्मानिष्क्रियः सुप्तकल्पोऽसौ-आत्मा कथं किञ्चित् प्रत्यक्षीकुर्यात् ? नैवेत्यर्थः । कुत इत्याह-तंदविकृतौ-आत्माविकृतौ सत्यां कर्मविशेषाधानस्य ....... मनेतिरश्मि ....... પોતાનું પ્રત્યક્ષ ન કરે, તો તો તે જ્ઞાનવાળા પ્રમાતાને અર્થનું પ્રત્યક્ષ જ નહીં થાય, કારણ કે આત્મામાં જ્ઞાનરૂપ જ માત્ર એક ક્રિયા છે, તે સિવાય બીજી કોઈ ક્રિયા નહીં... હવે જો એ જ્ઞાનરૂપ ક્રિયા જ અસંવિદિત હોય, તો તે પ્રમાતાને અર્થનું પ્રત્યક્ષ શી રીતે કહેવાય? (આશય એ કે, “ઘટગ્રહણ કરવારૂપે હું પરિણત છું' એમ જ્ઞાનને જાણ્યા વિના, મને ઘટનું प्रत्यक्ष थई २युं छे, मे सिद्ध थईश नही...) (१५०) २0 ४ वातनुं समर्थन २५। छ - જો જ્ઞાન સ્વસંવિદિત હોય, તો તેવા જ્ઞાનવાળા આત્મા દ્વારા પદાર્થનું પ્રત્યક્ષ થવું સંગત ગણાય... પણ જ્ઞાન જો સ્વસંવિદિત ન હોય, તો તેના સંવેદન વિના, આત્માને હૃલ્લેખ-સ્મૃતિ આદિથી શૂન્ય માનવો પડશે અને આવો ઉલ્લેખાદિથી રહિત આત્મા તો નિષ્ક્રિય (=બોધ-વ્યાપારથી શૂન્ય) હોઈ सु.४८५ (सूतेला व्यक्ति वो) छे, तो आयो मात्मा, अर्थन प्रत्यक्ष शा रीते ४३ ? - ४ ४३... प्रश्न : ५९। प्रत्यक्ष नथवानुं ॥२५॥ ? ઉત્તરઃ કારણ એ જ કે, આત્મામાં વિકાર થયા વિના, જ્ઞાન દ્વારા ઘટાદિપદાર્થમાં આવેલ પ્રાકટ્ય ५५ मयि.४२ - अनुपयोगी छ... ................................... विवरणम् *................................ ................................* परिणतमिति ।। 70. क्रियान्तराभावादिति । ज्ञानलक्षणैव तदाऽऽत्मन: क्रिया, न त्वन्या । सा चास्यासंविदितेति कथमर्थप्रत्यक्षता ? ॥ ___71. हल्लेखादिशून्य इति । हल्लेखस्तात्कालिको विशिष्टोऽध्यवसाय: । 'आदि'शब्दात् स्मृत्यादिग्रहः ।। ___72. कर्मविशेषाधानस्येति । कर्मण:-घटादे: पदार्थस्य विशेषाधानं-प्रकटताकरणं तस्य । कर्मशब्दश्चैवं हरदीपोटदो वर्तमानकालीन विशिष्ट अध्यवसाय... १. 'कल्पासौ कथं' इति क-पाठः। २. पूर्वमुद्रिते 'तदधिकृतौ' इति पाठः, अत्र तु D-प्रतानुसारेण । ३. 'वा स्वसं०' इति च-पाठः । For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १००२ अर्थगतविशेषाधानस्य अकिञ्चित्करत्वात् । एवं च ज्ञानेनार्थे विशेषः क्रियत इत्यप्यपास्तम्, इतरेतरसापेक्षः कर्तृकर्मक्रियाविधिरिति कृत्वा । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-प्रदीपाद्यव ના અનેકાંતરશ્મિ ... અભિપ્રાય એ કે, ઘટાદિ કૅર્મમાં પ્રાકટ્ય રૂપ વિકાર થવા છતાં પણ, જ્યાં સુધી આત્મામાં અર્થગ્રહણપ્રવણતારૂપ વિકાર ન થાય, ત્યાં સુધી તેને અર્થનું પ્રત્યક્ષ થઈ શકે નહીં.... (મીમાંસકો, પદાર્થ જ્ઞાત થાય, ત્યારે તેમાં જ્ઞાતતારૂપ ધર્મ પેદા થાય, એમ પદાર્થનો વિકાર કહે છે, પણ જ્ઞાન દ્વારા આત્મામાં કોઈ જ વિકાર માનતાં નથી, તો આવો અવિકારી-સુખકલ્પ આત્મા અર્થનું પ્રત્યક્ષ શી રીતે કરે ?). ઉપરોક્ત કથનથી, મીમાંસકોનું જે કહેવું છે કે - “જ્ઞાન દ્વારા અર્થમાં જ પ્રકટતારૂપ વિશેષતા કરાય છે, પુરુષમાં નહીં - તે કથન પણ નિરસ્ત થાય છે, કારણ કે કર્તાની અને કર્મની બંનેની ક્રિયાવિધિ એક-બીજાને સાપેક્ષ છે (એટલે કર્મમાં વિકાર થયે કર્તામાં પણ વિકાર માનવો જ પડે.) આ વાત જરા વિસ્તારથી સમજીએ મીમાંસકઃ જેમ દાતરડાં વડે કાપવા યોગ્ય કાષ્ઠાદિનો જ વિકાર કરાય છે, કાપનારા વ્યક્તિમાં કોઈ વિકાર નહીં, તેમ જ્ઞાન વડે પણ, અર્થમાં જ પ્રકટનરૂપ વિશેષ કરાય છે, આત્મામાં નહીં... લાવક/આત્મામાં વિકાર ન કહેવાનું કારણ એ જ કે, પહેલાની જેમ તે બેની તદવસ્થરૂપે જ ઉપલબ્ધિ થાય છે (વિકૃતરૂપે નહીં...) એટલે જ્ઞાન દ્વારા આત્મામાં વિકાર અસંભવિત છે... સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે કર્તા અને કર્મ બંને એકબીજાને સાપેક્ષ છે... વિવરમ્ . व्युत्पाद्यते-क्रियते-ज्ञानेन प्रकटरूपतया निष्पाद्यते इति कर्म-घटादिवस्तु तद् । अयमभिप्राय:-अर्थस्य प्राकट्यलक्षणे विकारे सम्पन्नेऽपि यावन्नाद्याप्यात्मनो विकारोऽर्थग्रहणप्रवणतारूप: सञ्जायते तावन्नार्थप्रत्यक्षता सम्पद्यत इति । 73. જ્ઞાનાર્થવિશેષ: યિતે ફુતિ . યાદ રાત્રે નવ્યરચૈવ વિર: ચિતે, ન તુ નાવસ્થ, तस्य तदवस्थस्यैवोपलम्भात् । एवं ज्ञानेनाप्यर्थविशेष: प्रकटनारूपो विधीयते, न तु पुरुषे इति मीमांसकाभिप्राय: ॥ 74. રૂતરેતરસાપેક: વર્તુર્મક્રિયાવિધિરિતિ વૃતિ કર્તુર્મો : ક્રિયાવિધિ-પ્રિયાવિશેષ:, क्रियाभेद इत्यर्थः । स कीदृशो वर्तत इत्याह-इतरेतरसापेक्षः । इतर: कर्ता कर्म वा इतरस्य कर्मण: જ પ્રશ્નઃ ઘટાદિનો કર્મ તરીકે ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તરઃ કારણ કે ‘યિતે રૂતિ ' – એવી કર્મની વ્યુત્પત્તિ છે, પ્રસ્તુતમાં જ્ઞાન દ્વારા, ઘટાદિ પદાર્થો પ્રગટ કરાય છે, એટલે તેઓનો કર્મરૂપે વ્યપદેશ થાય છે.. 9. “યાવન્નીદ્યાત્મનો તિ -પઢિ: I For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ १००३ अनेकान्तजयपताका (પગ્નમ: જુઓ, (૧) કરાતા પદાર્થને અપેક્ષીને જ, કર્તા તે કર્તુત્વને પ્રાપ્ત કરે છે બાકી તે વિના કર્તા તે “કર્તા” કેમ કહેવાય ?) અને (૨) કર્મ તે કર્તાને આશ્રયીને જ કર્મત્વનો વ્યપદેશ પ્રાપ્ત કરે છે (બાકી કર્તાનો તે વિષે વ્યાપાર વિના, તેનો કર્મરૂપે વ્યપદેશ અસંભવિત છે...) આમ, કર્તા-કર્મ બંને એકબીજાને સાપેક્ષ હોવાથી, એકનો વિકાર થયે બીજાનો વિકાર પણ માનવો જ પડે... પ્રશ્ન : કઈ રીતે વિકાર થાય? એ જરા બરાબર સમજાવો... ઉત્તરઃ કર્તા જ્યારે કાર્ય કરવા પ્રવર્તે ત્યારે તે કાર્ય દ્વારા, કર્તામાં “પોતાને ( કાર્યને) કરવાની પ્રવણતા” રૂપ વિકારનું આધાન કરાય છે... જો કર્તામાં આવો વિકાર ન માનો, તો જેમ હમણાં વિકાર વિના પણ તેનો કર્તારૂપે વ્યપદેશ થાય છે, તેમ પહેલા કાર્ય ન કરવા છતાં પણ તેનો કર્તારૂપે વ્યપદેશ માનવો પડશે ! પણ તેવું તો દેખાતું પણ નથી કે કોઈને ઈષ્ટ પણ નથી... (ટૂંકમાં કર્મ દ્વારા કર્તામાં વિકાર માનવો જ જોઈએ...) અને કર્તા દ્વારા કર્મમાં વિકાર થાય, એ વાત તો સ્પષ્ટ જ છે... આમ, કર્તા અને કર્મ બંનેની ક્રિયા એકબીજાને સાપેક્ષ છે... (એટલે કર્મનો વિકાર થયે કર્તાનો વિકાર પણ થાય જ..) બીજું તમે જે કહ્યું હતું કે “દાતરડાની જેમ કરણભૂત એવા જ્ઞાન દ્વારા, અર્થમાં જ વિશેષ કરાય છે, જ્ઞાતા એવા પુરુષમાં નહીં” - તે પણ ગુરુની ઉપાસના ન કરેલાનું વચન છે... (અર્થાત અસંગત વચન છે...) કારણ કે જો દાતરડા વડે કાપનાર વ્યક્તિમાં કોઈપણ અતિશયનું આધાન ન કરાતું હોય, તો તે વ્યક્તિ, જેમ દાતરડાના સંબંધ પહેલા લવનક્રિયા (=કાપવાની ક્રિયા) નહોતો કરતો, તેમ દાતરડાનાં જોડાણ પછી પણ લવનક્રિયા નહીં કરે, કારણ કે તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ તેમાં વિકાર થયો નથી. પ્રશ્ન : પણ પછી તો તેના હાથમાં દાતરડું આવી ગયું, તો તે ક્રિયા કેમ ન કરે ? ઉત્તર : જુઓ ભાઈ, પહેલાની જેમ હમણાં પણ તે કર્તામાં કોઈ જ વિકાર નથી, એટલે જ તેના દ્વારા કાર્યકરણ અસંગત છે... તેથી માનવું જ જોઈએ કે, કરણભૂત દાતરડા વડે, પુરુષમાં પણ કોઈક વિકાર તો કરાય જ • વિવરમ્ . कर्तुर्वा सापेक्षो यत्र स तथा । कर्ता हि क्रियमाणं पदार्थमपेक्ष्य कर्तृत्वं लभते । कर्म च कर्तारमङ्गीकृत्य कर्मत्वमाप्नोति । ततश्च कर्त्ता नियमात् कर्मणा विकारमानीयते आत्मकर्तृत्वप्रवणतालक्षणम्; अन्यथा प्रागवस्थायामकर्वाणोऽपि कर्तव्यपदेशमश्नवीत । न चैतत दृष्टमिष्टं वा । कर्म त का विकारमारोप्यत इति प्रतीतमेव । एवं चेतरेतरसापेक्ष: कर्तृकर्मक्रियाविधिरिति सिद्धं भवति । यच्च दात्रदृष्टान्तात् ज्ञानेन करणभूतेनार्थ एव विशेष: क्रियते, न ज्ञातरि पुरुषे इत्युच्यते तदप्यनुपासितगुरोर्वच: । यदि हि दात्रेण लेवितुर्न विशेष: कश्चिदाधीयत इति पक्षीक्रियते तदा दात्रसम्बन्धात् प्राग्वद् दात्रसम्बन्धेऽपि न स्याल्लवनक्रिया पुरुषस्य, तिलतुषत्रिभागमात्रस्यापि तत्र विकारस्याभावात् । तस्मादभ्युपगन्तव्यमेतद् यदुत दात्रेण साधकतमेन भूत्वा पुरुषे कश्चिद् विकार: क्रियत इति । एवं ज्ञानेनापि ज्ञातरि अर्थग्रहणप्रवणतालक्षणो विशेष: क्रियते રૂ. ‘વિતરિ વિશેષ:' રૂતિ વી-પાઠ:I ૨. “ફર્મનો વા' રૂતિ -પતિ:. ૨. “યાત્ર' કૃતિ -પઢિ: ૪. પૂર્વમુદ્રિતે 7 વા’ રૂતિ પાઠક, મત્ર તું N-પ્રતાનુસારે વિન્યાસ: | For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता છે... એ જ રીતે જ્ઞાન દ્વારા પણ, જ્ઞાતામાં અર્થગ્રહણપ્રવણતા રૂપ વિશેષ કરાય છે, બાકી જો આત્મામાં બિલકુલ અતિશયનું આધાન ન માનો, તો પહેલાની જેમ, હમણાં પણ વિવક્ષિત જ્ઞેયનો બોધ નહીં થાય.. સાર : તેથી બળજબરીથી પણ માનવું પડશે કે, જ્ઞાન આત્માથી કથંચિદ્ અભિન્ન અને સ્વસંવિદિત છે, આવું માન્યા વિના કોઈપણ રીતે અર્થગ્રહણ સંગત થઈ શકે નહીં... મીમાંસક : જેમ ભિન્ન પણ દાતરડાં વડે પુરુષમાં અતિશય કરાય છે, તેમ ભિન્ન પણ જ્ઞાન વડે આત્મામાં અતિશય કરાશે... (તો જ્ઞાનને આત્મઅભિન્ન માનવાની શી જરૂર ?) સ્યાદ્વાદી : આવું ન કહેવું, કારણ કે બે પ્રકારનાં કરણ (=સાધકતમકારણ) છે : (૧) બાહ્ય, અને (૨) આપ્યંતર... તેમાં (૧) દાતરડારૂપ બાહ્યકરણ વડે, એકાંતે અવિદ્યમાન શક્તિ જીવમાં આધાન કરાય એવું નથી, જીવની સાથે કથંચિદ્ અભિન્ન શક્તિ જ તેના વડે પુષ્ટ કરાય છે. આ વિશે કુમારિલે ૐહ્યું છે કે - “જે શક્તિ પોતે જ અવિદ્યમાન - અસત્ હોય, તે શક્તિ બીજા વડે કરવી અશક્ય છે...” (મીમાંસા શ્લો૦ સૂ. ૨/ ૪૭) જો દાતરડા વડે અવિદ્યમાન પણ શક્તિનું આધાન કરાતું હોય, તો પથ્થરમાં પણ શક્તિનું આધાન કેમ કરાતું નથી ? ત્યાં પણ કરાવું જોઈએ, પછી ભલે ને તેમાં પણ શક્તિ અવિદ્યમાન હોય... १००४ એટલે માનવું જ જોઈએ કે, શક્તિ તો કાપનાર વ્યક્તિથી અભિન્ન છે, પણ તે શક્તિની પુષ્ટિ માટે જ દાતરડારૂપ બાહ્યકરણની અપેક્ષા રખાય છે, બાકી અવિદ્યમાન શક્તિને ઉત્પન્ન કરવા નહીં......... (૨) હવે જે જ્ઞાનરૂપ આપ્યંતર કરણ હોય, તે તો સુતરાં અભિન્ન રહીને જ અતિશયનું આધાન * વિવરામ્ * एवेत्यभ्युपगन्तव्यम् । सर्वथा अनाहितातिशयस्य त्वात्मनः प्रागवस्थायामिव विवक्षितज्ञेयविषयो बोधो न स्यात्, तस्माद् विवशेनाप्यभ्युपगन्तव्यमिदं यदुत ज्ञानमात्मनः कथञ्चिदभिन्नं स्वसंविदितं च, अन्यथा तु न कथञ्चनाप्यर्थग्रहणमुपपद्यत इति । न चैतद् वाच्यं यथा दात्रेण भिन्नेनाप्यतिशयः क्रियते पामरस्य, एवं ज्ञानेनापि भिन्नेन सता पुरुषस्य विशेषः करिष्यते इति । यतो नैव दात्रेणैकान्तेनाविद्यमाना शक्तिः पामरस्याधीयते किन्तु तस्मादभिन्नैव सा तेन पुष्टीक्रियते । तथा चोक्तम् "स्वतः सर्वप्रमाणानाम् प्रामाण्यमिति गम्यताम् । हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते ॥" ૨. ‘યતોડનેનૈવ’ રૂતિ -પાટ: । <0 “ન હિ સ્વતોસતી શત્તિ: વર્તુમન્યેન પર્યતે” કૃતિ ।। यदि त्वविद्यमानाऽपि शक्तिर्लवित्रेण लवितुराधीयते तदोपलशकलेऽपि किं न क्रियते, अविद्यमानताया अविशेषात् ? तस्माल्लवितुरात्मभूतैव शक्ति:, बाह्यं तु करणमपेक्षत उपष्टम्भाय, न त्वविद्यमानायाः शक्तेर्जननाय । यत् त्वन्तर करणं तत् कथं भिन्नं सदतिशयमाधत्ते ? अन्तरङ्गत्वक्षतिप्रसङ्गात्, न सर्वथा - इति पूर्णश्लोकः मीमांसाश्लो० २/४७ । For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ १००५ अनेकान्तजयपताका (ઝિમ: प्यन्धादिभिर्घटादीनामदर्शनात् । (१५२) क्रियान्तराभ्युपगमे च तत्राप्ययमेव वृत्तान्तोऽस्मन्मतानुवादो वेत्यलं प्रपञ्चेन ॥ भासितानामप्यन्धादिभिः-प्रमातृभिः स्वक्रियाशून्यैर्घटादिनामदर्शनात् लौकिकमेतत् । क्रियान्तराभ्युपगमे च आत्मनः किमित्याह-तत्राप्ययमेव वृत्तान्तः-अनन्तरोदितः अस्मन्मतानुवादो वा ज्ञानात्मधर्मतया । इत्यलं प्रपञ्चेन ॥ - અનેકાંતરશ્મિ જ કરવાનું... બાકી જો તેને ભિન્ન કહો અને પછી તેના દ્વારા અતિશયનું આધાન માનો, તો તેની અંતરંગતાની જ ક્ષતિ થશે... (કારણ કે ભિન્ન વસ્તુ અંતરંગકરણ શી રીતે કહેવાય ?) | પહેલી વાત તો એ જ કે,સર્વથા ભિન્ન વસ્તુથી ભિન્ન વસ્તુનો અતિશય જ કરાતો નથી, નહીંતર તો અત્યંતભિન્ન મેરૂ - મકરાકર(=સમુદ્ર)નો પણ પરસ્પર અતિશયકરણ માનવો પડશે ! એટલે કથંચિદ્ અભિન્ન જ્ઞાન જ, આત્મા પર અતિશય કરવા સમર્થ છે, એમ સ્થિત થયું... (તેથી મીમાંસકોએ આટલું તો અવશ્ય માનવું પડશે કે, (૧) જ્ઞાનની સ્વસંવિદિતતા, (૨) જ્ઞાન-આત્માનો કથંચિત્ અભેદ, (૩) જ્ઞાન દ્વારા આત્મામાં વિકાર...) આ વાતને એક લૌકિક દષ્ટાંતથી સમજીએ - (૧૫૧) ઘટાદિ પદાર્થો પ્રદીપ આદિથી પ્રકાશિત હોવા છતાં પણ, સ્વક્રિયાથી (ચક્ષુવ્યાપારાદિરૂપ ક્રિયાથી) શૂન્ય અંધ વગેરે પ્રમાતાઓને તેનું દર્શન થતું નથી, એ વાત લૌકિક છે. એટલે જ બોધક્રિયાને અભિન્ન ન માનો, તો આત્મા, બોધક્રિયાથી શૂન્ય ગણાશે અને તેથી તેના દ્વારા અર્થનું ગ્રહણ અસંભવિત થશે... (૧૫૨) મીમાંસક તો અમે બીજી કોઈ ક્રિયા માની લઈશું, કે જેથી અર્થગ્રહણ સંગત થાય.. સ્યાદ્વાદી : અરે ! પણ તેમાંય આ જ વૃત્તાંત આવશે... (એટલે કે જો તે બીજી ક્રિયાને પણ ભિન્ન માનો, તો તો આત્મા તે ક્રિયાથી શૂન્ય જ રહેવાનો...) અથવા જો તે ક્રિયાને આત્માથી અભિન્ન માનશો, તો તો અમારા મતનો જ અનુવાદ થશે, કારણ કે આત્માના ધર્મરૂપે બોધક્રિયાના અભેદનું જ અમે કથન કરીએ છીએ... (ફરક એટલો જ કે, તમે બીજી ક્રિયાનો ઉલ્લેખ કરો છો અને અમે બોધક્રિયાનો ઉલ્લેખ કરીએ છીએ. જો કે તે બીજી ક્રિયા પણ બોધક્રિયારૂપ જ માનવી પડશે, અન્યથા તેના આધારે અર્થનું ગ્રહણ શી રીતે સંભવે ?) સાર ઃ તેથી જ્ઞાનને સ્વસંવિદિત ન માનવું જોઈએ અને એટલે તેની પ્રત્યક્ષતા જ સિદ્ધ થશે, વિવરમ્ .. भिन्नेन वस्तुना भिन्नस्य वस्तुनोऽतिशय: क्रियते, मेरुमकराकरयोरपि परस्परमतिशयकरणप्रसङ्गात् । तस्मादभिन्नमेव ज्ञानमात्मनोऽतिशयाधानायालमिति स्थितम् ।। .................... ૨. “મિતિ' તિ વ-પાd: I ૨. પૂર્વમુદ્રિતે તુ ‘શયનં' તિ પઢ:, માત્ર 1 N-Jતપાટ: I For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (१५३) निर्णीतमेतदस्मद्गुरुभिः प्रमाणमीमांसादिषु “परोक्षप्रकृतेरर्थप्रत्यक्षताऽयोगात्, ( १५४ ) स्वप्रत्यक्षीकरणे च चेतनायाः कथं तर्ह्यात्मावेदनमवेदने वा चैतना १००६ * व्याख्या 1 निर्णीतमेतदस्मद्गुरुभिः पूर्वाचार्यैः प्रमाणमीमांसादिषु ग्रन्थेषु । किंविशिष्टेन ग्रन्थेनेत्याह-परोक्षप्रकृतेरिति । एवमादिनेति योगः । परोक्षप्रकृतेः-परोक्षभावस्य, ज्ञानस्येति प्रक्रमः, अर्थप्रत्यक्षताऽयोगात्, स्वप्रत्यक्षीकरणे च - आत्मप्रत्यक्षीकरणे च, अर्थस्येति प्रक्रम:, ज्ञतताकरणेनेत्यर्थः, चेतनायाः-बुद्धेः कथं तर्ह्यात्मावेदनमवेदने वाऽऽत्मनश्चेतनात्वं अनेअंतरश्मि 78 Bo परोक्षता नहीं... हवे घणा विस्तारथी सर्यु... (૧૫૩) આ જ વાત, અમારા ગુરુઓ વડે ત્રૈમાણમીમાંસા આદિ ગ્રંથોમાં નિર્ણીત કરાયેલ छे. ते खा प्रमाणे - * પ્રમાણમીમાંસાદિ ગ્રંથોમાં જ્ઞાનસ્વસંવિદિતતાનો યુક્તિપૂર્ણ ઉપન્યાસ જે જ્ઞાન પરોક્ષસ્વભાવી હોય, તે જ્ઞાન દ્વારા અર્થનું પ્રત્યક્ષીકરણ અસંભવિત છે. ( १५४) भीमांस : (स्वप्रत्यक्षीकरणे च = ) पार्थ ४शाय छे, भेटले पछार्थ ज्ञात म्हेवाय अने તેથી તેમાં જ્ઞાતતા આવે.. આ જ્ઞાતતા જ્ઞાન દ્વારા ઊભી થાય છે (કારણ કે જ્ઞાન દ્વારા જ તે પદાર્થ જ્ઞાત થયો છે..) આમ જ્ઞાતતા ઊભી કરવા દ્વારા પદાર્થને જાણવું એ જ તો પદાર્થનું પ્રત્યક્ષ છે... (जेटले ज्ञान द्वारा अर्थनुं प्रत्यक्ष असंगत नथी....) સ્યાદ્વાદી : અરે ! એ રીતે જો તેના દ્વારા પદાર્થનું પ્રત્યક્ષ થાય, તો આત્માનું (જ્ઞાનનાં .... विवरणम् ..... 75. अर्थस्येति प्रक्रम इति । अर्थस्य - घटादेः सम्बन्धिन आत्मनः प्रत्यक्षीकरणे इत्यर्थः । न यत् (तत् ?) प्रत्यक्षीकरणमित्याह - 76. ज्ञातताकरणेनेति । ज्ञायते यः कर्मतापन्नः स ज्ञातः, ज्ञातस्य भावो ज्ञातता तस्याः करणं विधानं तेन ज्ञायमानत्वकरणेनेत्यर्थः ॥ 77. कथं तत्मावेदनमिति । अर्थप्रत्यक्षताकरणो हि चेतनाया नियमादात्मीयस्वरूपावभासः समस्ति यदुताहमेतस्यार्थस्य ग्रहणरूपतया परिणतेति । 78. चेतनात्वं कथमिति । यो य आत्मीयं स्वरूपं नावबुद्ध्यते स स न चिद्रूपः, यथा लेष्टुः । * આ પ્રમાણમીમાંસા ગ્રંથ, પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિવિરચિત પ્રમાણમીમાંસાથી જુદો છે, એટલે જ तेनो साक्षी तरी} उपन्यास अर्यो छे, जाडी पू. हेमयन्द्रसूरि म. सा. तो पू. हरिभद्रसूरि म. सा. डरतां अर्वाचीन छे, તો આ સાક્ષી કેમ સંભવે ? १. 'चेतनत्वं न हि' इति ह पाठ: । २. द्रष्टव्यं १०१४ तमं पृष्ठम् । ३. 'चात्मन०' इति ड-पाठः । ४. प्रतिक्रम इति' इति ख- पाठः । ५. 'अथ प्रत्यक्षता' इति ख- पाठः । ६. 'भास: प्रकाशश्च ज्ञाह (?) मेतस्यार्थ०' इति ख- पाठः । ७. 'कथं यमिति' इति ख- पाठः । For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ १००७ अनेकान्तजयपताका (પઝમ: ............. त्वम् ? न हि परप्रकाशनात् स्वात्माप्रकाशक इह प्रकाशो नाम । (१५५) न च तदनुभवमन्तरेण स्मृतिः । अस्ति चेयं ज्ञानविषयाऽपि, (१५६) तथाऽर्थदर्शनरूपैवेयमिति न - વ્યારા ............. कथम् ? न हि परप्रकाशनादेव आत्माप्रकाशकः सन् इह-लोके प्रकाशो नाम, प्रकाशश्च ज्ञानमिति । इहैवाभ्युच्चयमाह-न चेत्यादि । न च तदनुभवं-चेतनानुभवम्, ज्ञानानु-भवमित्यर्थः, अन्तरेण-विना स्मृतियुज्यते । अस्ति चेयं-स्मृतिः ज्ञानविषयाऽपि, तथाऽनुभूतेः, अर्थान्तरस्मृतिनिबन्धनत्वेनार्थदर्शनं तथाऽर्थदर्शनं तदेव रूपं यस्याः सा तथाविधा । एतदुक्तं भवति ...અનેકાંતરશ્મિ . સ્વસ્વરૂપનું) અવેદન કેમ કહેવાય? ભાવ એ કે, અર્થનું પ્રત્યક્ષ કરવું એનો મતલબ એ કે - “હું આ અર્થને ગ્રહણ કરવારૂપે પરિણત છું” – એવો અવભાસ થવો... અને આવો અવભાસ એ જ તો ચેતનાનું પોતાનાં સ્વરૂપનું સંવેદન છે... (તો ચેતના સ્વસંવિદિત કેમ ન બને? તે ચેતનાનું વેદન નથી થતું, એવું શી રીતે કહેવાય?) અથવા, જો તે ચેતના (જ્ઞાન) પોતાના સ્વરૂપનું સંવેદન ન કરે, તો તો તેને ચેતના જ કેમ કહેવાય ? (આશય એ કે, જે જે વસ્તુ પોતાના સ્વરૂપને ન જાણે, તે ચેતના જ ન કહેવાય, જેમ કે પત્થર... એટલે જો ચેતનાને સ્વસંવિતુ ન માનો, તો તેને ચેતના જ નહીં કહેવાય..) (૧૫૫) બીજી વાત, બીજાનો પ્રકાશ કરવા માત્રથી સ્વસ્વરૂપનો પ્રકાશ ન કરનાર વસ્તુ તો લોકમાં પ્રકાશ તરીકે ગણાતી જ નથી... તાત્પર્ય એ કે, જે જે પ્રકાશ હોય, તે બધા સ્વ-પર બંનેનો પ્રકાશ કરનાર હોય... જેમ કે પ્રદીપાદિનો પ્રકાશ... જ્ઞાન પણ પ્રકાશ છે, એટલે તેને પણ સ્વ-પર ઉભયપ્રકાશી જ માનવું જોઈએ... (અનુમાનપ્રયોગ – “જ્ઞાનં વપરોગયપ્રારમ્, પ્રણત્વતિ, પ્રીપાલિકાશવત્'') ત્રીજી વાત, જ્ઞાનના અનુભવ વિના તો જ્ઞાનવિષયક સ્મૃતિ પણ થઈ શકે નહીં... (અનુભવ વિના સ્મૃતિ અસંભવિત છે...) પણ જ્ઞાનવિષયક સ્મૃતિ તો થાય છે જ. (એટલે જ્ઞાનને અનુભૂતસંવિદિત માનવું જ રહ્યું...). ભાવાર્થ: “મને પૂર્વકાળે નીલાકાર જ્ઞાન થયું હતું” – એમ લોકમાં જ્ઞાનવિષયક સ્મૃતિ પણ ................વિવUTY ........... नावबुध्यते चात्मीयं स्वरूपं चेतना मीमांसकमते, अत: कथं सा चेतनात्वमाप्नुयादिति ? ।। 79. પ્રકાશ જ્ઞાનમતિ . રૂદ યો ય: પ્રશ: સ સ સ્વરમય શિવ કુષ્ટ, યથા પ્રવીવિप्रकाश: । प्रकाशश्च ज्ञानम्, अत: स्वपरोभयप्रकाशकं भवत्विति ।। 80. तथाऽनुभूतेरिति । ज्ञानगोचराऽपि स्मृतिरनुभूयते लोके यदुत मम पूर्वकाले नीलाकारं ૨. ‘તથાર્થાન્તર' ત પાઠ: For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता १००८ - लौकिकम्, तदा तथातदभावात् क्वचिदपवर्गोपपत्तेरिति । ( १५७ ) एतेन निर्विषय व्याख्या अर्थदर्शनात् प्राग्दृष्टेऽर्थे स्मृतिस्ततस्तदा बुद्ध्यनुमानं ततस्तत्स्मृतिरिति । एवमर्थदर्शनरूपैवेयंस्मृतिरिति न लौकिकं तदा तस्मिन् अर्थग्रहणकाले तथा तेन स्मर्त्तव्य-ग्रहणरूपेण तदभावात् ... अनेडांतरश्मि અનુભવાય છે... પણ જે લોકો જ્ઞાનને અસ્વસંવિદિત માને છે, તેઓના મતે તેવી સ્મૃતિ ઘટતી નથી, કારણ કે અસંવિદિત હોવાથી તો જ્ઞાનનો પૂર્વકાળે પણ અનુભવ થયો નથી, તો તે વિશે સ્મૃતિ શી रीते प्रवर्ते ? પ્રશ્ન ઃ અનનુભૂત (=અસંવિદિત) જ્ઞાન વિશે પણ સ્મૃતિની પ્રવૃત્તિ માની લઈએ તો ? ઉત્તર : અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, કદી અનુભવ ન થયેલા પદાર્થોની પણ સ્મૃતિ થવા લાગશે.. (છઠ્ઠા ભૂત જેવા અસત્ પદાર્થની પણ સ્મૃતિ માનવી પડશે...) એટલે માનવું જ રહ્યું કે, પૂર્વકાળે જ્ઞાને પોતે જ પોતાનું સ્વરૂપ જાણી લીધું હતું અને એટલે જ તે જ્ઞાન પોતાની પૂર્વઅવસ્થાનું સ્મરણ કરે છે... (તેથી જ્ઞાનવિષયક સ્મૃતિની સંગતિ કરવા, જ્ઞાનને સ્વસંવિદિત માનવું જ જોઈએ...) (૧૫૬) મીમાંસક ઃ વર્તમાનકાલીન પદાર્થને દેખીને પૂર્વકાલીન અર્થનું સ્મરણ થાય છે, એટલે વર્તમાનકાલીન અર્થદર્શન તે પૂર્વકાલીન અર્થસ્મૃતિનું કારણ છે... આ વર્તમાનકાલીન અર્થદર્શન જ જ્ઞાનની સ્મૃતિ છે... (કારણ કે એ જ તો ભૂતકાલીન અર્થનું સ્મરણ કરાવે છે અને સ્મરણ કરાવનારને ४ तो स्मृति उहेवाय...) એટલે અમારો કહેવાનો અભિપ્રાય એ કે, વર્તમાનકાલીન અર્થદર્શનથી પૂર્વદષ્ટ અર્થની સ્મૃતિ ... विवरणम् . ज्ञानमभवदिति । न चेयमस्वसंविदितज्ञानवादिनो मते घटते, ज्ञानस्य पूर्वकालेऽननुभवात् । न चाननुभूतेऽपि विषये स्मृति: प्रवर्त्तते, अतिप्रसङ्गव्याघातात् । अतोऽभ्युपगन्तव्यमेतद् यदुत पूर्वकाले ज्ञानेनात्मीयं स्वरूपमात्मनैवावबुद्धमासीत् । ततः प्राच्यामवस्थां ज्ञानमात्मप्रतिबद्धां स्मरतीति स्मृतिरुत्पद्यत एवेति ।। 81. अर्थदर्शनात्प्राग्दृष्टेऽर्थे स्मृतिरिति । घटादिकमर्थमालोच्य साम्प्रतकाले पश्चादतीतार्थगोचरा स्मृतिरुत्पद्यत इति पराभिप्रायः ।। 82. ततस्तदा बुद्ध्यनुमानमिति । ततः प्राग्दृष्टार्थस्मृतेः सकाशात् तदा-अतीते काले यका बुद्धिस्तस्या अनुमानं भवति । यतो ममातीतार्थगोचरा स्मृतिः साम्प्रतमुत्पन्ना तज्जाने नूनं मम प्राक्काले तद्विषया बुद्धिरभवदिति रूपम् ।। 83. ततस्तत्स्मृतिरिति । ततः - तदा बुद्ध्यनुमानात् तत्स्मृतिः तस्या:- तदा बुद्धेः स्मृतिः - स्मरणम् ।। 84. एवमर्थदर्शनरूपैवेयं स्मृतिरिति न लौकिकमिति । एवम् उक्तेन प्रकारेणार्थदर्शनरूपैव-वार्तमानिकार्थदर्शनरूपैवेयं स्मृतिरित्येतत् परकीयं मतं न-नैव लौकिकम्, अपि तु लोकमार्गोत्तीर्णम् । अयमंत्र १. पूर्वमुद्रिते लुप्तमिदं सम्पूर्णं विवरणम् । २. 'एवं दर्शनरूपै०' इति क- पाठः । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ १००९ अनेकान्तजयपताका (પગ્નમ: तस्य-स्मर्त्तव्यस्यार्थस्याभावात् । अभावश्च क्वचिदपवर्गोपपत्तेविनाशसम्भवात् । ततश्च निर्विषयं तदर्थस्मरणमित्यर्थः । न च निर्विषयं ज्ञानमिष्यते परैः । अत एवाह-एतेनेत्यादि । एतेन - અનેકાંતરશ્મિ .... થાય અને પછી તે સ્મૃતિથી પૂર્વદષ્ટ અર્થને વિષય કરનાર જ્ઞાનનું અનુમાન થાય. તે આ રીતે - “અતીત અર્થને વિષય કરનારી મને સ્મૃતિ થઈ રહી છે, એટલે નિશે તે પદાર્થ મને પહેલા જણાયો હોવો જોઈએ (અર્થાત્ તદ્વિષયક બુદ્ધિ મને અવશ્ય થઈ હતી.)” આમ બુદ્ધિનું અનુમાન થયા બાદ, તે ભૂતકાલીન અર્થવિષયક બુદ્ધિનું સ્મરણ થાય છે... - આ રીતે, જ્ઞાનને સ્વસંવિદિત માન્યા વિના પણ જ્ઞાનવિષયક સ્મૃતિ સંગત છે... (ક્રમ: (૧) વર્તમાનકાલીન પદાર્થદર્શન, (૨) ભૂતકાલીન પદાર્થસ્મરણ, (૩) ભૂતાર્થવિષયક બુદ્ધિનું અનુમાન, અને (૪) તે બુદ્ધિની સ્મૃતિ...) તેથી જ્ઞાનને સ્વસંવિદિત માનવાની કોઈ જરૂર નથી, ફલતઃ તેની પરોક્ષતા જ વાસ્તવિક છે... સ્યાદ્વાદીઃ તમારું વર્તમાનકાલીન અર્થદર્શનને જ સ્મૃતિ માનવારૂપ) કથન લૌકિક નથી, પણ લોકમાર્ગથી બાહ્ય છે, કારણ કે જો પૂર્વ અર્થસ્મરણથી તદ્વિષયક જ્ઞાનની સ્મૃતિ માનો, તો વિઘુદાદિ અર્થવિષયક જ્ઞાનની સ્મૃતિ અસંગત થાય.. પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તરઃ જુઓ, વર્તમાનમાં અર્થગ્રહણ વખતે પૂર્વદષ્ટ પદાર્થનું સ્મરણ ત્યારે થાય છે, જ્યારે તે પદાર્થનું અસ્તિત્વ હોય, પણ વીજળી વગેરે કેટલાક પદાર્થોનો તો તે જ કાળે વિનાશ થઈ જાય છે, એટલે તેવા સ્મર્તવ્ય પદાર્થોનું વર્તમાનકાળે અસ્તિત્વ જ રહેતું નથી અને તેથી તો તે અર્થનું સ્મરણ નિર્વિષયક જ ગણાશે. (કારણ કે પદાર્થ વિના થનારું સ્મરણ તે નિર્વિષયક જ અર્થસ્મરણ કહેવાય...) અને નિર્વિષયક જ્ઞાન તો મીમાંસકો માનતાં નથી, એટલે તો તે અર્થસ્મરણ અસંગત જ થશે ને? પ્રશ્ન : પણ તેવું થવાથી પ્રસ્તુતમાં શું? ઉત્તર : પ્રસ્તુતમાં એ જ કે, જ્યારે તે પદાર્થનું અસ્તિત્વ જ નથી, ત્યારે તે પદાર્થ, પોતાની સ્મૃતિ જ ન થવાથી, સ્વવિષયક જ્ઞાનનું અનુમાન શી રીતે કરાવે? અને તેથી તે સ્વવિષયક જ્ઞાનની સ્મૃતિ શી રીતે સંગત થાય? (એટલે તેવો ક્રમ માનવામાં જ્ઞાનવિષયક સ્મૃતિ અસંગત ઠરશે...) માટે, જ્ઞાનની પરોક્ષતા માનવી યુક્તિયુક્ત નથી... भाव:-साम्प्रतकालभाविनोऽर्थदर्शनात् प्राग्दृष्टेऽर्थे स्मृतिस्ततस्तदा बुद्ध्यनुमानं ततस्तत्स्मृतिर्भवति । यतस्ततो वार्तमानिकार्थदर्शनरुपैवेयमस्तु, तद्धेतुकत्वात् तस्या इति यदुच्यते मीमांसकेन तदलौकिकमेवेति ।। 85. विनाशसम्भवादिति । यदि प्राच्यार्थस्मरणात् तद्विषयज्ञानस्मृतिरित्यङ्गीक्रियते, तदा विद्युदादि: क्षणिक: पदार्थस्तत्कालविनष्ट: कथं साम्प्रतं स्वज्ञानस्मृतिहेतु: स्यादिति ? यदि तु ज्ञानं स्वसंविदितमभ्युपेयते तदा तस्य साम्प्रतमपि पर्यायान्तराविष्टस्य सन्निहितत्वात् स्मृतियुज्यत एवेति ।। ૨. ‘તતિ ' તિ -પઢિ: | ૨. “પ્રત્યાર્થ' રૂતિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०१० ज्ञानाभाव उक्तः।(१५८) न चात्र प्रमाणम्, अनुमानाभावात् तल्लक्षणायोगात् अर्थापत्ते अनन्तरोदितेन निर्विषयज्ञानाभाव उक्तः, तैमिरिककेशादिज्ञानाभाव इत्यर्थः । न चात्र प्रमाणम्, - અનેકાંતરશ્મિ . પ્રશ્ન : જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં, શું તેવો દોષ ન રહે? ઉત્તરઃ ના, કારણ કે તે સ્વસંવિદિત જ્ઞાનદ્રવ્ય-બીજા પર્યાયરૂપે તો, વર્તમાનકાળે પણ વિદ્યમાન છે, એટલે જ તેની સ્મૃતિ થવામાં કોઈ ક્ષતિ નથી. તેથી જ્ઞાનની સ્વસંવિદિતતા જ માનવી જોઈએ... - મીમાંસકમતે ભ્રાન્તજ્ઞાનની અસંગતિ , (૧૫૭) ઉપરોક્ત કથનથી, કુમારિલ ભેટમતે (કમીમાંસક એકેડેશીયમતે) તિમિરરોગવાળાને થતું કેશાદિજ્ઞાન અસંગત ઠરે છે... (અર્થાત્ તેઓના મતે તેવા જ્ઞાનનું અસ્તિત્વ ઘટતું નથી..) તે આ રીતે - તિમિરરોગવાળા વ્યક્તિને બે ચન્દ્રનું જ્ઞાન, કેશજ્ઞાન આદિ થાય છે અને તે જ્ઞાન વખતે ખરેખર તો બે ચન્દ્રાદિ બાહ્ય પદાર્થ હોતો નથી. હવે તમે તો બાહ્યાર્થપ્રાકટ્યથી વિજ્ઞાનનું અનુમાન કરો છે, પણ અવિદ્યમાન બાહ્યર્થ શી રીતે પ્રગટ થાય? અને તેની પ્રગટતા વિના શી રીતે જ્ઞાનનું અનુમાન થાય ? (એટલે જ્ઞાનને બાહ્યાર્થપ્રાકટ્યથી અનુમિત માનવામાં, તે કેશવિજ્ઞાનાદિ ભ્રાન્તજ્ઞાનની અસંગતિ થશે...) તેથી, જ્ઞાનને જ તેવા ઉપપ્પવરૂપ (=ભ્રમરૂપ)માનવું જોઈએ અને એ જ જ્ઞાનને સ્વસંવિદિત માનવું જોઈએ... એ રીતે જો જ્ઞાનને સ્વસંવિદિત માનો, તો પોતા દ્વારા જ પોતાના સ્વરૂપનો બોધ - વિવરમ્ .. 86. तैमिरिककेशादिज्ञानाभाव इति । तैमिरिकस्य यत् केशादिज्ञानं तस्याभावो भट्टमते प्राप्नोतीत्यर्थः । तथाहि-तैमिरिकस्य शशधरद्वितयगोचरमुत्पद्यते ज्ञानम्, तत्र च बाह्यविषयस्यासत्त्वात् । अत: कथं तत्र बाह्यार्थप्राकट्याद् विज्ञानमनुमीयते ? न ह्यविद्यमानोऽर्थः प्रकटो भवति, अतो विज्ञानमेव तत्तादृशमुपप्लवरूपं स्वसंविदितमभ्युपगन्तव्यम् । स्वसंविदिते हि तस्मिन्नभ्युपगम्यमाने आत्मीयस्वरूपावबोध आत्मनैवोपपद्यते, अन्यथा तु भ्रान्तविज्ञानाभाव एव स्यादिति ।। | મીમાંસકદર્શનકારોમાં (૧) ભટ્ટ, અને (૨) પ્રભાકર બંનેનું અલગ-અલગ મંતવ્ય છે. યદ્યપિ બંને જ્ઞાનને પરોક્ષ માને છે. પણ (૧) ભટ્ટ બાહ્યાર્થપ્રાકટ્યથી જ્ઞાનને અનુમેય માને છે, જયારે (૨) પ્રભાકર જ્ઞાનથી ઉત્પન્ન થતાં સંવેદન નામના ફળથી તે જ્ઞાનને અનુમેય માને છે... પ્રસ્તુતમાં ભટ્ટમતને આશ્રયીને નિરાસ ચાલતો હોવાથી, ગ્રંથમાં તેનો ઉલ્લેખ કરેલ છે... ૧, પૂર્વમુકિતંત્ર “વાધાર્થ: પ્ર૦િ' –દ્ધિ: N-Bતાનુસારે [ત્ર શુદ્ધિ:. ૨. ‘વસંવિવિદિતદ્ધિ ત#િo' રૂતિ : I g- For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ १०११ अनेकान्तजयपताका (પગ્નમ: अर्थज्ञानाद् बुद्धाविति प्रक्रमः । नन्वस्त्यनुमानं यदाह भाष्यकार:-"ज्ञाते त्वनुमानादवगच्छति'' इति । एतदाशङ्कयाह-अनुमानाभावात् । अभावश्च तल्लक्षणायोगात्-अनुमानलक्षणायोगात् पक्षधर्मत्वाद्यभावेन अर्थापत्तिरनुमानशब्देनाभिप्रेतेत्येतदाशङ्कयाह-अर्थापत्तेरप्यभावेऽप्रवृत्तेः ... અનેકાંતરશ્મિ . સંગત થઈ જાય (તેમાં બાહ્યાWપ્રાકટ્યની અપેક્ષા ન રહે.) તેથી બ્રાન્ત વિજ્ઞાનની નિબંધ સંગતિ થઈ જાય... અન્યથા તો ભ્રાન્ત વિજ્ઞાનનો અભાવ તદવી જ રહેશે.. 1 - અર્થજ્ઞાનથી બુદ્ધિઅનુમાનમાં અપ્રમાણતા : (૧૫૮) બીજું તમે જે કહો છો કે, “અર્થપ્રાકટ્યથી જ જ્ઞાન (પરોક્ષ) જણાય છે...” - તે વાતમાં કોઈ પ્રમાણ નથી... (અને પ્રમાણ વિનાની વાત ગ્રાહ્ય બને નહીં.) મીમાંસક : અરે ! અમે પહેલાં જ તો કહ્યું કે, તે વાતને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ છે. ભાષ્યકારે કહ્યું છે કે – “પદાર્થનું જ્ઞાન થયે, અનુમાન દ્વારા તદ્વિષયક બુદ્ધિનો અવગમ થાય છે.” (જૈમિનીયસૂત્ર - શાબરભાષ્ય ૧/૧/૫) (અનુમાનપ્રયોગ : અર્થવિષય જ્ઞાન સત્, અર્થપ્રત્યેન શાયમાનસ્વીત્ (તો પ્રમાણ નથી – એવું તમે શી રીતે કહો છો ?). સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે પ્રસ્તુતમાં તેવું અનુમાન થઈ શકે નહીં... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ કે અનુમાનનું લક્ષણ ઘટતું નથી. તે આ પ્રમાણે (૧) પક્ષધર્મતા,(૨) સપક્ષસત્તા, (૩) વિપક્ષાસત્તા... આ બધા હેતુના ધર્મો છે, આ બધા ધર્મો જણાયા બાદ જ તે હેતુ દ્વારા સાધ્યસિદ્ધિ થઈ શકે. પણ પ્રસ્તુતમાં આ બધા ધર્મોનું જ્ઞાન થવું અસંભવિત છે... જુઓ, મીમાંસકોને અર્થપ્રાર્ચ હેતુથી અર્થવિષયક જ્ઞાનનું સત્ત્વ સાધવું છે... અહીં જ્ઞાન તે પક્ષ છે, તેમાં હેતુનું રહેવું તે પક્ષધર્મતા કહેવાય... આવી પક્ષધર્મતા ત્યારે જણાય, કે જ્યારે જ્ઞાન અને અર્થપ્રાકટ્ય બંનેનો અવગમ એકી સાથે થતો હોય. પણ જ્ઞાન તો ક્ષણિક હોવાથી, અર્થપ્રકટતા વખતે તેનો નાશ થઈ જાય છે, એટલે તો તેની સાથે અર્થપ્રાકટ્યરૂપ હેતુની પક્ષધર્મતાદિ જાણી શકાય નહીં... - વિવરમ્ . 87. अर्थज्ञानाद् बुद्धाविति प्रक्रम इति । अर्थज्ञानात्-अर्थप्राकट्याद् बुद्धौ साध्यायां इत्येषोऽर्थः प्रक्रमाल्लभ्यत इत्यर्थः ॥ 88. पक्षधर्मत्वाद्यभावेनेति । अर्थप्राकट्याद्धेतोः सकाशादर्थगोचरज्ञानस्य सत्त्वं साध्यते मीमांसकैः । न चार्थप्राकट्यस्य ज्ञानेन सह पक्षधर्मत्वादयो हेतुधर्माः परिच्छेत्तुं पार्यन्ते, क्षणिकत्वेन ज्ञानस्यार्थप्राकट्यसमये प्रलयप्राप्तत्वात् । ननु यद्यप्यर्थप्राकट्यसमये विवक्षितबुद्धिक्षणो नास्ति, तथापि बुद्धिसामान्यं ૨. વન' રૂતિ ટુ-પ: 1 ૨. વાર્થppનવાર્થપ્રાટ્યસ્થ' ત -પત્તિ: રૂ. ‘તાર્થપ્રક્રિટ્યo' -પાઠ: | રૂતિ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०१२ - > रप्यभावेऽप्रवृत्तेर्बुद्धिव्यक्तेश्च तदाऽसत्त्वेनाभावात् तदव्यतिरिक्तस्य च सामान्यस्येतर • વ્યાક્ય कारणात् भावोपलम्भकप्रमाणान्तर्गतत्वेन । यदि नामैवं ततः किमित्याह-बुद्धिव्यक्तेश्च अनुमेयाया: तदा-तस्मिन्ननुमानकालेऽसत्त्वेन हेतुना क्षणिकतयाऽभावात् तदव्यतिरिक्तस्य चबुद्ध्यव्यतिरिक्तस्य च सामान्यस्य बुद्धिसामान्यस्याभावात् इतरस्यापि-व्यतिरिक्तस्य व्यति - અનેકાંતરશ્મિ છે આમ, જ્યારે પક્ષધર્મતાદિ જ અનવગત છે, ત્યારે તે અર્થપ્રાકટ્ય હેતુ દ્વારા, જ્ઞાનનું સત્ત્વ શી રીતે સિદ્ધ કરાય? (એટલે અર્થવિષયક જ્ઞાનનું અનુમાન થવું અસંભવિત છે...) ને પ્રસ્તુતમાં અર્થોપત્તિની અપ્રમાણતા : મીમાંસક અનુમાનશબ્દથી અમને અથપત્તિ કહેવી અભિપ્રેત છે... તેથી પદાર્થમાં જે જ્ઞાતતા ઊભી થઈ છે, તે જ્ઞાનનાં સત્ત્વ વિના ઘટી શકે નહીં, એટલે અથપત્તિ દ્વારા જ્ઞાનનું સત્ત્વ જણાઈ આવે છે... (આમ, અર્થપ્રાકટ્યથી જ્ઞાનનું સત્ત્વ સિદ્ધ કરવામાં અથંપત્તિ પ્રમાણભૂત છે...) સ્યાદ્વાદી: આ વાત પણ યુક્ત નથી, કારણ કે તમે જ પ્રમાણ માનો છો : (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન, (૪) શબ્દ, (૫) અથપત્તિ, અને (૬) અભાવ... આમાંથી પહેલા પાંચ પ્રમાણોને ભાવસાધક માનો છો અને અભાવને અભાવસાધક માનો છો... (એટલે અર્થપત્તિ તો તમારા મતે ભાવસાધક જ છે....) પ્રશ્ન : તો શું થયું? ઉત્તર : હવે અર્થપ્રાકટ્ય સમયે તો (ક્ષણિક એવા) જ્ઞાનનો અભાવ છે, તો તેનું સત્ત્વ સાધવા, ભાવોપલંભક અર્થપત્તિની પ્રવૃત્તિ શી રીતે સંગત થાય? - અનુમાન વિશે મીમાંસક આશંકાનો નિરાસ - મીમાંસક અર્થપ્રાકટ્ય સમયે, અનુમેય એવી વિવક્ષિત બુદ્ધિક્ષણ ભલે ન હોય... (કારણ કે તે તો ક્ષણિક છે...) પણ બુદ્ધિસામાન્ય તો હોઈ જ શકે ને? (કારણ કે તે તો નિત્ય છે...) એટલે તેની સાથે અર્થપ્રાકટ્યરૂપ હેતુની પક્ષધર્મતાદિ જાણી લઈ, પછી તે હેતુ દ્વારા વિરક્ષિત બુદ્ધિક્ષણનું અનુમાન ન થઈ શકે ? સ્યાદ્વાદીઃ પહેલા તો એ કહો કે, તે બુદ્ધિસામાન્ય વિવક્ષિત બુદ્ધિક્ષણથી (૧) અભિન્ન છે, કે (૨) ભિન્ન ? એ બે વિકલ્પો છે... (૧) જો અભિન્ન માનો, તો વિવક્ષિત બુદ્ધિક્ષણનો નાશ થયે, તદભિન્ન સામાન્યનો પણ નાશ ................................. ... ... વિવરણમ્ . ............................... भविष्यतीत्याह- 89. तदव्यतिरिक्तस्येत्यादि यावद् ग्रहणादिति । अयमभिप्राय:-तबुद्धिसामान्यं विवक्षितबुद्धिक्षणादव्यतिरिक्तं व्यतिरिक्तं वा इति विकल्पयुगलकम् । तत्र यद्यव्यतिरिक्तमिति पक्ष: कक्षीक्रियते स न घटत एव, विवक्षितबुद्धिक्षणनाशे तदव्यतिरिक्ततया तत्सामान्यस्यापि विनष्टत्वात्, अन्यथा ह्यभेद For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ १०१३ अनेकान्तजयपताका (पञ्चमः स्यापि तदग्रहणे ग्रहणात् । (१५९) इति स्वात्मन्यपि तत्सम्बन्धिचेष्टाऽग्रहे पराव ......... व्याख्या ........ रिक्ततया बुद्धिसामान्यस्य तदग्रहे बुद्धि-व्यक्त्यग्रहे । किमित्याह-अग्रहणात् । इति-एवं स्वात्मन्यपि तत्सम्बन्धिचेष्टाऽग्रहे-बुद्धिसम्बन्धिचेष्टाऽग्रहे सति परावबोधाय शास्त्रकरण - અનેકાંતરશ્મિ . थ६०४... (इसत: अर्थप्राच्य समये ते बुद्धिसामान्यनू ५५॥ अस्तित्व नहीं २३...) विवक्षित બુદ્ધિક્ષણનો નાશ થવા છતાં પણ તેનો નાશ ન માનો, તો તો તે બેનો અભેદ જ ન કહેવાય... (અભેદ ન હોવાથી જ તો, એકના નાશમાં પણ બીજાનું અસ્તિત્વ રહે છે...) એટલે પહેલો વિકલ્પ તો યુક્ત नथी... (२) भिन्न मानो, तो, ५९ (तदग्रहे=) बुद्धिव्यतिन। अविना (अग्रहणात्=) बुद्धिસામાન્યનું ગ્રહણ થાય જ નહીં. કારણ કે ગોના ગ્રહણ વિના ગોત્વની પ્રતીતિ કદી થતી નથી... અને અર્થપ્રાકટ્ય વખતે તો તે નષ્ટ થઈ ગઈ હોવાથી તે બુદ્ધિવ્યક્તિનું ગ્રહણ કરવાનો કોઈ ઉપાય જ નથી. તો તેના ગ્રહણ વિના બુદ્ધિસામાન્યનું ગ્રહણ શી રીતે થાય? આમ, બુદ્ધિસામાન્યનું ગ્રહણ અસંભવિત જ હોવાથી તેને લઈને પણ, અર્થપ્રાકટ્યરૂપ હેતુની પક્ષધર્મતા આદિ જાણી શકાય નહીં... (એટલે જ આત્મગત બુદ્ધિનું અનુમાન અસંગત જ थशे...) - મીમાંસકમતે શાસ્ત્રકરણની અયુક્તતા (૧૫૯) ઉપરોક્ત રીતે, જયારે પોતામાં રહેલ બુદ્ધિસંબંધી ચેષ્ટાનું ગ્રહણ પણ અસંભવિત છે (અર્થાત્ “મારી બુદ્ધિ આવી છે એવો બોધ પણ જયારે ન થતો હોય, ત્યારે બીજાનું જ્ઞાન તો શી રીતે ................ विवरणम् ...... एव न स्यात् । अथ व्यतिरिक्तमङ्गीक्रियते तर्हि बुद्धिव्यक्तरग्रहणे न गृह्यत एव तत् । न हि गोरप्रतीतौ गोत्वप्रतीति: कस्याप्युपजायते । न च बुद्धिव्यक्तेर्ग्रहणे कश्चिदुपायस्ते सम्भवति, अर्थप्राकट्यकाले बुद्धेविनष्टत्वात् ।। ___90. बुद्धिसम्बन्धिचेष्टाऽग्रहे इति । बुद्धिसम्बन्धिन्याश्चेष्टाया अग्रहे । मदीया बुद्धिरेवं च स्वभावेत्येवंविधबोधाभावे इत्यर्थः ।। &......... .......................... १. 'अग्रहेऽग्रहणात्' इति तु व्याख्यायाम् । २. 'बुद्धिरव्यक्तग्रहे किमित्याह' इति ड-पाठः । ३. पूर्वमुद्रिते 'तद्ग्रहे। किमि०' इति पाठः, अत्र तु D-प्रतपाठः। ४. पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुराः पङ्क्तयः, पश्यन्तु ताः - 'बुद्धिव्यतिरिक्तेन ग्रहणे गृह्यत एव । ततो न हि गोचरप्रतीता गोत्वप्रतीति: कस्याप्युपजायते । न च बुद्धिव्यतिरिक्ते ग्रहणे कश्चिदुपायस्ते संभवति, अर्थप्राक्कालबुद्धेविनष्टत्वात् ॥' इति, अत्र तु N-आदिप्रतानुसारेण शुद्धिं कृत्वा विन्यस्तास्ताः । ५. 'प्राकट्या[र]काले बुद्धे० ' इति ख-पाठः। ६. 'भाव्ये त्येवं०' इति ख-पाठः । पूर्वमुद्रितेऽत्र 'मदीया बुद्धिरेवं च भवत्येवंविधविरोधाभावे इत्यर्थः' इति पाठस्याशुद्धिः, अत्र N-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०१४ बोधाय शास्त्रकरणमयुक्तमित्येवमादिना''॥ (१६०) साम्प्रतं यदुक्तं 'द्विचन्द्रादिवत्' इत्येतन्निरूप्यते । अयं हि दृष्टान्तो वर्तते । अस्य चायमर्थोऽभिप्रेतः-योऽयं द्वितीयचन्द्रोऽलीकप्रतिभासस्तस्य सहोपलम्भनियमो વ્યારહ્યા છે मयुक्तम्, एवं परपरिज्ञानासम्भवादिति भावः । एवमादिना ग्रन्थेन निर्णीतमेतदस्मद्गुरुभिः નિતા હેતુવવ્યતા | साम्प्रतं यदुक्तं पूर्वपक्षग्रन्थै एव-द्विचन्द्रादिवदिति निदर्शनत्वेन एतन्निरूप्यते । अयं हि दृष्टान्तो वर्तते । अस्य चायमर्थोऽभिप्रेतो दृष्टान्तस्य योऽयं द्वितीयचन्द्रः । किविशिष्ट इत्याह-अलीकप्रतिभासो बहिस्तदभावेन तस्य सहोपलम्भनियमोऽस्ति बहिश्चन्द्रेण । न - અનેકાંતરશ્મિ ... સંભવે? ન જ સંભવે, કારણ કે પોતાને જાણ્યા વિના બીજાને જાણવું અશક્ય છે. અને બીજાનું જ્ઞાન થયા વિના, બીજાના બોધ માટે શાસ્ત્રની રચના કરવી બિલકુલ યોગ્ય નથી... (સામેવાળાનું જ્ઞાન થાય, તો તેના માટે શું હિતકારી છે' - એ બધું જાણી, તેના પ્રાયોગ્ય શાસ્ત્રનું કરણ સંગત બને, અન્યથા નહીં...). આ રીતે જ્ઞાનને સ્વસંવિદિત માનવા માટે, અમારા પૂર્વાચાર્યોએ સચોટ તર્કો બતાવ્યા છે... નિષ્કર્ષ તેથી જો જ્ઞાનને પરોક્ષ માનશો, તો ઉપરોક્ત દોષોથી છુટકારો થશે નહીં. એટલે જ્ઞાનને સ્વસંવિદિત જ માનવું જોઈએ, એમ સ્થિત થાય છે.. હવે પ્રસ્તુત વાત પર આવીએ - પ્રસ્તુતમાં વાત એ ચાલતી હતી કે, સતોપલંભ હેતુથી નીલ/નીલબુદ્ધિનો અભેદ થાય કે નહીં... ગ્રંથકારશ્રીએ, તે હેતુથી તો તે બેના ભેદની સિદ્ધિ કરી બતાવી... હવે અદ્વૈતવાદીએ આપેલ “દિવન્દ્રવતું દૃષ્ટાંતની સમીક્ષા કરાય છે – - ચિજ દષ્ટાંતની સમીક્ષા - (૧૬૦) પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “બે ચન્દ્રની જેમ નીલ-નીલબુદ્ધિનો પણ સતોપલંભ હોવાથી, તે બંને એક જ માનવા જોઈએ.” - અહીં તમે દષ્ટાંત તરીકે “દ્વિચન્દ્રનો ઉલ્લેખ કરો છો, પણ અમે તમને પૂછીએ છીએ કે, આનો કયો અર્થ તમને અભિપ્રેત છે? : સાંભળો, આકાશમાં જે બીજો ચન્દ્ર દેખાય છે, તે ખરેખર તો આકાશમાં અવિદ્યમાન છે. એટલે તેનો પ્રતિભાસ અલીક (કમિથ્યા) છે.. આ અલીકપ્રતિભાસરૂપ દ્વિતીયચન્દ્ર અને બાહ્ય વિવરણમ્ ... 91. પૂર્વ પરરિજ્ઞાનામાંવિતિ | ન હ્યાત્મવૈજ્ઞાતે સત પર રિજ્ઞાયત તિ | ૧-૨. ૨૬૮તમે પૃછે. રૂ. “યતોડસ્તિ' રૂતિ -પાd: I For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ १०१५ अनेकान्तजयपताका (પશ્ચમ: ऽस्ति । न चासौ ततो भिन्नः, भेदे वस्तुत्वप्रसङ्गात् । ततश्च विज्ञानमेव तत्तादृशं बाह्यार्थग्रहणस्वभावमिवावभासमानमप्यबहिर्गोचरमेव ।एवमखिलमेव विज्ञानमिति ।(१६१) एतच्चानालोचितसुन्दरम्, तस्य भ्रान्तत्वेन तथात्वाविरोधात् । भ्रान्तत्वं च बाधकप्रत्ययो - વ્યારણ્યા છે चासौ-चन्द्रस्ततः-अलीकप्रतिभासाद् भिन्नः । कुत इत्याह-भेदे वस्तुत्वप्रसङ्गाद् बहिद्वितीयचन्द्रस्य॑ । न चासौ परस्यापि वस्त्वित्यभिप्रायः । ततश्चेत्यादि । ततश्च विज्ञानमेव तत्तादृशं-द्विचन्द्राकारं बाह्यार्थग्रहणस्वभावमिव अवभासमानमपि तथाप्रतीतेः । किमित्याहअबहिर्गोचरं-बहिस्तस्य द्वितीयचन्द्रमसोऽभावात् । अयं भावः-किल परस्यापि सिद्ध एव दृष्टान्तः । अयमर्थोपनयः । एवं द्विचन्द्रवदखिलमेव विज्ञानं बाह्यार्थग्रहणस्वभावमिव अबहिर्गोचरमिति । अत्राह सिद्धान्तवादी-एतच्चानालोचितसुन्दरम्-अनन्तरोदितम् । कथमि ... અનેકાંતરશ્મિ ... (આકાશગત) ચન્દ્ર બંનેનો સહોપલંભનિયમ છે, અર્થાત બંને સાથે જ ઉપલબ્ધ થાય છે... (અલીકપ્રતિભાસ થાય, ત્યારે જ બે ચન્દ્ર દેખાય છે...) આમ, સહોલંભ હોવાથી, (અલીકપ્રતિભાસરૂપ) બીજા ચન્દ્રને આકાશગત ચન્દ્રથી જુદો ના મનાય, જો તેને જુદો માનો, તો તે બીજા ચન્દ્રને વાસ્તવિક માનવો પડે અને તેથી તેને અવસ્તુ નહીં માની શકાય.) એટલે ખરેખર તો, આકાશમાં બે ચન્દ્ર નથી, પણ બાહ્યાર્થગ્રહણસ્વભાવરૂપ જણાતું એવું વિજ્ઞાન જ, બાહ્યવિષયવિનાનું દ્વિચન્દ્રાકાર માનવું જોઈએ. હે જૈનો ! આવું દૃષ્ટાંત તો તમને પણ સિદ્ધ જ છે... (કારણ કે બે ચન્દ્ર વિનાનું એવું જ્ઞાન તો તમને પણ માન્ય છે જ...) ઉપનય : જેમ દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન, બાહ્યાર્થને ગ્રહણ કરવારૂપે ભાસિત થવા છતાં પણ, બાહ્યાર્થવિષયક નથી, તેમ બધા જ જ્ઞાનો વિશે સમજવું... (અર્થાત્ તેઓ બાહ્યર્થને ગ્રહણ કરવારૂપે ભાસિત થવા છતાં પણ બાહ્યાર્થવિષયક ન માનવા...) એટલે જ અમે કહીએ છીએ કે, જ્ઞાનના વિષય તરીકે બાહ્યર્થ માનવાની કોઈ જરૂર નથી. ફલતઃ જ્ઞાનાદ્વૈતવાદ જ વાસ્તવિક જણાય છે... - બૌદ્ધમંતવ્યની અનાલોચિતતા (૧૬૧) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન ન વિચારીએ ત્યાં સુધી જ સુંદર છે, કારણ કે દ્વિચન્દ્ર ... વિવરમ્ ... 92. પરસ્થાપિત | માર્યસ્ય | १. पूर्वमुद्रिते 'चन्द्रस्यापि वस्त्वभिप्रायः' इति पाठत्रुटिः, अत्र D-प्रतेन पूर्तिः कृता । २. 'एतदप्या' इति क પતિ: | For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १०१६ -> पलब्धेर्दोषजत्वेन सकललोकसिद्धत्वात् तदनुभव एव तथाप्रतीते: । ( १६२ ) एवं तद्बलात् तज्जातीयानामेव तत्त्वव्यस्थापनं युक्तम्, न तु सामान्येन सर्वेषाम्, अतिप्रसङ्गात् । न हि *ધ્યાહ્યા त्याह-तस्य-द्विचन्द्रविज्ञानस्य भ्रान्तत्वेन हेतुना तथात्वाविरोधात्-अबहिर्गोचरत्वाविरोधात् । भ्रान्तत्वं च तस्य बाधकप्रत्ययोपलब्धेः तिमिरापगमेन । एतत्स्थिरीकरणायैवाह-दोषजत्वेन तिमिरमधिकृत्य सकललोकसिद्धत्वात् द्विचन्द्रज्ञानस्य तदनुभव एव द्विचन्द्रानुभव एव सति तैमिरिकस्यापि तथाप्रतीते:-दोषजत्वेन प्रतीतेः प्रतीतिश्च चिकित्साकरणगम्या । एवं च कृत्वा तद्बलात्-द्विचन्द्रज्ञानबलात् तज्जातीयानामेव भ्रान्तानां तत्त्वव्यवस्थापनं युक्तं साधर्म्यસિદ્ધેઃ । ન તુ સામાન્યેન સર્વેષાં-જ્ઞાનાનામ્ । ત ત્યાન્ન-અતિપ્રસન્નાત્ । નમેવાહ ન દ્દી * અનેકાંતરશ્મિ પ્રતિભાસી જ્ઞાન તો ભ્રાન્ત છે, એટલે તે બાહ્યાર્થને વિષય ન કરે એ તો બરાબર જ છે, એમાં કોઈ વિરોધ નથી... (પણ તેને લઈને યથાર્થજ્ઞાનની પણ બાહ્યાર્થવિષયતાનો અપલાપ કરવો તે સમુચિત નથી...) પહેલા આપણે એ જોઈએ કે, દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન ભ્રાન્ત કેમ છે ? જુઓ, તિમિરરોગના કારણે આકાશમાં બે ચન્દ્રો દેખાય છે, આ જ્ઞાન ભ્રાન્ત-ભ્રમણારૂપ જ માનવું જોઈએ, કારણ કે તિમિ૨૨ોગ દૂર થયે તેના બાધક જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે (પછી તેને બે ચન્દ્રનું જ્ઞાન મટી એક ચન્દ્રનું જ્ઞાન થાય છે...) અને તેથી તે જ્ઞાન બાધ્ય બને છે, આવી બાધ્યતા યથાર્થજ્ઞાનની અસંભવિત હોવાથી, તે જ્ઞાન ભ્રમરૂપ જ સિદ્ધ થાય છે. આ જ વાતને સ્થિર કરવા કહે છે કે - દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન તિમિરદોષથી જ જન્મ છે, એવું સકલલોકને પ્રતીતિસિદ્ધ છે... અરે ! બે ચન્દ્રના અનુભવ વખતે, તિમિરદોષવાળા વ્યક્તિને પોતાને પણ તેવી પ્રતીતિ થાય છે કે - તિમિરદોષના કારણે જ મને બે ચન્દ્રનું જ્ઞાન થાય છે. ’’ - આવી પ્રતીતિ હોવાથી જ તો, તે વ્યક્તિ, તિમિરદોષને દૂર કરવા ચિકિત્સા કરે છે... એટલે તે જ્ઞાન દોષજન્ય જ છે અને તેથી જ તે જ્ઞાન ભ્રાન્ત છે... આવું ભ્રાન્તજ્ઞાન બાહ્યાર્થને વિષય ન કરે એ યોગ્ય જ છે. (૧૬૨) તેથી તાત્પર્ય એ કે, આવા દ્વિચન્દ્રપ્રતિભાસી ભ્રાન્તજ્ઞાનના સામર્થ્યથી, તેવા સમાનજાતીય ભ્રાન્તજ્ઞાનોની જ તત્ત્વવ્યવસ્થા કરવી યોગ્ય છે, કારણ કે તેનું સાધર્મી તેઓની સાથે જ છે.. એટલે દ્વિચન્દ્રજ્ઞાનનું દૃષ્ટાંત લઈને, તેના સમાનજાતીય રજતપ્રતિભાસાદિની બાહ્યાર્થવિષયતાનો નિરાસ કરવો યોગ્ય છે... પણ સામાન્યથી બધા જ જ્ઞાનોની તેવી (=બાહ્યાર્થ વિષયતાના નિરાસરૂપ) વ્યવસ્થા કરવી યોગ્ય નથી... બૌદ્ધ : પણ તેને લઈને બધા જ જ્ઞાનોની તેવી વ્યવસ્થા કરવામાં વાંધો શું ? For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પટ્ટમ: ग्राह्याकारादिमद् विज्ञानमनुभूयत इति तत्तत्स्वभावतया सर्वस्यैव तथाविधत्वकल्पनं न्यायोपपन्नं बुद्धविज्ञानानामतथाविधत्वात् । (१६३) न चेदमतथाविधत्वममीषां तदितरेभ्यो भैदकभेदमन्तरेण, न्यायतोऽनुपपत्तेः (१६४) पृथग्जनविज्ञानानामपि प्रमाण १०१७ < * વ્યારબા त्यादिना । न हि ग्राह्याकारादिमत्, 'आदि' शब्दात् ग्राहकाकारपरिग्रहः, विज्ञानमनुभूयत इति कृत्वा तत्तत्स्वभावतया कारणेन सर्वस्यैव - विज्ञानस्य तथाविधत्वकल्पनं-ग्राह्याकारादिमत्त्वकल्पनं न्यायोपपन्नम् । कथं नोपपन्नमित्याह- बुद्धविज्ञानानां परपक्षेऽपि तथाविधत्वांत्, अग्राह्याकारादिमत्त्वादित्यर्थः । यदि नामैवं ततः किमित्याह-न चेदमित्यादि । न चेदमतथाविधत्वम्-अनन्तरोदितममीषां - बुद्धविज्ञानानां तदितरेभ्यः - ग्राह्याकारादिमद्विज्ञानेभ्यः સાશાત્ મેલ મેટ્-મેવવિશેષમન્તોન-વિના। ત ત્યાહ-ચાયતોનુ૫પત્તે:, અતથા * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, કોઈ એક જ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારે અનુભવાતું હોવાથી, તેને લઈને બુદ્ધવિજ્ઞાનાદિ તમામ જ્ઞાનો ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ માનવા પડશે ! (પણ તમે તો તેવું માનતાં નથી...) ભાવાર્થ : બૌદ્ધ, છદ્મસ્થનું જ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત માને છે અને બુદ્ધનું જ્ઞાન ગ્રાહ્યગ્રાહકાકારથી અકલુષિત શુદ્ધબોધરૂપ માને છે... એટલે હે બૌદ્ધ ! કોઈ એક વિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાદિવાળું અનુભવાય, તેટલા માત્રથી તેવા સ્વભાવે બધા જ જ્ઞાનોને ગ્રાહ્ય-ગ્રાહકાદિવાળું માનવું ન્યાયસંગત નથી, કારણ કે તેવું તો તમે નથી માનતાં... શું તમે બુદ્ધવિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકાકારાદિવાળું માનો છો ? નથી જ માનતાં... તો જેમ તમે, એક વિજ્ઞાનથી સમાનજાતીય જ છદ્મસ્થ વિજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકાકારરૂપ તત્ત્વવ્યવસ્થા માનો છો, તેમ ભ્રાન્તવિજ્ઞાનથી પણ, સજાતીય ભ્રાન્તજ્ઞાનોની જ (બાહ્યાર્થવિષયતાના નિરાસરૂપ) તત્ત્વવ્યવસ્થા માનવી જોઈએ, બધા વિજ્ઞાનોની નહીં... સાર : એટલે યથાર્થજ્ઞાનો તો બાહ્માર્થવિષયક સિદ્ધ થશે જ અને તેથી તેઓના વિષય તરીકે બાહ્ય પદાર્થની પણ નિર્બાધ સિદ્ધિ થશે... (માટે બાહ્યાર્થનો અપલાપ ઉચિત નથી...) * ભેદક તરીકે બાહ્વાર્થની સચોટ સિદ્ધિ (૧૬૩) પહેલી વાત એ કે, છદ્મસ્થપુરુષ એવા આપણા જ્ઞાન કરતાં બુદ્ધવિજ્ઞાનની અતથાવિધતા (=વિસદશતા) તે ભેદકવિશેષ વિના ન થાય... (આશય એ કે, જો તે બેનો કોઈ ભેદક હોય, તો જ સામાન્યજ્ઞાન કરતાં બુદ્ધજ્ઞાનની વિસદેશતા સંગત થાય...) બૌદ્ધ : ભેદક વિના પણ, બુદ્ધજ્ઞાનની વિસદશતા ન મનાય ? સ્યાદ્વાદી : ના, કારણ કે તેવું માનવું ન્યાયસંગત નથી. જુઓ, તમે શુદ્ધબોધ જ એક વાસ્તવિક ૬. ‘મેવમ્, મે૬૦' કૃતિ -પાટ: I ૨. ‘ત્વાત્ બ્રાહ્ય॰' કૃતિ ૩-પાન: । For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०१८ तदाभासाभ्युपगमात्, तत्रापि संवादिज्ञानजनकानां तदितरेभ्यस्तथैव भेदात्, भेदकमन्तरेण समानभेदहेतुमात्रात् तथाभेदासिद्धेः, अतिप्रसङ्गादिति । एवं द्विचन्द्रेतरादि વ્યારહ્યા विधत्वस्य, समानहेतूनामसमानत्वायोगादित्यर्थः । समानं च बोधमात्रं परनीत्या सर्वविज्ञानहेतुस्तदपराभावेनेति भावनीयम् । तथा पृथग्जनविज्ञानानामपि-ग्राह्याकारादिमतां प्रमाणतदाभासत्वाभ्युपगमात् कारणात् । एवं च तत्रापि-पृथग्जनविज्ञानसमुदाये संवादिज्ञानजनकानां प्रमाणानां तदितरेभ्यः-तदजनकेभ्यः प्रमाणाभासेभ्यः सकाशात् । किमित्याह-तथैवतत्तदाभासतया पृथग्जनबुद्धविज्ञानवद् भेदात् । यदि नामैवं ततः किमित्याह-भेदकं-वस्त्वन्तरमन्तरेण समानभेदहेतुमात्रादेव-केवलात् तथा-जातिभेदेन भेदासिद्धेः । असिद्धिश्च अतिप्रसङ्गात्, बुद्धविज्ञानानामपि जातिभेदप्रसङ्गेनेति । एवं द्विचन्द्रेतरादिविज्ञानानामपि અ અનેકાંતરશ્મિ છે તત્ત્વ માનો છો તે સિવાય બીજું કોઈ તત્ત્વ નહીં. એટલે તમારા મતે છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન બંનેનો શુદ્ધબોધરૂપ એક જ હેતુ બનશે, અર્થાત્ બંને સમાનહેતુક બનશે. એ સમાનહેતુવાળા પદાર્થો પરસ્પર સમાન જ હોવાના, તેઓમાં અસમાનતા-વિસદશતા હોઈ શકે નહીં. આમ જ્ઞાનાદ્વૈતવાદીમતે બંનેની વિસશતાનો વિલોપ થાય છે. (તે વિસદેશતાની સંગતિ કરવા, ભેદક તરીકે બાહ્યાર્થ માનવો જ રહ્યો...) (૧૬૪) બીજી વાત, ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત, આપણા લોકોનાં છબસ્થજ્ઞાનોમાં પણ પુષ્કળ તરતમતાઓ છે, કારણ કે તમે (૧) કેટલાક જ્ઞાનો સંવાદિજ્ઞાનને ઉત્પન્ન કરનાર હોઈ પ્રમાણરૂપ માનો છો, અને (૨) કેટલાક જ્ઞાનો સંવાદિજ્ઞાનને ઉત્પન્ન કરનાર ન હોઈ અપ્રમાણરૂપ (=પ્રમાણાભાસરૂપ) માનો છો. તો છદ્મસ્થ-બુદ્ધવિજ્ઞાનની જેમ, અહીં પણ (છબસ્થલોકોના જ્ઞાનોમાં પણ) પ્રમાણાભાસ (સંવાદીજ્ઞાન અજનક) જ્ઞાનો કરતાં, પ્રામાણિક (સંવાદિજ્ઞાનજનક) જ્ઞાનોનો ભેદ છે...પણ આ ભેદ, જ્ઞાનથી અલગ વસ્તુના અસ્તિત્વ વિના અસંગત છે.. બૌદ્ધ : શું હેતભેદથી તેઓનો ભેદ ન થાય? સ્યાદ્વાદીઃ પણ તમે તો શુદ્ધબોધરૂપ એક જ તત્ત્વ માનતા હોવાથી, તમારા મતે તે બંનેના હેતુઓ સમાન છે... એટલે જુદા-જુદા સમાન હેતુમાત્રથી, તેઓની વિસટેશતા થવી સિદ્ધ નથી. (તાત્પર્ય એ કે, સમાનહેતુથી વ્યક્તિભેદ હોઈ શકે, જાતિભેદ નહીં, અર્થાત્ બે વિજાતીય કાર્યોત્પત્તિ ન થાય..) જો માનો, તો અતિપ્રસંગ એ આવશે, કે બુદ્ધવિજ્ઞાનોમાં પણ પરસ્પર વિજાતીયતારૂપ ભેદ ૨. પૂર્વમુકિતે “માન' કૃતિ પાઠક, અત્ર તુ D-પ્રતિપાઠ: I For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १०१९ अनेकान्तजयपताका (પગ્નમ: ** विज्ञानानामपि भेदको भेदः समभ्युपगन्तव्यः । स च भैदकोऽर्थ एवास्तु, किमन्येन स्वहेतुपरम्पराजनितहेतुभेदिना कल्पितेन ? (१६५) बोधमात्रतत्त्ववादिनोऽस्य प्रदीर्घपरम्परायामपि तन्मात्रातिरेकेण विशेषासिद्धितोऽभिधानमात्रत्वादिति ।(१६६) अर्थस्तु વ્યારહ્યા . भेदकः कश्चिद् भेदः समभ्युपगन्तव्यो येन तानि तदन्येभ्यो बुद्धादिविज्ञानेभ्यो भिद्यन्त इति । स च भेदकः-भेदः अर्थ एव अस्तु बाह्यः, किमन्येन स्वहेतुपरम्पराजनितहेतुभेदादिना कल्पितेन ? 'आदि'शब्दाद् वासनाशक्त्यादिग्रहः । किमिति तत्कल्पनाऽयुक्तेत्याह-बोधमात्रतत्त्ववादिनः-वादिनः अस्य-स्वहेतुपरम्पराजनितहेतुभेदादेः प्रदीर्घपरम्परायामपि सत्यां तन्मात्रातिरेकेण-बोधमात्रातिरेकेण विशेषासिद्धितः कारणादभिधानमात्रत्वादस्येति । - અનેકાંતરશ્મિ માનવો પડશે, કારણ કે જુદા જુદા બુદ્ધપુરુષોની જ્ઞાનવ્યક્તિઓ પણ જુદી જુદી જ છે અને તો તેમની પણ વિજાતીયતા થાય જ... પણ તમે તો તેવું માનતા નથી... (બૌદ્ધો, દરેક બુદ્ધોનાં જ્ઞાનો, ગ્રાહ્ય-ગ્રાહકાકારથી રહિત શુદ્ધબોધરૂપે સમાન માને છે, એટલે તેઓની વિસદશતા અસ્વીકૃત છે... તો જેમ અહીં વિસશિતા સ્વીકૃત નથી, તેમ પ્રમાણ-પ્રમાણાભાસ અંગે પણ સમજવું... અર્થાત્ તેઓની વિસદશતા પણ સિદ્ધ થાય નહીં...) સાર : આ પ્રમાણે (૧) દ્વિચન્દ્રવિષયક ભ્રાન્તજ્ઞાન અને અભ્રાન્તજ્ઞાન, (૨) છદ્મસ્થજ્ઞાન બુદ્ધજ્ઞાન, (૩) પ્રમાણ/પ્રમાણાભાસ... આ બધા વિસદશ જ્ઞાનોનો ભેદ કરનાર કોઈ વસ્તુ માનવી જ રહી, કે જેથી તે જ્ઞાનોની પોતાના વિજાતીયજ્ઞાનોથી વિસદશતા સાબિત થાય... તો એ ભેદક તરીકે, ઘટાદિરૂપ બાહ્ય પદાર્થ જ થાઓ. (તે બાહ્ય પદાર્થ જ તે તે વિજ્ઞાનોનો ભેદ કરશે...) તે સિવાય (૧) પોતાની હેતુપરંપરાથી થયેલ હેતુભેદ, (૨) વાસનાશક્તિ... એ બધાની ભેદકરૂપે કલ્પના કરવાથી શું? (૧૬૫) બૌદ્ધઃ પણ તેઓની તે રૂપે કલ્પના કરવામાં અયુક્ત શું? (આશય એ કે, તે વિજ્ઞાનોના બોધરૂપ હેતુઓ જુદા જુદા છે. આ હેતુભેદ તે ઍનાદિસિદ્ધ હેતુપરંપરાથી થાય છે. તો આ હેતુભેદથી જ વિજ્ઞાનોનો ભેદ માની લઈએ તો? અથવા તો તે તે વ્યક્તિમાં રહેલ જુદી જુદી વાસનાશક્તિથી જ તે વિજ્ઞાનનો ભેદ માની લઈએ તો? આમ, ભેદકરૂપે હેતુભેદાદિ માનવામાં અયુક્ત શું?) સ્યાદ્વાદી : જુઓ, તમે શુદ્ધબોધમાત્રને જ તત્ત્વ તરીકે કહેનારા છો, એટલે તમારા મતે તો, પોતાની હેતુપરંપરાથી થયેલ તે હેતુભેદ આદિની લાંબી પરંપરા પણ માત્ર શુદ્ધબોધરૂપ છે, તે સિવાય તેમાં કોઈ એવી વિશેષતા જ સિદ્ધ નથી, કે જે વિજ્ઞાનોનો ભેદ કરાવે... જ તે હેતુભેદ પોતાના પૂર્વ હતુર્ભદથી સિદ્ધ છે અને પૂર્વ હેતુભેદ પણ પોતાના પૂર્વ હતુભેદથી સિદ્ધ છે – એમ અનાદિસિદ્ધ હેતુપરંપરા સમજવી... ૨. “મેદ્રાર્થ' રૂતિ વ-પાત: For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ થવા:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२० - > सत्क्षयोपशमादिमतोऽभ्रान्तज्ञानहेतुरितरस्य तु विपर्ययहेतुरिति न किञ्चिदत्रावद्यम्, लोकसमयसिद्धत्वात् । (१६७) आह-आन्तरहेतोरेव तद्भेदाभ्युपगमे को दोषः ? ननु न - વ્યાધ્યાં अर्थस्तु बाह्यः सत्क्षयोपशमादिमतः पुंसः, 'आदि'शब्दात् सांतोदयादिग्रहः, अभ्रान्तज्ञानहेतुः-एकचन्द्रादिज्ञानहेतुः; इतरस्य तु-असत्क्षयोपशमादिमतः विपर्ययहेतुः-द्विचन्द्रादिज्ञानहेतुरिति-एवं न किञ्चिदत्रावचं-पापम् । तथाहि-नैकचन्द्रादिव्यतिरेकेण कृष्णक्षपादौ द्विचन्द्रज्ञानोदय इत्यपालोचनीयमिति न किञ्चिदत्रावद्यम् । कुत इत्याह-लोकसमयसिद्धत्वात् । आहआन्तरहेतोरेव सकाशात् तद्भेदाभ्युपगमे-द्विचन्द्रादिज्ञानभेदाभ्युपगमे, प्रक्रमाद् बुद्धादि અનેકાંતરશ્મિ એટલે હેતુભેદાદિથી વિજ્ઞાનભેદનું કથન માત્ર બોલવા પૂરતું જ છે... (તેનાથી કોઈ વાસ્તવિક તત્ત્વવ્યવસ્થા થઈ શકે નહીં...) પદાર્થનાં અસ્તિત્વમાં વિજ્ઞાનભેદની સંગતિ (૧૬૬) પ્રશ્ન : પદાર્થનું અસ્તિત્વ માનો, તો શું વિજ્ઞાનભેદ ઘટી જાય ? ઉત્તરઃ હા, કારણ કે પદાર્થ બે રીતે કારણ બને છે: (૧) સત્ ક્ષયોપશમ, સાતાવેદનીય કર્મનો ઉદય આદિવાળા પ્રમાતાને, તે અર્થ, એકચન્દ્રાદિનાં જ્ઞાનરૂપ અભ્રાન્તજ્ઞાનનું કારણ બને છે, અને (૨) અસત્ (કમિથ્યા) ક્ષયોપશમવાળા, અસતાવેદનીયના ઉદયવાળા પ્રમાતાને, તે અર્થ, બે ચન્દ્રાદિનાં જ્ઞાનરૂપ ભ્રાન્તજ્ઞાનનું કારણ બને છે... આમ, અર્થ જ, સામગ્રીભેદે ભ્રાન્તઅબ્રાન્તરૂપ વિજાતીય જ્ઞાનોનું કારણ બને છે... પ્રશ્ન : પણ આ બંને જ્ઞાનમાં અર્થની કારણતા શી રીતે જણાય? ઉત્તર : જુઓ, (૧) ચન્દ્રનાં અસ્તિત્વ જ એકચન્દ્રનું જ્ઞાન થવું તો પ્રતીતિસિદ્ધ છે, અને (૨) બે ચન્દ્રનું જ્ઞાન પણ ચન્દ્રનાં અસ્તિત્વ જ થાય છે, તે વિના નહીં.. એટલે જ તો (કૃષ્ણક્ષપા) અમાસની રાત્રિમાં બે ચન્દ્રનું જ્ઞાન થતું નથી... આમ, અર્થ સાથે, બંને જ્ઞાનનો અન્વય - વ્યતિરેક હોવાથી, અર્થની કારણતા વાસ્તવિક છે. તેથી અહીં કોઈ દોષનો અવકાશ નથી... ફલતઃ વિજ્ઞાનભેદનું કારણ અર્થ હોવામાં કોઈ ક્ષતિ નથી, કારણ કે તે વાત લોક-શાસ્ત્રથી સિદ્ધ છે... (લોકમાં અર્થથી જ તે બે જ્ઞાનો થતાં દેખાય છે અને શાસ્ત્રોમાં પણ તેવું જ જણાવ્યું છે..) ને આંતરહેતુથી વિજ્ઞાનભેદમાં પણ બાલાર્થસિદ્ધિ (૧૬૭) બૌદ્ધઃ અર્થ વિના પણ, માત્ર આંતર (=અંદર રહેલ) વાસનારૂપ હેતુથી જ, બુદ્ધવિજ્ઞાન કરતાં તે બે ચન્દ્રાદિવિષયક જ્ઞાનનો ભેદ માની લઈએ તો? તેમાં દોષ શું? (આશય એ કે, ૨. સાતવેનીયા ૩દ્ધિપ્રદ: | ૨. “ત્વત કાન્તર' ત -પટિ: I For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ १०२१ अनेकान्तजयपताका (પઝમ: कश्चित्, अपि तु बाह्यार्थसिद्धिरेव । बोधमात्रस्वतत्त्वानि हि सर्वचित्तानि, न तदतिरिक्तं भेदकमिति तन्मात्रनिबन्धनत्वाद् विजातीयभेदासिद्धेः, अस्य चानुभवसिद्धत्वात् तद्भेदापादकं तत्कालुष्यकारि वस्तु सत् कर्माङ्गीकर्तव्यम्, (१६८) अन्यथा बुद्धस्येव प्रभूतबुद्धानां वा स्वरूपभेदेऽपि चित्तमात्राद् भ्रान्तेतरभेदाभाव इति बाह्यार्थसिद्धिः । છે, વ્યારહ્યા છે ज्ञानेभ्यः, को दोष इति ? एतदाशङ्कयाह-न कश्चिदन्यः, अपि तु बाह्यार्थसिद्धिरेव । कथमित्याह-बोधमात्रस्वतत्त्वानि-बोधमात्रस्वलक्षणानि यस्मात् सर्वचित्तानि, न तदतिरिक्तंबोधातिरिक्तं भेदकं वस्तु इति-एवं तन्मात्रनिबन्धनत्वात्-बोधमात्रनिबन्धनत्वात् विजातीयभेदासिद्धेः ग्राह्याकारादिमत्त्वेन अस्य च-विजातीयभेदस्य अनुभवसिद्धत्वात् हेतोः । किमित्याह-तद्भेदापादकं-विजातीयभेदापादकं बुद्धविज्ञानेभ्यः, पृथग्जनविज्ञानानामिति प्रक्रमः । तत्कालुष्यकारि-बोधमात्रकालुष्यकारि वस्तु सत्-अपरिकल्पितं कर्माङ्गीकर्त्तव्यं ज्ञानावरणीयादि; अन्यथा-तदनभ्युपगमे बुद्धस्येव कस्यचिदेकस्य प्रभूतबुद्धानां वा सन्तानभेदेन स्वरूपभेदेऽपि सति व्यक्त्यपेक्षया चित्तमात्रात् केवलात् भ्रान्तेतरभेदाभावः बोधमात्रा અનેકાંતરશ્મિ .. આપણામાં એવો આંતર દોષ રહેલો છે, કે જેથી આપણને જ બે ચન્દ્રાદિનું જ્ઞાન થાય છે, બુદ્ધને નહીં... આમ આંતરદોષથી જ, છબસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાનનો ભેદ માની લઈએ તો?) સ્યાદ્વાદીઃ તેમાં કોઈ દોષ નથી, પણ તેવું માનવામાં તો બાધાર્થની જ સિદ્ધિ થશે. તે આ રીતે - તમારા મતે છબસ્થ જ્ઞાન-બુદ્ધજ્ઞાનાદિ તમામ જ્ઞાનો માત્ર શુદ્ધ બોધરૂપ છે, બાકી તે શુદ્ધબોધથી અલગ, કોઈ જ ભેદક વસ્તુ નથી... આમ (કોઈ જ ભેદક ન હોવાથી) શુદ્ધબોધ માત્ર તો સર્વત્ર સમાનરૂપે કારણ હોવાથી, ગ્રાહ્ય-ગ્રાહકાકારાદિ રૂપે વિજાતીયજ્ઞાનોની સિદ્ધિ થશે નહીં... (આશય એ કે, છદ્મસ્થજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળું છે અને બુદ્ધજ્ઞાન તેનાથી રહિત છે – આમ, બંને જ્ઞાન વિજાતીય છે. પણ જો બંનેનું કારણ શુદ્ધબોધરૂપે સમાન હોય, તો તેઓની વિજાતીયતા સિદ્ધ થાય નહીં...) પણ બુદ્ધજ્ઞાન કરતાં છબસ્થજ્ઞાનોની વિજાતીયતા તો અનુભવસિદ્ધ છે... તો તે બુદ્ધજ્ઞાન કરતાં છબસ્થજ્ઞાનોનો વિજાતીયભેદ કરનાર કોણ ? તો એ માટે માનવું જ રહ્યું કે, 'કર્મ' નામનું એક તત્ત્વ છે, તે વસ્તુસત્ (=પારમાર્થિક) છે અને તે જ છદ્મસ્થને થતાં દરેક બોધને કલુષિત કરનાર છે. આ કર્મ જ્ઞાનાવરણીય આદિરૂપે આઠ પ્રકારે છે. અને વિજ્ઞાનથી અતિરિક્ત, આવું કર્મતત્ત્વ સ્વીકારવાથી તો, બાહ્યર્થની સિદ્ધિ થશે જ. (૧૬૮) બૌદ્ધ ઃ (અન્યથાક) જો આવું કર્મતત્ત્વ ન માનીએ તો? સ્યાદ્વાદીઃ તો તો બ્રાન્ત-અબ્રાન્તનો ભેદ જ નહીં રહે... જુઓ, કોઈ એક બુદ્ધ કે ઘણા બુદ્ધો – તે બધાની જ્ઞાનસંતાન જુદી જુદી છે અને એટલે જ વ્યક્તિની અપેક્ષાએ તેઓનું સ્વરૂપ જુદું જુદું છે... For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इयं चैकमर्थतोऽसकृदुक्तैवाभिनिविष्टस्त्वत्र पर इति पौनःपुन्येनोच्यते ॥ (१६९ ) एवं स्वप्ननिज्ञानमपि जाग्रद्विज्ञानविजातीयम्, आविलबोधवद्, भूयस्तथादर्शकत्वेऽपि स्वमिथ्यात्वावसायहेतुः प्रवृत्तिनिवृत्तिकृदाविद्वदङ्गनादिसिद्धमनुभूत * બાળા 8. विशेषात् इति - एवं बोधाद् भिन्नकर्मभावेन बाह्यार्थसिद्धिः । परिभावनीयमेतत् इयं चबाह्यार्थसिद्धिः एवम्-उक्तनीत्याऽर्थतः - सामर्थ्येन असकृदुक्तैवेहैव ग्रन्थेऽभिनिविष्टस्त्वत्रबोधमात्रतत्त्ववादे पर इति कृत्वा पौनःपुन्येन उच्यते बाह्यार्थसिद्धिः || एवं स्वप्नविज्ञानमपि जाग्रद्विज्ञानविजातीयम् । किंविशिष्टमित्याह - आविलबोधवत्अस्पष्टबोधवद् भूयस्तथादर्शकं - प्रायः पुनस्तथादर्शकं यथा सकृद् दृष्टमिति क्वचिद् दर्शकत्वेऽपि द्विस्तथा स्वप्नदर्शने स्वमिथ्यात्वावसायहेतुः प्रबुद्धविज्ञानतस्तथोपलब्धेः प्रवृत्ति - ... અનેકાંતરશ્મિ १०२२ Dv> છતાં પણ, તે તમામ જ્ઞાનસંતાનો શુદ્ધબોધરૂપ હોઈ, જેમ તેઓમાં ભ્રાન્ત-અભ્રાન્તનો ભેદ નથી, તેમ છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન પણ બોધરૂપે અવિશેષ (=સમાન) હોવાથી, સ્વરૂપભેદ હોવા છતાં પણ, તેઓનો ભ્રાન્ત-અભ્રાન્તરૂપે ભેદ નહીં રહે ! તેથી, છદ્મસ્થજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકરૂપે ભ્રાન્તતા અને બુદ્ધજ્ઞાનની અભ્રાન્તતા - એમ તેઓનો ભેદ સિદ્ધ કરવા, વિજ્ઞાનથી અતિરિક્ત ‘કર્મ’ તત્ત્વ તો માનવું જ પડશે અને એટલે તો બાહ્યાર્થની સિદ્ધિ થશે જ... આ બાહ્યાર્થ સિદ્ધિ, ઉપરોક્ત પદ્ધતિએ, આ જ ગ્રંથમાં અનેકવાર કહી દીધી છે, તો પણ બૌદ્ધ ! તમે શાનાદ્વૈતવાદનો અભિનિવેશ પકડી વ્યામૂઢ થઈ ગયા છો, એટલે જ અમારે ફરી-ફરી બાહ્યાર્થસિદ્ધિ કહેવી પડે છે... મેં સ્વપ્નાદિજ્ઞાનથી પણ બાહ્યાર્થસિદ્ધિ * (૧૬૯) સ્વપ્નદશામાં થતું જ્ઞાન તે જાગૃતદશામાં થતાં જ્ઞાનથી વિજાતીય છે... તે સ્વપ્નવિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) અસ્પષ્ટ બોધવાળું ... (વિષયાકારનો જેમાં સ્પષ્ટ બોધ નથી..) (૨) પોતાની મિથ્યાપણાને જણાવવાનું કારણ... કોઈ વસ્તુ એકવાર સ્વપ્નમાં દેખાયા બાદ, ફરી બીજીવાર સ્વપ્નમાં દેખાય છે. એટલે સ્વપ્નવિજ્ઞાન, ફરી ઘણીવાર પોતાના મિથ્યા વિષયને બતાવનાર છે. પ્રશ્ન ઃ આમ, જો સ્વપ્નજ્ઞાનના વિષયનો ઘણીવાર બોધ થતો હોય, તો તો તેને યથાર્થ માની લેવું જોઈએ ને ? (યથાર્થતા વિના તેના વિષયનો બોધ ઘણીવાર શી રીતે સંભવિત બને ?) ૬. ‘હેતુપ્રવૃત્તિ॰' કૃતિ -પાટ: I ૨. ‘અર્શવં' કૃતિ ૩-પાઇ: I For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ १०२३ अनेकान्तजयपताका (પગ્નમ: दृष्टादिनिमित्तं भ्रान्तमेव । (१७० ) न तन्निदर्शनात् तद्विजातीयमपि सर्वं तथा भवितुमर्हति । - વ્યારહ્યા છે निवृत्तिकृत्-प्रवृत्तिनिवृत्तिकरणशीलं ततः प्रवृत्त्यसिद्धेः आविद्वदङ्गनादिसिद्धं स्वप्नविज्ञानमेवम्भूतमनुभूतदृष्टादिनिमित्तम्, "अणुहूयदिट्ठचिंतिअसुअपंगइविगारदेवयाए॒वा । सुमिणस्स निमित्ताइं पुण्णं पावं च णाभावो ॥" ~ અનેકાંતરશ્મિ ... ઉત્તર : જુઓ, ભલે તે પોતાના વિષયને અનેકવાર બતાવતો હોય, તો પણ તે મિથ્યા જ છે, કારણ કે જાગ્યા બાદ વ્યક્તિને સ્પષ્ટ જ્ઞાન થાય છે કે – “મારું સ્વપ્નજ્ઞાન બ્રાન્ત-મિથ્યા છે અને એટલે જ તેના વિષયની મને પ્રાપ્તિ આદિ ન થઈ” – આવા જાગૃતવિજ્ઞાનથી જણાય છે કે, સ્વપ્નજ્ઞાન યથાર્થ નથી, પણ મિથ્યા જ છે. એટલે સ્વપ્ન વિજ્ઞાન, પોતાના વિષયની પ્રાપ્તિ ન કરાવવા દ્વારા, પોતે જ પોતાનું મિથ્યાપણું જણાવે છે. આમ સ્વપ્નવિજ્ઞાન, સ્વમિથ્યાત્વજ્ઞાનનું કારણ છે. (અહીં પંક્તિનો શબ્દાર્થ એ કે, સ્વપ્નજ્ઞાન, પુનઃ પુનઃ તેવું દેખાય તો પણ “આ મિથ્યા છે' એવો જ અવસાય-બોધ કરાવે છે. જે સામાન્યજ્ઞાનમાં નથી હોતો...). (૩) પ્રવૃત્તિની નિવૃત્તિ કરનાર... સ્વપ્નજ્ઞાન થયે, તે સ્વપ્નજ્ઞાનના આધારે, કોઈ પણ વ્યક્તિ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ કરતો નથી, એટલે જ તે સ્વપ્નવિજ્ઞાન પ્રવૃત્તિને અટકાવનાર છે. (૪) અનુભૂત-દષ્ટાદિને કારણે થનાર... અનુભવેલું હોય, દેખેલું હોય, વિચારેલું હોય - તે બધા સ્વપ્નજ્ઞાનનું કારણ છે. એટલે તે બધા કારણોથી – સ્વપ્નવિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે... આ બાબત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે બતાવી છે - (૧) અનુભવેલું, (૨) દેખેલું, (૩) વિચારેલું, (૪) સાંભળેલું, (૫) પ્રકૃતિવિકાર, (૬) દેવતા, (૭) સજળ પ્રદેશ, (૮) પુણ્ય, અને (૯) પાપ... આ બધા સ્વપ્નજ્ઞાનનાં નિમિત્તો છે, એટલે વસ્તુનો સર્વથા અભાવ નથી...” (વિશેષાવશ્યકુંભાષ્ય – ૧૭૦૩) વિવરમ્ જ 93. ઉપૂવા રૂતિ / અનૂપ: સંગનો વેશ: // જ “સ્ત્રીન-મનન-વિન્સેપનાવિન્યાડનુમૂતં સ્વને દૃશ્યતે, રૂત્યનુકૂતોડ: વનસ્ય નિમિત્તમ્ | અથવા, રિतुरगादिकोऽन्यदा दृष्टोऽर्थस्तन्निमित्तम् । विचिन्तितश्च प्रियतमालाभादिः । श्रुतश्च स्वर्ग-नरकादि । तथा, वातपित्तादिजनितप्रकृतिविकारः स्वप्नस्य निमित्तम् । तथा, अनुकूला प्रतिकूला वा देवता तन्निमित्तम् । तथा, पुण्यमिष्टस्वप्नस्य निमित्तम्, पापं चानिष्टस्य तस्य निमित्तम्, न पुनर्वस्त्वभावः । ..." इति विशेषावश्यक० मलधारि० टीकायाम् श्लो०. १७०३ । ૨. દૂતિ સુઝં' ત -પઢિ: | ૨. ‘પથવિIRવયાપૂર્વ' રૂતિ -પઢિ: 1 રૂ. છીયા-અનુમૂદ્રષ્ટचिन्तितश्रुतकृतिविकारदेवताऽनूपाः । स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च नाभावः ॥ ४. 'अणूपा' इति च-पाठः । For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२४ न च तदपि चित्तमात्रोद्भवम्, बुद्धादीनामसम्भवात्, अपि तु कर्माविलचित्तजमेव । न ના ચારડ્યા ... ___इत्यादिवचनादत एवम्भूतमेतद् भ्रान्तमेव । न तन्निदर्शनात्-स्वप्नविज्ञानोदाहरणेन तद्विजातीयमपि-जाग्रद्विज्ञानं सर्वं तथा भवितुमर्हति-भ्रान्तं भवितुमर्हति । न च तदपिस्वप्नज्ञानं चित्तमात्रोद्भवम् । कुत इत्याह-बुद्धादीनामसम्भवात् स्वप्नविज्ञानस्य, अपि तु कर्माविलचित्तजमेव स्वप्नविज्ञानम् अन्यच्च भ्रान्तं न ततोऽपि-स्वप्नविज्ञानात् न बाह्यार्थ ....... અનેકાંતરશ્મિ ..... ભાવાર્થ સ્વપ્નજ્ઞાન નિમિત્ત વિના ન થાય, સ્વપ્ન થવામાં અનેક નિમિત્તો છે. તે આ પ્રમાણે – (૧) સ્નાનભોજન-વિલેપનાદિ પૂર્વે અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં જણાય છે, તેમાં પૂર્વાનુભવ નિમિત્ત છે, (૨) હાથી-ઘોડાદિ પૂર્વદષ્ટ વસ્તુ સ્વપ્નમાં દેખાય છે, તેમાં પૂર્વદર્શન નિમિત્ત છે, (૩) સ્ત્રી આદિ ચિંતવેલ પદાર્થ દેખાય છે, તેમાં પૂર્વચિંતન નિમિત્ત છે, (૪) સ્વર્ગ-નરકાદિ સાંભળેલ પદાર્થ જણાય છે, તેમાં પૂર્વ-શ્રવણ નિમિત્ત છે, (૫) વાત-પિત અને કફ એ પ્રકૃતિના વિકારથી (=વિષમતાથી) સ્વપ્ન દેખાય, તેમાં પ્રકૃતિવિકાર નિમિત્ત છે, (૬) જળવાળા ભીના-ઠંડા પ્રદેશમાં ઘણા સ્વપ્નો દેખાય, તેમાં સજળ પ્રદેશ નિમિત્ત છે, (૭) અનુકૂળ-પ્રતિકૂલ દેવતાનાં નિમિત્તે સ્વપ્નો આવે, તેમાં દેવતા નિમિત્ત છે, (૮-૯) પુણ્યથી ઇષ્ટસ્વપ્ન અને પાપથી અનિષ્ટસ્વપ્ન આવે, તેમાં પુણ્ય-પાપ નિમિત્ત છે.. ટૂંકમાં, સ્વપ્નવિજ્ઞાન દષ્ટાદિ નિમિત્તોથી થનાર છે... (૫) આવું સ્વપ્નવિજ્ઞાન ભ્રાન્ત છે, કારણ કે તેનો વિષય વાસ્તવિકપણે ત્યારે હોતો નથી, એટલે તે વિષય વિના પણ વસ્તુનો પ્રકાશ કરે છે... આવા સ્વરૂપવાળું સ્વપ્નવિજ્ઞાન, વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને સંવેદન-સિદ્ધ છે... (૧૭૦) આવા સ્વપ્નજ્ઞાનનું દષ્ટાંત લઈ તેના સજાતીય જ્ઞાનોની જ બ્રાન્તતા વ્યવસ્થાપિત કરી શકાય, તેનાથી વિજાતીય એવા જાઝશાભાવી યથાર્થજ્ઞાનોની નહીં... (જો વિજાતીયની પણ વ્યવસ્થા માનો, તો તમારા કથનથી વિપરીત પણ સિદ્ધ થઈ શકે, અર્થાત્ જાગૃતજ્ઞાનને લઈને સ્વપ્નજ્ઞાનની પણ યથાર્થતા સિદ્ધ થાય... અનુમાનપ્રયોગ – “સર્વે પ્રત્યયઃ અબ્રાન્તા: પ્રત્યયત્વાન્ નાપ્રશામવિપ્રત્યયવત્ ' ) - હવે પ્રસ્તુત વાત પર આવીએ - વિવરમ્ ... 94. ઉચક્ય બ્રાન્તમતિ ! મચપ ચ ભ્રાન્ત જ્ઞાનું મૃતૃછાવશોવર તપ વિનંचित्तजमेव । वृत्तिकृता सुखावबोधाय सूत्रनिरपेक्षमुक्तमिति ।। ૨. “અન્યત્વશ્રન્તિમિતિ' ત વ-પાઠ: | For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ १०२५ अनेकान्तजयपताका (પશ્ચમ: ततोऽपि न बाह्यसिद्धिरित्यवहितैर्भावनीयम् ॥ (१७१) इतश्च बाह्यार्थसिद्धिः, विज्ञानमात्रस्यैवायोगात्, विकल्पानुपपत्तेः । विज्ञानं हि ग्राह्यरूपं वा स्याद् ग्राहकरूपमुभयरूपमनुभयरूपम्, प्रकारान्तरासम्भवात् । (१७२ ) तत्र ग्राह्यरूपत्वे सकलविज्ञानानामेव रूपान्तराभावादेकस्वभावत्वाद् ............................................ વ્યારહ્યા છે सिद्धिः, किन्तु बाह्यार्थसिद्धिरेव कर्माविलचित्तजत्वेन तद्भिन्नकर्मसिद्धेरित्यवहितैर्भावनीयમિતિ ||. अभ्युच्चयमाह इतश्च बाह्यार्थसिद्धिरित्यादिना । कथमित्याह-विज्ञानमात्रस्यैवकेवलस्य अयोगात् । अयोगश्च विकल्पानुपपत्तेः । एनामेवाह-विज्ञानं हि ग्राह्यरूपं वा स्यादेकान्तेन ग्राहकरूपमुभयरूपमनुभयरूपं वेति विकल्पा एतावत एव, प्रकारान्तरासम्भवात् । किञ्चातः ? सर्वथाऽपि दोष इत्येतदाह तत्रेत्यादिना । तत्र ग्राह्यरूपत्वे विज्ञान · અનેકાંતરશ્મિ છે તે સ્વપ્નવિજ્ઞાન ચિત્તમાત્રથી જ ઉત્પન્ન થયેલ નથી, કારણ કે જો ચિત્તમાત્રથી (=બોધમાત્રથી) જ ઉત્પન્ન થતું હોય, તો તો બુદ્ધપુરુષોને પણ સ્વપ્નજ્ઞાન થવું જોઈએ (કારણ કે ચિત્ત તો તેઓમાં પણ રહેલું છે...) પણ તેઓને તો થતું નથી.. એટલે માનવું જ રહ્યું કે, સ્વપ્નજ્ઞાન માત્ર ચિત્તથી નહીં, પણ કર્મયુક્ત ચિત્તથી થાય છે... (આ કર્મો બુદ્ધમાં નથી, એટલે જ તેઓને સ્વપ્નજ્ઞાન થતું નથી...) આ રીતે, (૧) મૃગતૃષ્ણાવિષયક, (૨) રજતવિષયક આદિ બીજા પણ ભ્રાન્ત જ્ઞાનો, કર્મયુક્ત ચિત્તથી જ માનવા જોઈએ... (આ વાત સૂત્રમાં નથી, પણ સુખાવબોધ માટે વ્યાખ્યાકારે બતાવેલી છે...) બસ, તો આ કર્મયુક્ત ચિત્તમાં ‘કર્મ” તરીકે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્યર્થની જ સિદ્ધિ થશે... એટલે સ્વપ્નવિજ્ઞાનથી પણ બાહ્યર્થની સિદ્ધિ થાય જ, એવું સાવધાન થઈને વિચારવું... વિજ્ઞાનમાત્રતાનો અયોગ - (૧૭૧) ગ્રંથકારશ્રી, બાહ્યર્થની સિદ્ધિ માટે હજી એક યુક્તિ આપે છે. જુઓ - માત્ર શુદ્ધબોધરૂપ વિજ્ઞાન અસંગત છે, એટલે પણ બાહ્યર્થની સિદ્ધિ થાય છે... પ્રશ્ન : માત્ર શુદ્ધબોધ કેમ અસંગત છે? ઉત્તર : કારણ કે તે વિશે વિકલ્પો ઘટતા નથી. તે આ પ્રમાણે - તે શુદ્ધબોધરૂપ વિજ્ઞાન તમે કેવું માનો છો, (૧) ગ્રાહ્યરૂપ, (૨)ગ્રાહકરૂપ, (૩) ઉભયરૂપ, કે (૪) અનુભયરૂપ? આમાંથી એકે વિકલ્પો સંગત થતા નથી. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ..... ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२६ ग्राहकविज्ञाना-नुपपत्तेः ग्राह्यरूपत्वायोगात् निमित्ताभावादतिप्रसङ्गापत्तेस्तदभावप्रसङ्गतः પ્રતીત્યાદ્રિ-વીથા | - વ્યારહ્યા स्यैकान्तिके किमित्याह-सकलविज्ञानानामेव अण्वादिरूपवद् रूपान्तराभावात् । अभावश्च एकस्वभावत्वात् । यदि नामैवं ततः किमित्याह-ग्राहकविज्ञानानुपपत्तेः । यद्येवं ततः किमित्याह-ग्राह्यरूपत्वायोगात् । अयोगश्च निमित्ताभावात्, सम्बन्ध्यभावादित्यर्थः । तदभावेऽपि ग्राह्यरूपत्वाभ्युपगमेऽतिप्रसङ्गापत्तेः-ग्राहकरूपत्वापत्त्या तदभावप्रसङ्गतः-ग्राह्यरूपत्वाभावप्रसङ्गतः । किमित्याह-प्रतीत्यादिबाधा उभयाभावेन । 'आदि'शब्दात् तदभ्युपगमग्रहः ॥ ... અનેકાંતરશ્મિ . પ્રથમ વિકલ્પની અસંગતતા ન (૧૭૨) (૧) વિજ્ઞાનને જો એકાંતે ગ્રાહ્યરૂપ માનશો, તો તો બધા જ વિજ્ઞાનો માત્ર ગ્રાહ્યરૂપ જ રહેશે, કારણ કે જેમ પરમાણુ આદિમાં માત્ર એક રૂપ છે, તેમ તે વિજ્ઞાન પણ એકસ્વભાવી હોવાથી તેમાં પણ માત્ર એક જ રૂપ રહેશે. હવે એ એ એક રૂપ તરીકે જો ગ્રાહ્યરૂપ માનો, તો તે સિવાય તેમાં બીજું કોઈ જ રૂપ ન હોવાથી, તે વિજ્ઞાનની ગ્રાહકરૂપતા અસંગત થશે... (આશય એ કે, દરેક વિજ્ઞાન એકસ્વભાવી છે, એટલે જો તેઓને ગ્રાહ્યસ્વભાવી માનો, તો તો કોઈ પણ વિજ્ઞાન ગ્રાહકસ્વભાવી નહીં રહે... અર્થાત્ જ્ઞાન/અર્થનું ગ્રહણ કરનાર કોઈ વિજ્ઞાન નહીં રહે...) પ્રશ્નઃ ગ્રાહક વિજ્ઞાન ન રહે તો વાંધો શું? ઉત્તર : અરે ! તો તો તે વિજ્ઞાનની ગ્રાહ્યરૂપતા પણ ન ઘટે, કારણ કે તેના ગ્રાહ્ય તરીકે વ્યપદેશ ત્યારે જ થાય, કે જયારે કોઈ તેનું ગ્રહણ કરનાર હોય... (એટલે ગ્રાહકરૂપ સંબંધી-નિમિત્તને લઈને, તેનો ગ્રાહ્યરૂપે વ્યપદેશ થાય છે.) પણ ઉપરોક્ત રીતે જયારે કોઈ ગ્રાહક જ નથી, ત્યારે તેની ગ્રાહ્યરૂપતા પણ ન જ ઘટે... પ્રશ્ન : જો ગ્રાહક વિના પણ, તેને ગ્રાહ્યરૂપ માનીએ તો ? ઉત્તર : અરે ! નિમિત્ત ન હોવા છતાં પણ, જેમ તમે ગ્રાહ્યરૂપ માનો છો, તેમ તેને ગ્રાહકરૂપ માનવાનો પણ અતિપ્રસંગ આવશે ! (પછી ભલે ગ્રાહકતાનું પણ કોઈ જ નિમિત્ત ન હોય...) અને એ રીતે જો તેમાં ગ્રાહકતાનું આપાદન થશે, તો તો તેની ગ્રાહ્યરૂપતા જ નહીં રહે, કારણ કે તે એકાંત એકસ્વભાવી છે... આમ, વિજ્ઞાનમાં જયારે (૧) ગ્રાહ્યતા, અને (૨) ગ્રાહકતા – બંનેનો અભાવ થશે, ત્યારે તો પ્રતીતિબાધ અને અભ્યપગમબાધ થશે.. (ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન, પ્રતીતિસિદ્ધ પણ નથી અને તેવો તમારો અભ્યાગમ પણ નથી...) એટલે વિજ્ઞાનને ગ્રાહ્ય માનવાનો પહેલો વિકલ્પ તો યુક્ત નથી... For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ (પઝમ: १०२७ अनेकान्तजयपताका __ (१७३) ग्राहकरूपत्वेऽप्यभिधानान्तरेणास्यैवानुवृत्तेरिति । (१७४) ग्राहकमेव .................... ग्राहकरूपत्वेऽपि ज्ञानस्यैकान्तेनाभ्युपगम्यमाने किमित्याह-अभिधानान्तरेणास्यैवअनन्तरोदितस्य अनुवृत्तेः कारणात् प्रतीत्यादिबाधेति । इह चाभिधानान्तरयोजनैवं कार्या-तत्र ग्राहकरूपत्वे सकलविज्ञानानामेव रूपान्तराभावादेकस्वभावत्वाद् ग्राह्यविज्ञानानुपपत्तेः ग्राहकरूपत्वायोगानिमित्ताभावादतिप्रसङ्गापत्तेः तदभावप्रसङ्गतः प्रतीत्यादिबाधा इति । ग्राहकमेव सत् અનેકાંતરશ્મિ .. - દ્વિતીયવિકલ્પની અસંગતતા - (૧૭૩) (૨) જો જ્ઞાનને એકાંતે ગ્રાહકરૂપ માનો, તો માત્ર શબ્દો બદલીને પ્રથમવિકલ્પભાવી દોષોનું જ અનુવર્તન થશે. (અર્થાત્ પહેલા વિકલ્પની જેમ અહીં પણ પ્રતીતિ આદિનો બાધ આવશે જ.). પ્રશ્નઃ શબ્દો બદલીને, પૂર્વોક્ત દોષ જ અહીં યથાવત્ આવે, તે વાત સ્પષ્ટ સમજાવો... ઉત્તરઃ સાંભળો, જ્ઞાનને ગ્રાહકરૂપ માનો, તો તેનો માત્ર એક સ્વભાવ હોવાથી, બધા વિજ્ઞાનો માત્ર ગ્રાહક જ બનશે અને તે સિવાય વિજ્ઞાનોમાં બીજું કોઈ જ રૂપ ન રહેવાથી, અનુભવસિદ્ધ ગ્રાહ્યવિજ્ઞાનની અસંગતિ થશે. (તાત્પર્ય : ગ્રાહ્ય તરીકે તમે અર્થ તો માનતા નથી, એટલે તમારા મતે તો વિજ્ઞાન જ ગ્રાહ્ય બને. પણ હવે તે પણ નહીં બને, કારણ કે એકસ્વભાવી વિજ્ઞાનના એકસ્વભાવ તરીકે તમે ગ્રાહકસ્વભાવ માન્યો. એટલે તો ગ્રાહ્યસ્વભાવી વિજ્ઞાન અસંગત જ થાય..) અને ગ્રાહ્યવિજ્ઞાન ન રહે તો તે વિજ્ઞાનની ગ્રાહકતા પણ ન ઘટે, કારણ કે ત્યારે જ તેનો ગ્રાહક તરીકે વ્યપદેશ થાય, કે જ્યારે તેના દ્વારા કોઈનું ગ્રહણ થતું હોય. (અર્થાત્ ગ્રાહ્યરૂપ સંબંધી-નિમિત્તને લઈને, તેનો ગ્રાહકરૂપે વ્યપદેશ થાય છે.) પણ ઉપરોક્ત રીતે ગ્રાહ્યના અભાવે ગ્રાહકતા પણ ન જ ઘટે. જો ગ્રાહ્ય વિના પણ તેને ગ્રાહક માનો, તો નિમિત્ત વિના જેમ તમે તેને ગ્રાહકરૂપ માનો છો, તેમ ગ્રાહ્યરૂપ માનવાનો પણ અતિપ્રસંગ આવશે ! (પછી ભલે ગ્રાહ્યતાનું પણ કોઈ જ નિમિત્ત ન હોય...) અને એ રીતે તેમાં ગ્રાહ્યતાનું આપાદન થવાથી તો, તે એકાંત એકસ્વભાવી વિજ્ઞાનની ગ્રાહકરૂપતા જ અસંગત થઈ જશે. આમ, જ્યારે (૧) ગ્રાહ્યતા, (૨) ગ્રાહકતા – બંનેનો અભાવ થશે, ત્યારે તો પ્રતીતિબાધ અને અભ્યપગમબાધ થશે જ... (ભાવ એ કે, એકાંતે ગ્રાહક હોય, તો ગ્રાહ્ય કોઈ ન રહે અને તો ગ્રાહક પણ કોઈ ન રહે, કારણ કે ગ્રાહકત્વ, ગ્રાહ્યને સાપેક્ષ છે, ગ્રાહ્યના અભાવમાં ગ્રાહક પણ ન હોય... જો ગ્રાહ્ય વિના ગ્રાહક માનો, તો અતિપ્રસંગ આવે. એટલે ગ્રાહકત્વ નથી અને તો પ્રતીતિબાધાદિ ૨. “ધનાન્તોૌવાનુવૃતિ' કૃતિ T-2: ‘ધાનાન્તરેખાથર્યવાહ' તિપૂર્વમુદ્રિતપાd:, a c-પ્રતા: For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ અધિક્કાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२८ -> सत् तत् संवेदनान्तरग्राह्यमिति चेत्, न, तस्योभयरूपतापत्तेः । (१७५) न हि तद् येनैव स्वभावेन ग्राहकं संवेदनान्तरस्य तेनैव ग्राह्यम्, सर्वथा तदेकत्वे तद्ग्राह्यग्राहकयो વ્યાધ્યા भवत् तत्-विज्ञानं संवेदनान्तरग्राह्यं-विज्ञानान्तरग्राह्यम् । इति चेत्, एतदाशङ्कयाह-न, तस्यविज्ञानस्य उभयरूपतापत्तेः । आपत्तिश्च न यस्मात् तत्-विज्ञानं येनैव स्वभावेन आत्मसत्ताख्येन ग्राहकं संवेदनान्तरस्य-विज्ञानान्तरस्य कर्मरूपस्य तेनैव ग्राह्यं संवेदनान्तरस्येति युज्यते । कुत इत्याह-सर्वथा-सर्वैः प्रकारैः तदेकत्वे तयोः-स्वभावयोरेकत्वे । किमित्याह અનેકાંતરશ્મિ - આવે જ. કારણ કે, ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન, પ્રતીતિસિદ્ધ પણ નથી અને અભ્યાગત પણ નથી.) (હવે જ્ઞાનાતવાદી, વિજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકતા સંગત કરતા, પોતાની માન્યતા જણાવે છે, જેમાં ગ્રંથકારશ્રી પુષ્કળ દોષો બતાવશે...) 4 કથમપિ ગ્રાહ્ય-ગ્રાહકતા અસંગત * (૧૭૪) બૌદ્ધઃ વિજ્ઞાન ગ્રાહક તો છે જ અને તે જ વિજ્ઞાન બીજા સંવેદનથી ગ્રાહ્ય પણ છે. (ભાવ એ કે, વિવણિત વિજ્ઞાન (૧) કોઈક જ્ઞાનનું ગ્રહણ કરનાર છે, એટલે તેને લઈને તે ગ્રાહક સિદ્ધ થશે, અને (૨) કોઈ જ્ઞાનથી તે ગૃહીત થાય છે, એટલે તેને લઈને તે ગ્રાહ્ય સિદ્ધ થશે) આમ, તેની ગ્રાહ્ય-ગ્રાહકતા સિદ્ધ જ છે, તો પ્રતીતિબાધાદિ દોષો શી રીતે અવકાશ પામે? સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે આવું માનવા તો તેમાં ગ્રાહ્ય ગ્રાહક બે સ્વભાવ માનવા પડે અને તેથી વિજ્ઞાનની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, જે એકાંતવાદી માટે ભયાવહ આપત્તિ છે... બૌદ્ધઃ તે વિજ્ઞાનના બે જુદા જુદા સ્વભાવ નહીં માનીએ પણ એક જ સ્વભાવથી તેને ગ્રાહ્યગ્રાહકરૂપ માનીશું. (પછી તો ઉભયરૂપતાની આપત્તિ નહીં આવે ને ?). સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય (તેવું માનવામાં તો વધુ મોટા દોષો આવશે. એટલે તેની ઉભયરૂપતા જ માનવી પડશે. હવે ઉભયરૂપ શી રીતે સિદ્ધ થાય અને તે ન માનવામાં કેવા દોષો આવે - તે ગ્રંથકારશ્રી જણાવે છે –) (૧૭૫) જુઓ; તે વિજ્ઞાન, પોતાના જે સ્વભાવથી બીજા કૅમરૂપ વિજ્ઞાનનું ગ્રહણ કરે છે, તે જ સ્વભાવથી તે, બીજા વિજ્ઞાનનું ગ્રાહ્ય નથી બનતું. (તાત્પર્ય એ કે, વિવણિત વિજ્ઞાનમાં ગ્રાહ્યગ્રાહક રૂપ બે સ્વભાવ જુદા જુદા જ માનવા જોઈએ. એટલે એક જ સ્વભાવથી તે જ્ઞાનને ગ્રાહ્યગ્રાહકરૂપ ન માનવું.) વિવક્ષિત જ્ઞાન તેનું ગ્રહણ કરે છે, તેને વિષય બનાવે છે. તેથી તેમાં વિષયતારૂપ કર્મતા આવે અને એટલે જ તે વિજ્ઞાનનો ‘કર્મ તરીકે ઉલ્લેખ થાય છે... For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ १०२९ अनेकान्तजयपताका (પગ્નમ: તુચતાપત્તા, (૨૭૬ ) તત્સન્ધિસ્વમાāવીન્યથાનુપત્તેિ , (૨૭૭) અન્ય » વ્યાધ્યા .... तद्ग्राह्यग्राहकयोः तस्य-विज्ञानस्य ग्राह्य-ग्राहकयोः संवेदनान्तरे तयोरित्यर्थः । तयोः किमित्याह-तुल्यतापत्तिः । कथमित्याह-तत्सम्बन्धिस्वभावैकत्वान्यथाऽनुपपत्तेः तयोः-ग्राह्य અનેકાંતરશ્મિ કર વિવક્ષિત જ્ઞાન, કોઈક જ્ઞાનનું ગ્રહણ કરનાર છે અને કોઈક જ્ઞાનથી ગૃહીત થાય છે. એટલે તે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે. હવે તે જે સ્વભાવથી ગ્રાહ્ય છે, તે જ સ્વભાવથી તેને ગ્રાહક માનો, તો તો નિયમા તેના ગ્રાહ્ય ગ્રાહક બંને વિજ્ઞાન તુલ્ય=એક બનવાની આપત્તિ આવે (અર્થાત્ વિવક્ષિતજ્ઞાન, જેનું ગ્રહણ કરે છે તે ગ્રાહ્યવિજ્ઞાન અને જેનાથી ગૃહીત થાય છે, તે ગ્રાહકવિજ્ઞાન તે બંને વિજ્ઞાન એક બનવાની આપત્તિ આવે...). તેનું કારણ એ કે, તે ગ્રાહ્યવિજ્ઞાન અને ગ્રાહકવિજ્ઞાન એક માનો, તો જ તેમના સંબંધી વિવક્ષિતવિજ્ઞાનનો સ્વભાવ એકરૂપ સંગત થઈ શકે, અન્યથા વિવણિત વિજ્ઞાનનો એકાંત એકસ્વભાવ સંગત થાય નહીં. | ભાવાર્થ અહીં એક નિયમ સમજવો કે, ત્યારે જ સ્વભાવનું એકત્વ થાય કે જયારે તેના સંબંધી નિમિત્તનું એકત્વ હોય. દા.ત. ચૈત્રમાં પિતૃત્વ અને તાતત્વ એ એક જ સ્વભાવ છે. કારણ કે તે સ્વભાવ, જેના સંબંધે ઊભો થયો છે, તે પુત્રરૂપ નિમિત્ત એક છે. હવે વિવક્ષિત જ્ઞાનમાં ગ્રાહ્ય-ગ્રાહકસ્વભાવ એક ત્યારે મનાય કે જ્યારે તેના સંબંધીભૂત ગ્રાહ્યવિજ્ઞાન-ગ્રાહકવિજ્ઞાનરૂપ નિમિત્ત એક હોય... (આશય એ કે, (૧) ગ્રાહકવિજ્ઞાનને લઈને વિવક્ષિતજ્ઞાન ગ્રાહ્ય બને છે, અને (૨) ગ્રાહ્યવિજ્ઞાનને લઈને વિવક્ષિતજ્ઞાન ગ્રાહક બને છે. હવે અહીં ગ્રાહકવિજ્ઞાન અને ગ્રાહ્યવિજ્ઞાન એક માનો, તો જ તેમના સંબંધે વિવક્ષિતજ્ઞાનમાં ઉત્પન્ન થયેલો ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ એક બને.) (અન્યથાક) અને જો ગ્રાહ્યવિજ્ઞાન-ગ્રાહકવિજ્ઞાનરૂપ નિમિત્તને એક ન માનો, તો વિવક્ષિતજ્ઞાનનો એકસ્વભાવ સંગત થાય નહીં. જેમ પુત્ર-પિતારૂપ જુદા જુદા નિમિત્તને લઈને, ચૈત્રમાં આવેલો પિતૃત્વ-પુત્રત્વ સ્વભાવ ભિન્ન-ભિન્ન છે, તેમ જુદા જુદા ગ્રાહ્ય-ગ્રાહકવિજ્ઞાનને લઈને, વિવક્ષિતજ્ઞાનમાં આવેલો ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ પણ ભિન્ન ભિન્ન જ થાય... એટલે ફલિત એ થયું કે, વિવણિતજ્ઞાનને એકસ્વભાવી માનવા તેના સંબંધીભૂત ગ્રાહ્યગ્રાહકવિજ્ઞાનને તુલ્ય માનવા પડે, એ જ તમને આપત્તિ છે, જે અનુભવનો અપલાપ કરનાર છે. " વિવરમ્ ... 95. ग्राह्य -ग्राहकयोः संवेदनान्तरे इति । विवक्षितं हि ज्ञानमेकस्य संवेदनस्य ग्राह्यम्, अन्यस्य च ग्राहकम् । ततश्च तद् येनैव स्वभावेन ग्राह्यं तेनैव यदि ग्राहकमित्यङ्गीक्रियते तदा नियमाद् ग्राह्यग्राहकयोर्विज्ञानयोरैक्यमायाति, अन्यथा विवक्षितज्ञानस्यैकस्वभावत्वाभावात् ।। ..................... ૨. “ત્તે:' રૂતિ સુપાત્ર:. ૨. ‘ તથાઈબ્રાહી' ત -પાd: I For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता मन्तरेण तत्तद्भावासिद्धिः, अतिप्रसङ्गादिति तत्तत्स्वभावतालक्षणः सोऽङ्गीकर्त्तव्यः । व्याख्या 98 ग्राहकयोः संवेदनान्तरयोः सम्बन्धिस्वभावैकत्वं तद्ग्राह्यग्राहकत्वेनाधिकृतविज्ञानस्य तदन्यथाऽनुपपत्तेरिति । एतद्भावनायैवाह - सम्बन्धमन्तरेण एषां ग्राहकत्वादिस्वभावलक्षणं तत्तद्भावा १०३० - ...अनेडांतरश्मि તેથી, વિવક્ષિતજ્ઞાનને એકસ્વભાવી માનવા કરતાં તો તેના ગ્રાહ્ય-ગ્રાહક બે જુદા સ્વભાવ માની તેને ઉભયરૂપ જ માનવું જોઈએ અને એવી માન્યતા તો એકાંતવાદને ખંડિત કરી દેશે. (હવે બૌદ્ધ પોતાના એકાંતવાદને અકબંધ રાખવા એક નવું વક્તવ્ય ગર્ભિત રીતે રજૂ डरे छे -) (૧૭૬) પૂર્વપક્ષ ઃ એકસ્વભાવી જ્ઞાનના સંબંધીતરીકે વિદ્યમાન ગ્રાહ્ય-ગ્રાહક વિજ્ઞાનને તુલ્ય માનવાની આપત્તિ તમે કહી, પણ હકીકતમાં એકસ્વભાવી જ્ઞાન અને તેમનો કોઈ સંબંધ જ નથી, કે જેથી વિવક્ષિતજ્ઞાનને એકસ્વભાવી સાબિત કરવા તે બેને એક માનવા પડે... * ગ્રાહકતાદિ સંબંધની અનિવાર્યતા ઉત્તરપક્ષ ઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે વિવક્ષિતજ્ઞાન બીજા બે સંવેદનની અપેક્ષાએ ગ્રાહ્ય અને ગ્રાહક છે અને વિવક્ષિતજ્ઞાનની અપેક્ષાએ એક સંવેદન ગ્રાહ્ય છે (જેને વિવક્ષિતજ્ઞાન ગ્રહણ કરે છે) અને એક સંવેદન ગ્રાહક છે (જે વિવક્ષિતજ્ઞાનનું ગ્રહણ કરનાર છે) એટલે તે બધાનો, ગ્રાહ્યગ્રાહકતાદિ સ્વભાવરૂપ સંબંધ માનવો જ રહ્યો. જો સંબંધ ન માનો, તો વિવક્ષિતજ્ઞાનનો અને ગ્રાહ્યગ્રાહક વિજ્ઞાનનો પ્રતિનિયત ગ્રાહ્ય-ગ્રાહકભાવ સિદ્ધ થશે નહીં. (કારણ આગળ જણાવે છે.) (१७७) प्रश्न : संबंध विना पए। ते जघानो ग्राह्य-ग्राउडभाव मानी सहखे तो ? विवरणम् 96. संवेदनान्तरयोः सम्बन्धिस्वभावैकत्वमिति । ग्राह्यग्राहकलक्षणे ये संवेदनान्तरे तयोः सम्बन्धि यत् स्वभावैकत्वं विवक्षितज्ञानस्य । केन हेतुनेत्याह- 97. तद्ग्राह्यग्राहकत्वेनाधिकृतविज्ञानस्येति । तयो:ज्ञानानन्तरयोर्ग्राह्यं चैकस्य ग्राहकं चौपरस्य तद्ग्राह्यग्राहकं तस्य भावः तत्त्वं तेन कृत्वाऽधिकृतविज्ञानस्य यत् संवेदनान्तरयोः सम्बन्धि स्वभावैकत्वम् ।। 98. तदन्यथाऽनुपपत्तेरिति । तस्य स्वभावैकत्वस्यान्यथा - अन्येन प्रकारेण ग्राह्यग्राहकज्ञानयोरेकत्वाभावलक्षणेनानुपपत्ते:- अघटनात् । अयमत्र भावः - विवक्षितज्ञानस्य ग्राह्यग्राहकसंवेदने प्रतीत्य यत् स्वभावैकत्वं तत् तयोरेकत्वाभावे न घटत एवेति ।। 99 सम्बन्धमन्तरेणैषां ग्राहकत्वादिस्वभावलक्षणमिति । अत्रैषां ज्ञानानां विवक्षितं हि ज्ञान १. 'वैकस्य' इति पूर्वमुद्रितपाठः, अत्र तु च पाठः । २. पूर्वमुद्रिते त्वत्र वा परस्य' इति पाठ:, अत्र J-K-Nप्रत्यनुरोधेन । ३. 'कृताधिकृत ०' इति च पाठः । ४. 'ग्राहके संवेदने' इति क-पाठः । For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ १०३१ अनेकान्तजयपताका (पञ्चमः सिद्धिः तस्य-अधिकृतविज्ञानस्य तयोश्च-ग्राह्यग्राहकसंवेदनान्तरयोस्तद्भावासिद्धिः-ग्राहकत्वादिभावासिद्धिः । कुत इत्याह-अतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च यथेदमधिकृतविज्ञानमनधिकृतसंवेदनग्राहकं न, तथाऽधिकृतसंवेदनग्राहकमपि न, तत्स्वभावत्वलक्षणसम्बन्धाभावाविशेषात् । एवं तदपि संवेदनान्तरं यथा विज्ञानान्तरग्राह्यं न, तथाऽधिकृतविज्ञानग्राह्यमपि न, उक्तलक्षणसम्बन्धाभावाविशेषादेव । एवं संवेदनान्तरेऽप्यधिकृतविज्ञानग्राहके योजना कार्या । .... मनेतिरश्मि . ઉત્તરઃ તો તો અનધિકૃત જ્ઞાનની પણ ગ્રાહ્ય-ગ્રાહકતા માનવાનો અતિપ્રસંગ આવે ! એટલે તેમનો ગ્રાહ્ય-ગ્રાહકતાદિ સ્વભાવરૂપ સંબંધ માનવો જ રહ્યો અને તો વિવક્ષિતજ્ઞાનના સંબંધિભૂત ગ્રાહ્ય-ગ્રાહક વિજ્ઞાનને એક માનવાની આપત્તિ તદવસ્થ જ રહે. એ વાત સૂક્ષ્મબુદ્ધિથી સમજવી. विस्तार : (मे पडेटा मापसे याय- शानोने सम४१। संज्ञा ४२६ विवक्षितशान क-शान, क-शान 43 प्रायशान ख-शान, अने क-शानन शान=ग-शान... (१) क शान, खनी अपेक्षा प्रामने गनी अपेक्षा प्रात्य, (२) ख शान, कनी अपेक्षा प्राय, मने (3) ग-शान, कनी अपेक्षा 85 - ॥ संश। ५२।७२ असाही हेवी. वे ॥५९ो प्रस्तुत वात वियारीमे-) જો ગ્રાહકતાદિ સંબંધ ન માનો, તો વિવક્ષિતજ્ઞાન (= જ્ઞાન), ગ્રાહકતાદિ સંબંધ ન હોવાથી જેમ અનધિકૃત (ત વગેરે) સંવેદનનો ગ્રાહક નથી, તેમ અધિકૃત (વ-રૂપ) ગ્રાહ્યજ્ઞાનનો પણ ગ્રાહક નહીં બને, કારણ કે સંબંધ ન હોવાની વાત તો અહીં પણ સમાન છે. એ જ રીતે રઘ-રૂ૫ ગ્રાહ્યજ્ઞાન, સંબંધ ન હોવાથી જેમ બીજા (વગેરે) વિજ્ઞાનથી ગ્રાહ્ય નથી, તેમ અધિકૃત (રૂપ) જ્ઞાનથી પણ ગ્રાહ્ય નહીં બને, કારણ કે સંબંધ તે વિવક્ષિત વિજ્ઞાનની સાથે ५९ नथी. ४.. ४ वात, विवक्षित (क-३५) शानना याड (ग-३५) ज्ञानमा ५९॥ सम४वी. (ते सा शते - ...विवरणम् . मितरसंवेदनद्वयापेक्षया ग्राह्यं ग्राहकं च तदपेक्षया तु ज्ञानान्तरमेकं ग्राह्यम्, अन्यत् तु ग्राहकम्, अतो ग्राहकत्वादिलक्षण: सम्बन्धोऽमीषां सिद्ध इति ।। 100. एवं संवेदनान्तरेऽप्यधिकृतविज्ञानग्राहके योजना कार्येति । इह क्रमेण बिन्दुकत्रिकं व्यवस्थाप्य यथेदमित्यादेर्योजना कार्येत्येतदन्त्यस्य ग्रन्थस्य भावना क्रियते (०००) । तत्र मध्यबिन्दुकं ग्राहकज्ञानमधिकृतशब्दवाच्यमग्रेतनं चैतद् ग्राह्यम् । एतदप्यधिकृतशब्दवाच्यम् । एते च द्वे अप्यधिकृत्य १. 'तत्स्वस्वभाव०' इति ङ-पाठः । २. 'सम्बन्धाविशेषात्' इति ङ-पाठः । ३. पूर्वमुद्रिते तु 'ग्राहकत्वाद् विलक्षणः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुरोधेन शुद्धिः । ४. पूर्वमुद्रिते तु 'विज्ञानग्राह्यग्राहके' इति पाठः, अत्र तु Nप्रतपाठः। ५. 'ग्रन्थभावना' इति च-पाठः। ६. 'कृत्य शब्द०' इति च-पाठः। ७. 'कृत्य शब्द' इति ख-च-पाठः । ८. पूर्वमुद्रिते 'द्वे एवाधि०' इति पाठः, अत्र तु N-प्रतानुसारेण । For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०३२ *................. ततश्च यथा संवेदनान्तरस्य ज्ञानान्तराणां तथाग्राह्यग्राहकत्वाद्यभावस्तथाऽधिकृतसंवेदनान्तरादीनामपि । तथाऽप्यधिकृतानां तद्भावाभ्युपगमे तद्वदनधिकृतानामपि तद्गोचर एव तद्भावः प्राप्नोतीत्यतिप्रसङ्गः । अतः तत्तत्स्वभावतालक्षणः तस्य-अधिकृतविज्ञानस्य संवेदनान्तरयोश्च तत्स्वभावतालक्षणः तत् तद्ग्राहकादिस्वभावं ते च तद्ग्राह्यादिस्वभावे इत्येवम्भूतः सम्बन्धोऽङ्गीकर्तव्यः । तथा च सति-एवं च सति उक्तदोषापत्तिरेव-तद्ग्राह्यग्राहकयोः तुल्यतापत्ति .......... मनेांतरश्मि .... (ग-३५) यशान, सं५ न होवाथी ठेभ (त वगैरे) 40% शाननी As नथी तेम विवक्षित (क રૂપ) જ્ઞાનનો પણ ગ્રાહક નહીં બને, કારણ કે સંબંધ તો તેની સાથે પણ નથી જ... અને વિવક્ષિત (क-३५) शान, संजय न होवाथा भजी (प वगे३) शानथी या नथी, तेम अधिकृत (ग-३५) જ્ઞાનથી પણ ગ્રાહ્ય નહીં બને, કારણ કે તેનો T-ની સાથે પણ સંબંધ નથી જ...) भेटले. तो संबंध न होवाथी भी संवहनी प्राय नथी, तेभ. क-ख शान ५९ या नही बने सने भी संवेहनो या नथी, तभ क-ग शान ५ 85 नही बने ! (मां अनुभवनो अ५ला५ थाय छे.) वे संबंध विना ५९, क-ख शानने 'पाय' भने 'क-ग' जानने 'या' તરીકે માની લેશો, તો તો અનધિકૃત (ત-પ વગેરે) જ્ઞાનોને પણ ગ્રાહ્ય-ગ્રાહક માનવાનો અતિપ્રસંગ भावशे ! (पछी मते तेमनी साथे औ5 ५९॥ संबंध न डोय...) એટલે વિવણિતજ્ઞાન અને ગ્રાહ્ય-ગ્રાહક વિજ્ઞાનના તે તે સ્વભાવરૂપ સંબંધનો અંગીકાર કરવો જ રહ્યો. જુઓ (૧) વિવક્ષિતજ્ઞાન, એક વિજ્ઞાનનું ગ્રહણ કરનાર છે અને બીજા વિજ્ઞાનથી ગ્રાહ્ય છે, એટલે તેમાં ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવરૂપ સંબંધ માનવો, (g) બીજું જ્ઞાન વિવક્ષિત વ-રૂપ જ્ઞાનથી ગ્રાહ્ય છે, એટલે તેમાં ગ્રાહ્યસ્વભાવરૂપ સંબંધ માનવો, અને (ર) સંવેદનાંતર, વિવક્ષિત -જ્ઞાનનું ગ્રહણ કરનાર છે, એટલે તેમાં ગ્રાહકસ્વભાવરૂપ સંબંધ માનવો... .....* विवरणम् ......... यथेदमधिकृतविज्ञानमित्याद्युक्तलक्षणसम्बन्धाभावाविशेषादेवेत्यन्तो वृत्तिग्रन्थो भावनीयः । एवं संवेदनेत्यादिकस्तु योजना कार्येत्येतदन्त: प्रथमद्वितीयबिन्दुके प्रतीत्य भावनीय: । यतोऽत्र प्रथमबिन्दुकं ग्राहकविज्ञानतया विवक्षितम्, मध्यबिन्दुकं च ग्राह्यविज्ञानतयेति ।। 101. तत् तद्ग्राहकादिस्वभावमिति । तत्-अधिकृतसंवेदनं तयो:-ज्ञानयो: ग्राहकादिस्वभावम् । एकस्य ग्राहकमन्यस्य च ग्राह्यमित्यर्थः ।।। ____102. ते च तद्ग्राह्यादिस्वभावे इति । ते च-द्धे ज्ञाने पुनस्तस्य-अधिकृतज्ञानस्य ग्राह्यादिस्वभावे । एकं ग्राह्यस्वभावम्, अन्यत् तु ग्राहकस्वभावमित्यर्थः ।। १. 'भावं चैत(?) ग्राह्यादि०' इति ड-पाठः । २. पूर्वमुद्रिते 'भावनीय एव ।' इति पाठः, अत्र N-पाठः । For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ १०३३ अनेकान्तजयपताका (પઝમ: (१७८) तथा च सति उक्तदोषापत्तिरेवेति सूक्ष्मधिया भावनीयम् ॥ (१७९) उभयरूपत्वे विरोधः, एकस्यानेकत्वायोगात् । तथाहि-यदि ग्राह्यरूपं तत् कथं ग्राहकरूपम् ? ग्राहकरूपं चेत्, कथं ग्राह्यरूपम् ? इतरेतरात्मकत्वेन तत्स्वरूपाभावः ॥ વ્યારહ્યા છે रेव । इति-एवं सूक्ष्मधिया भावनीयमेतत्-सूक्ष्माभोगगम्यमेतत् वस्तुतो वाचामगोचरः । पक्षान्तरमधिकृत्याह-उभयरूपत्वे, प्रक्रमाद् ग्राह्यग्राहकोभयरूपत्वे विज्ञानस्य अभ्युपगम्यमाने विरोधः । कथमित्याह-एकस्यानेकत्वायोगात्, न ह्येकमनेकं युज्यत इति । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यदि ग्राह्यरूपं तत्-विज्ञानं कथं ग्राहकरूपम् ? ग्राहकरूपं चेत् कथं ग्राह्यरूपम् ? इतरेतरात्मकत्वेन हेतुना तत्स्वरूपाभावः અનેકાંતરશ્મિ . (૧૭૮) અને આ રીતે સંબંધ સિદ્ધ થવાથી તો, ગ્રાહ્ય-ગ્રાહક જ્ઞાનને તુલ્ય માનવાની આપત્તિ તદવસ્થ જ રહેશે. (અર્થાત્ વિવક્ષિતજ્ઞાનને એકસ્વભાવી માનવા, તેના નિમિત્તભૂત-સંબંધીભૂત રdTI ગ્રાહ્ય-ગ્રાહકવિજ્ઞાનને એક માનવાની આપત્તિ આવશે જ.) આ આપત્તિને દૂર કરવાનો એક જ ઉપાય છે કે, વિવક્ષિતજ્ઞાનને ઉભયરૂપ-ઉભયસ્વભાવી માની લેવું અને તો તેના નિમિત્તભૂત બે જુદા જુદા ગ્રાહ્ય-ગ્રાહકજ્ઞાન પણ યથાવત્ ઘટી જાય... (પણ એવું માનવામાં એકાંતવાદનો વિલોપ થશે) આ વિષય ખૂબ ગહન છે, સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય છે, ખરેખર તો શબ્દથી કહી શકાય તેમ નથી (એટલે અત્યંત એકાગ્રતાથી સમજવા કોશિશ કરવી.) એટલે, વિવક્ષિતવિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકરૂપે સાબિત કરવાનો બૌદ્ધનો પ્રયાસ નિરર્થક છે, અભિપ્રેત અર્થનો સાધક નથી. અહીં સાર એ આવ્યો કે, વિજ્ઞાનને એકાંતે માત્ર ગ્રાહકરૂપ ન મનાય અને એટલે બીજો વિકલ્પ અસંગત જ જણાય છે. - તૃતીયવિકલ્પની અસંગતતા : (૧૭૯) (૩) જો વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક ઉભયરૂપ માનો, તો તો વિરોધ થશે, કારણ કે વિજ્ઞાન તો એકાંત એકસ્વભાવી છે, આવા એકસ્વભાવી વિજ્ઞાનની અનેકરૂપતા ન ઘટે (એક તે અનેક ન જ હોય..) તે આ રીતે – વિજ્ઞાન એકસ્વભાવી છે, તો તે એકસ્વભાવ તરીકે તમે (૧) ગ્રાહ્યસ્વભાવ માનશો, કે (૨) ગ્રાહકસ્વભાવ ? (૧) જો તે એકસ્વભાવીને ગ્રાહ્યરૂપ માનશો, તો તેની ગ્રાહકતા શી રીતે ? અને (૨) જો ગ્રાહકરૂપ માનશો, તો તેની ગ્રાહ્યતા શી રીતે ? આમ વિરોધ સ્પષ્ટ જ છે. અને જો તે એકસ્વભાવી વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક બંને રૂપ માનશો, તો તેનો કોઈ એકસ્વભાવ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०३४ - > જ (१८०) अनुभयरूपत्वे तु स्फुटमसत्त्वम्, तदितरलक्षणासिद्धेः । किं हि तत् सद् यद् ग्राह्यरूपं ग्राहकरूपंच न भवति ? को वा तत्प्रतिपत्त्युपायः, परं प्रति प्रतिपादनोपायो .......એક વ્યાવ્યા છે... ...... . तस्य-विज्ञानस्य स्वरूपाभावः ॥ चरमं विकल्पमधिकृत्याह-अनुभयरूपत्वे तु विज्ञानस्य ग्राह्यग्राहकरूपापेक्षया । किमित्याह-स्फुटमसत्त्वम् । कुत इत्याह-तदितरलक्षणासिद्धेः-ग्राह्यग्राहकाभ्यामन्यलक्षणासिद्धेः सत्त्वस्य । एतदेव भावयति किं हि तदित्यादिना । किं हि तत्-वस्तु सदस्ति यद् ग्राह्यरूपं ग्राहकरूपं च न भवति ? नैव तत् सदित्यर्थः । को वा तत्प्रतिपत्त्युपायः ग्राह्यादिरूपा ... અનેકાંતરશ્મિ ? જ પ્રતિનિયત રહેવાથી - ગ્રાહ્યવભાવથી ગ્રાહકપણું બાધિત થશે અને ગ્રાહકસ્વભાવથી ગ્રાહ્યપણું બાધિત થશે અને એ રીતે એકબીજાથી એકબીજાનું સ્વરૂપ બાધિત થઈ જવાથી તો, જ્ઞાનનાં પ્રતિનિયત સ્વરૂપનું અસ્તિત્વ જ નહીં રહે, અર્થાત્ જ્ઞાનનો જ અભાવ થશે ! એટલે જ્ઞાનને ઉભયરૂપ માનવાનો ત્રીજો વિકલ્પ પણ સંગત નથી... - ચતુર્થવિકલ્પ પણ અસંગત : (૧૮૦) (૪) જો વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક બંનેથી રહિત-અનુભયરૂપ માનો, તો તો વિજ્ઞાનનું સ્પષ્ટપણે અસત્પણું થશે. કારણ કે ગ્રાહ્ય-ગ્રાહક સિવાય સતપણાનું બીજું કોઈ લક્ષણ જ સિદ્ધ નથી. (આ જ વાતનો ભાવ કહે છે –). ભાવના : શું તેવી કોઈ વસ્તુ સત્ છે, કે જે ગ્રાહ્યરૂપ પણ નથી અને ગ્રાહકરૂપ પણ નથી ? (આશય એ કે, ગ્રાહ્ય-ગ્રાહક વિનાની વસ્તુ સત્ નથી જ, એટલે ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન પણ સત્ ન જ હોય.) અથવા, ગ્રાહ્ય-ગ્રાહકાદિ કોઈ જ રૂપ ન હોવાથી, તે વિજ્ઞાનને જાણવાનો ઉપાય શું? કોઈ જ ઉપાય નથી (ગ્રાહ્યરૂપતા વિના તેનું ગ્રહણ ન થાય અને ગ્રાહતા વિના તે કોઈનું ગ્રહણ પણ ન કરી શકે કે જેથી ગ્રાહકરૂપ તેનો અનુભવ થઈ શકે.) અથવા, તે વિજ્ઞાનનું સ્વરૂપ બીજાની સામે કહેવું હોય, તો શી રીતે કહેવું? તેને કહેવાનો ઉપાય શું? કોઈ જ નહીં (કારણ કે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ, વાચ્ય-વાચકરૂપ વિનાનું વિજ્ઞાન શબ્દનો વિષય .................. વિવરમ્ ... 103. तस्य विज्ञानस्य स्वरूपाभाव इति । यदि हि ग्राह्यं ग्राहकं चाभ्युपगम्यते ज्ञानं तदा ग्राह्यत्वेन ग्राहकत्वं बाध्यते, ग्राहकत्वेन च ग्राह्यत्वं बाध्यत इति स्वरूपाभाव: प्राप्नोति ज्ञानस्य ।। રૂ. ‘| વા ન'. ત -પાઠ: ૪. જ્ઞાનસ્થ ૬. 'વા' તિ -પાઠ: ૨. “પદ્વિતોપાયો' રૂતિ -પઢિ: तस्य विज्ञानस्य स्वरूपाभाव इति । कार्यान्यथा' इति ख-पाठः । For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ १०३५ अनेकान्तजयपताका पञ्चमः – वा ? न कश्चिदन्यो ध्यान्ध्यसामर्थ्यादिति । (१८१ ) स्यादेतदनभ्युपगतोपालम्भ एषः, चरमपंक्षेऽस्यैवास्माभिरिष्टेः, तस्य चान्यार्थत्वात् । तथाहि - अनुभयरूपमद्वयमुच्यते ग्राह्यग्राहकाकारविविक्तं यदि, तर्हि ग्राह्यग्राहकद्वयमपि नास्ति किमपरं विज्ञानस्याव *વ્યાછા भावेन कश्चित् परं प्रति प्रतिपादनोपायो वा क इति न कश्चिदन्यो ध्यान्ध्यसामर्थ्यात्अज्ञान-विजृम्भितादिति । स्यादेतदनभ्युपगं तो पालम्भ एषः - अनन्तरोदितः, चरमपँक्षेऽस्यैवास्मा-भिरिष्टेस्तस्य- चरमपक्षस्य अन्यार्थत्वात् । अन्यार्थत्वमेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्व-वत् । अनुभयरूपमद्वयमुच्यते । किमुक्तं भवति ? * અનેકાંતરશ્મિ જ નથી, કે જેથી તેનું પ્રતિપાદન શક્ય બને.) આ બધામાં અજ્ઞાનવિલસિત સામર્થ્ય સિવાય બીજો કોઈ ઉપાય નથી (અર્થાત્ અજ્ઞાનથી તેના બોધ-કથન માની લઈએ તો અલગ વાત છે, બાકી ખરેખર ગ્રાહ્ય-ગ્રાહક વિનાના વિજ્ઞાનને જાણવાકહેવાનો કોઈ જ ઉપાય નથી) ફલતઃ તેવા વિજ્ઞાનનું અસત્ત્વ જ સિદ્ધ થવાનું... (હવે બૌદ્ધ, અનુભયરૂપ વિજ્ઞાનનું જ અલગ અર્થઘટન કરીને, તેનું સત્ત્વ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, જેની ગ્રંથકારશ્રી વિકલ્પોથી અસંગતિ જણાવશે.) * જ્ઞાનને અનુભય માનવાનું તાત્પર્ય (૧૮૧) બૌદ્ધ : જે માન્યતા અમે સ્વીકારી નથી, તેને લઈને તમે ઠપકો આપો છો. જો કે અમને અનુભયરૂપ વિજ્ઞાન જ ઇષ્ટ છે, તો અમને પૂર્વોક્ત દોષ નહીં આવે, કારણ કે અમે અનુભયરૂપ વિજ્ઞાનનું અર્થઘટન જુદી રીતે કરીએ છીએ. જુઓ, અનુભય એટલે ‘અક્રય'... અર્થાત્ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્વયથી રહિત... (આવા બે આકારથી રહિત વિજ્ઞાનને જ અમે અનુભયરૂપ માનીએ છીએ...) * પ્રશ્ન ઃ ગ્રન્થમાં ‘અન્યાર્થત્વમા’ એવું લખ્યું છે, તેનું તાત્પર્ય શું ? અને એ વાત, ‘તથા’િ પદથી હવે કહેવાઈ રહી છે, તેનું પણ તાત્પર્ય શું ? ઉત્તર : અદ્રયના બે વિકલ્પ કહ્યા, તે બંને વિકલ્પમાં તફાવત છે : પ્રથમવિકલ્પમાં અનુભય એ પ્રસજ્ય નગ્ છે, તે બેનો અભાવ જણાવે છે અને બીજા વિકલ્પમાં પર્યાદાસ નગ્ છે, તે, ત્રીજાની વિદ્યમાનતા જણાવે છે, એ જ તેનું અન્યાર્થપણું છે... આ જ વાત ‘તથાદ્િ’ પદથી કહેવાઈ રહી છે, અર્થાત્ પૂર્વપક્ષી બેથી જુદી કોઈ ત્રીજી વસ્તુનો નિર્દેશ ક૨વા જઈ રહ્યો છે... એટલે જ આગળ ઉત્તરપક્ષમાં ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે કે, જો ગ્રાહ્ય-ગ્રાહકતા નથી, તો વિજ્ઞાનનું ત્રીજું રહ્યું જ શું ? (મિપરં વિજ્ઞાનસ્થ અવશિષ્ટ...) આ વાત ઉત્તરપક્ષથી સ્પષ્ટ થશે. ૨. ‘પક્ષÅવા' કૃતિ ન-પાન: । ૨. ‘તસ્માન્તાન્યા' કૃતિ -પાત: । રૂ. ‘તોપતમ્મ॰' કૃતિ ૩-પાત: । ૪. ‘પક્ષÅવા૦’ કૃતિ ૩-પાટ: I For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) व्याख्या - विवरण - विवेचनसमन्विता शिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वाग्दर्शिभिः संवेद्यते । संवदने वा तत्त्वदर्शित्वं स्यात्, तथा चायनमुक्ताः स्युर्देहिनः । ( १८२ ) नाप्यनुमानात् तस्य निश्चयः । तथाहि-न स्वभावलिङ्गजं तंत्रानुमानं सम्भवति, तत्स्वभाव * વ્યાવ્યા ग्राह्यग्राहकाकारविविक्तम् । एतदा शङ्कयाह-यदि तर्हीत्यादि । यदि तर्हि ग्राह्यग्राहकद्वयमपि नास्ति रूपद्वयं किमपरं विज्ञान - स्यावशिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वा-ग्दर्शिभिः - प्रमातृभिः संवेद्यते । संवेदने वा परस्य रूपस्य तत्त्वदर्शित्वं स्यात् । तथा च-एवं च अयत्नमुक्ताः स्युर्देहिनः, नाप्यनुमानात् तस्य निश्चयः अद्वयस्य रूपस्य । तथाहि न स्वभावलिङ्गजं तत्र - अद्वयरूपेऽनुमानं सम्भवति । * અનેકાંતરશ્મિ .. १०३६ v> * તેવા અયવિજ્ઞાનનું નાસ્તિત્વ સ્યાદ્વાદી ઃ જો વિજ્ઞાનને અદ્રય માનો, તો તેમાં ગ્રાહ્ય-ગ્રાહક એકે રૂપ ન રહ્યું અને તો તે વિજ્ઞાનનું બીજું કયું સ્વરૂપ અવશેષ રહ્યું, કે જેના આધારે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય ? ܀ (ભાવ એ કે, વિજ્ઞાનમાં જે ગ્રાહ્ય-ગ્રાહકાકાર અનુભવસિદ્ધ છે. તેનો તમે નિષેધ કરો છો અને તે સિવાય તેમાં બીજું કોઈ રૂપ અનુભવસિદ્ધ નથી. ફલતઃ વિજ્ઞાનની વસ્તુતા જ ન ઘટે...) આ જ વાતને વિકલ્પો જણાવે છે - ગ્રાહ્ય-ગ્રાહક વિનાના અદ્વયરૂપને સિદ્ધ કરવા, તમારી પાસે પ્રમાણ શું ? (૧) પ્રત્યક્ષ, કે (૨) અનુમાન ? (૧) પ્રત્યક્ષ તો ન માની શકાય, કારણ કે આપણા જેવા આપાતદર્શી પ્રમાતાને, ગ્રાહ્ય-ગ્રાહકથી રહિત બીજું કોઈ અયરૂપ અનુભવાતું જ નથી... અને જો તેવા અયરૂપનું સંવેદન માનો, તો તો પ્રાણીઓ ‘તત્ત્વદર્શી’ થઈ જશે, અર્થાત્ વાસ્તવિક તત્ત્વને દેખનારા થશે અને આવા તત્ત્વદર્શીપણાથી તો પ્રાણીઓ, પ્રયત્ન વિના જ મુક્ત થઈ જશે ! (જે બિલકુલ સંગત નથી.) એટલે તે અયરૂપનો અનુભવ, ખરેખર આપણને થતો જ નથી અને એટલે તેનો નિર્ણય પ્રત્યક્ષથી મનાય નહીં. (૧૮૨) (૨) અનુમાનથી પણ તે અયરૂપનો નિશ્ચય ન મનાય, કારણ કે તમે કેવા અનુમાનથી નિશ્ચય માનો ? (ક) સ્વભાવલિંગજન્ય, કે (ખ) કાર્યલિંગજન્ય ? (ક) સીસમરૂપ સ્વભાવથી વૃક્ષના અનુમાનની જેમ કોઈ તેવા સ્વભાવરૂપ હેતુથી અદ્રયરૂપનું ૨. ‘રૂપમર્થાશિને: સંવેદ્યતે' ત્યશુદ્ધ: -પાટ: I ૨. ‘તત્તાનુમાન’ કૃતિ ૧-પાટ: I * સીસમ તે વૃક્ષનો સ્વભાવ છે. તેના આધારે વૃક્ષનું અનુમાન તે સ્વભાવલિંગક અનુમાન કહેવાય...... અનુમાનપ્રયોગ-ઞયં વૃક્ષ:, શિશપાત્તાત્ । એ જ રીતે ‘વ:િ, રાાત્' એવા પણ સ્વભાવલિંગક અનુમાનો લઈ શકાય... For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ १०३७ अनेकान्तजयपताका (પગ્નમ: स्यैव साध्यत्वात्, नापि कार्यलिङ्गजम्, अद्वयेन रूपेण प्रत्यक्षानुपलम्भसाधनस्य कार्यकारणभावस्यासिद्धेः । (१८३) नापि कार्यव्यतिरेकलक्षणात् कार्यकारणभावसिद्धिरस्ति, कार्यस्यैवासिद्धेः । तथाहि-योगाचारस्य तदेवाद्वयं कार्यं तच्च न प्रमाण વ્યાહ્યા .. कुत इत्याह-तत्स्वभावस्यैव-अद्वय-स्वभावस्यैव साध्यत्वात्, साधनत्वानुपपत्तेरित्यर्थः । नापि कार्यलिङ्गजम्, 'तत्रानुमानं सम्भवति' इति वर्तते । कुत इत्याह-अद्वयेन रूपेण सह प्रत्यक्षानुपलम्भसाधनस्य कार्य-कारणभावस्यासिद्धेः कारणात् । नापि कार्यव्यतिरेकलक्षणात्-विज्ञानाच्चक्षुषीव कार्य-कारणभावसिद्धिरस्ति । कुत इत्याहकार्यस्यैवासिद्धेः । एनामेवाह तथाहीत्यादिना । तथाही-त्युपप्रदर्शने । योगाचारस्य · અનેકાંતરશ્મિ - અનુમાન કહો, તો તે પણ સંગત નથી, કારણ કે તેવો અયસ્વભાવ જ હજું સિદ્ધ નથી, તેને હજી સિદ્ધ કરવાનો હોવાથી તે સાધ્યરૂપ છે.. એટલે આવો સાધ્યરૂપ (અસિદ્ધ) સ્વભાવ સાધન બને નહીં, કે જેને આધારે અયરૂપનું અનુમાન થઈ શકે. (ખ) ધૂમરૂપ કાર્યથી વહ્નિના અનુમાનની જેમ, તેવા કોઈ કાર્યરૂપ હેતુથી અદ્રયરૂપનું અનુમાન કહો, તો તે પણ સંગત નથી, કારણ કે અયરૂપની સાથે, પ્રત્યક્ષ (=અન્વય) અને અનુપલંભથી (=વ્યતિરેકથી) સધાય તેવો કોઈ કાર્ય-કારણભાવ સિદ્ધ નથી. (આશય એ કે, કાર્યલિંગક અનુમાનમાં પહેલા કાર્ય-કારણભાવ સિદ્ધ હોવો જરૂરી છે. પણ અદ્ધયરૂપની સાથે કોઈ કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી, તો કાર્યથી કારણનું અનુમાન શી રીતે થાય ?). (૧૮૩) બૌદ્ધ : કાર્યવ્યતિરેકથી કાર્ય-કારણભાવ સિદ્ધ કરી દઈએ તો ? (તાત્પર્ય એ કે, કાર્યવ્યતિરેક એટલે કાર્યની અન્યથા (=કારણ વિના) સંગતિ... એટલે તેવું કાર્ય માનીશું કે જેની અન્યથા સંગતિ ન થવાથી, તેના કારણ તરીકે અદ્ધયરૂપ માનવું જ પડે અને તો તે કાર્ય અને અયરૂપ કારણ એમ કાર્ય-કારણભાવ પણ સિદ્ધ થઈ જાય) પછી તો તેવા કાર્યથી અદ્રયરૂપનું અનુમાન થઈ શકે ને ? સ્યાદ્વાદીઃ ના. તેવું કોઈ કાર્ય જ સિદ્ધ નથી કે જેની અન્યથા સંગતિ ન થવાના બળે તેનાં અદ્વયરૂપ કારણનું અસ્તિત્વ માનવું પડે અને એ કારણભૂત અદ્વયનું અનુમાન સંગત બને...) બૌદ્ધ તેનું કાર્ય કેમ સિદ્ધ નથી? ........ વિવUામ્ --- 104. કાર્યતિરેનમતિ શાર્થીન્યથાનુપત્તિત્તાત્ | જ ઘટનું જ્ઞાન, આંખ વિના ન થઈ શકે. એટલે કાર્યવ્યતિરેકથી, જ્ઞાન અને આંખનો કાર્ય-કારણભાવ સિદ્ધ થાય અને તેથી જ્ઞાન દ્વારા આંખની અનુમિતિ નિબંધ થઈ શકે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. ૨. ‘તવ પ્રમUT૦' ઊંત -પાઠ: | For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता १०३८ सिद्धम् । (१८४) यच्च द्वयरूपं भासते तच्च शशविषाणप्रख्यत्वात् न कार्यमिति ॥ (१८५) स्यादेतज्जाड्याद् द्वयानभिज्ञैरिदमभिधीयते, यतो न ग्राहकशब्देना 195 विज्ञानवादिनः तदेव-विज्ञानमद्वयं ग्राह्यग्राहकाकारद्वयरहितं कार्यं तच्च न प्रमाणसिद्धम्, अद्वयत्वादेव । यच्च विज्ञानं द्वयरूपं ग्राह्यग्राहकाकारवद् भासते तच्च शशविषाणप्रख्यत्वात् अविद्यमानग्राह्याकाराद्यव्यतिरेकेण न कार्यमिति-न ह्यसदुत्पद्यते भवतामिति ॥ स्यादेतत्-अथैवं मन्यसे जाड्यात् हेतोः द्वयानभिज्ञैरिदम्-अनन्तरोदितमभिधीयते । - અનેકાંતરશ્મિ -. સ્યાદ્વાદીઃ કારણ કે જ્ઞાનવાદી યોગાચારમતે, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત જ્ઞાન જ કાર્યરૂપ છે અને તે અદ્વયરૂપ હોવાથી (ઉપર કહેલ યુક્તિ પ્રમાણે) પ્રમાણસિદ્ધ નથી (એટલે તેવું કાર્ય તો પ્રમાણસિદ્ધ નથી.) (૧૮૪) અને જે ગ્રાહ્ય-ગ્રાહક આકારવાળું વિજ્ઞાન અનુભવાય છે, તે તો યોગાચારમતે શશવિષાણ જેવું અસતું હોવાથી કાર્યરૂપ મનાતું નથી. પરમાર્થ યોગાચારમતે, ગ્રાહ્યત્વ-ગ્રાહકત્વરૂપ આકાર એકાંતે તુચ્છરૂપ છે, તો આવા બે તુચ્છ આકારથી અભિન્ન જ્ઞાન પણ ખરવિષાણની જેમ અસત્ જ હોય અને અસત્ તો ઉત્પન્ન ન જ થાય, તો આવું અસત્ વિજ્ઞાન કાર્યરૂપ શી રીતે બને? એટલે તમારા મતે કોઈ જ કાર્ય સિદ્ધ નથી, કે જેની અન્યથાનુપપત્તિના બળે અદ્ધયરૂપ કારણની સિદ્ધિ થાય. એટલે અદ્વય વિશે કાર્યલિંગક અનુમાન પણ સંગત નથી. સાર : તેવું અદ્રય વિજ્ઞાન પ્રમાણસિદ્ધ જ નથી, કે જેને માનવું ન્યાયપ્રાપ્ત બને... હવે બૌદ્ધ, અદ્વય જ્ઞાનને સિદ્ધ કરવા પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે – ને અયજ્ઞાનનું સ્વરૂપ * ગ્રાહકાકારાદિના નિષેધનું તાત્પર્ય : (૧૮૫) પૂર્વપક્ષ ઃ તમે દ્રયનું સ્વરૂપ જાણતા નથી અને એટલે જ જડતાના કારણે ઉપરોક્ત કથન કરો છો. પણ પહેલા અમારો આશય સમજો - .................. વિવરમ્ ............ 105. વિદ્યમાન શ્રીહરિઘવ્યતિરેomતિ | ગ્રાહત્વનો હિ માવા જોન તુચ્છरूपौ भवतां मते, ततस्तयोरव्यतिरिक्तं सज्ञानमपि खरविषाणप्रख्यमेवात: कथं तत् कार्यं स्यात् ? ।। 106. ઢપુત્વઘતે મતામિતિ વ્યોમારવિન્દવિ નોત્પર રૂત્યર્થ // ૨. પૂર્વમુદ્રિતે ‘દાવ' કૃત્યશુદ્ધપાઠ:, સત્ર D-પ્રતાનુસારણ શુદ્ધિ: | ૨. “સત્તાન' તિ ત્ર-પ4િ: | For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ १०३९ अनेकान्तजयपताका (પશ્ચમ: – न्तर्बोधरूपं हर्षविषादाद्यनेकविवर्त्तं स्वसंविदितमुच्यते येन तस्याप्यभावः स्यात् किन्तु यदेतद् विज्ञानाद् बहिरिव नीलादि भासते, तदेकानेकविचाराक्षमत्वान्न तत्त्वम्, अतो न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो ग्राह्यमस्ति तदभावाच्च तदपेक्षाप्रकल्पितं बोधरूपस्य यत् कर्तृरूपम् - अस्य ग्राह्यस्यायं ग्राहक इति तदिह ग्राहकं रूपं तन्नास्ती , આવ્યાબા× कथमित्याह-यतो न ग्राहकशब्देनान्तर्बोधरूपं - बहिर्मुखावभासशून्यं हर्षविषादाद्यनेकविवर्त्तं प्रवाहचित्रं स्वसंविदितं तथाऽनुभूतेः उच्यते येन तस्याप्यभावः स्याद् ग्राहकनिषेधेन, किन्तु यदेतद् विज्ञानाद् बहिरिव-न तत्त्वतो बहिर्नीलादि भासते वस्त्विव तत्-बाह्यं एकानेकविचाराक्षमत्वात् अवयव्यण्वाद्यपेक्षया न तत्त्वं-न वस्तु, अतः तदतत्त्वात् न तावद् विज्ञानस्य व्यतिरिक्तम्-अन्यत् परमार्थतो ग्राह्यमस्ति तदभावाच्च व्यतिरिक्तग्राह्याभावाच्च तदपेक्षाप्रकल्पितं-व्यतिरिक्तग्राह्यापेक्षाप्रकल्पितं बोधरूपस्य - स्वसंविदितस्य यत् कर्तृरूपं तस्य * અનેકાંતરશ્મિ .. અમે ગ્રાહકનો નિષેધ કરીએ છીએ. પણ જે વિજ્ઞાન (૧) અંતર્બોધરૂપ=બહિર્મુખ (પદાર્થ તરફના) અવભાસથી રહિત માત્ર આંતરિક જ્ઞાનસ્વરૂપના બોધરૂપ છે, (૨) હર્ષ-શોકાદિ અનેક પર્યાયોના પ્રવાહથી ચિત્રરૂપ છે, અને (૩) તેવી અનુભૂતિ પ્રમાણે જે સ્વસંવિદિત છે, તેવા વિજ્ઞાનનું અમે ‘ગ્રાહક’ શબ્દથી કથન કરતાં જ નથી, કે જેથી ગ્રાહકના નિષેધથી તેવા સ્વસંવિદિત વિજ્ઞાનનો પણ નિષેધ થઈ જાય. પ્રશ્ન ઃ તો ગ્રાહકશબ્દથી તમે શેનું કથન કરો છો ? ઉત્તર : જુઓ, વિજ્ઞાનથી બહાર જેવું જે નીલાદિ વસ્તુની જેમૈં જણાય છે, તે નીલાદિ, અવયવીની અપેક્ષાએ એકરૂપ છે કે અનેક અણુઓની અપેક્ષાએ અનેકરૂપ છે - તે બધા વિચારોથી ન ઘટવાથી વસ્તુરૂપ જ નથી. (આશય એ કે, આ અધિકારમાં સૌથી આગળ જણાવેલા વિકલ્પો પ્રમાણે તે નીલાદિનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. એટલે વસ્તુની જેમ જણાવા છતાં પણ ખરેખર તે વસ્તુરૂપ નથી જ...) - એટલે, વિજ્ઞાનથી જુદું પરમાર્થથી કોઈ નીલાદિરૂપ ગ્રાહ્ય છે જ નહીં અને ગ્રાહ્ય ન હોવાથી તેની અપેક્ષાએ બોધનું જે ‘આ ગ્રાહ્યનો આ ગ્રાહક છે' - એવું કર્તૃરૂપ મનાયું છે, તે પણ નથી જ... કારણ કે કર્તૃરૂપ અને કર્મરૂપ બંને એકબીજાની અપેક્ષાએ કલ્પિત છે. આ જ અમારું ગ્રાહકનિષેધનું તાત્પર્ય છે. * અહીં ‘જેવું-જેમ’ કહેવાનું તાત્પર્ય એ કે, તે નીલાદિ ખરેખર બહાર વસ્તુરૂપ નથી, પણ તેવો માત્ર પ્રતિભાસ થાય છે, જે મિથ્યા છે... ૧. ‘અન્યતરમાર્થતો' કૃતિ ૩-પાન: 1 For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता સુષ્યતે, તૃ-મેળો: પરમ્પરાપેક્ષાપ્રત્પિતત્વાન્ । ( ૧૮૬ ) અત વોમ્-‘‘પરस्परापेक्षया तयोर्व्यवस्थानात् " इति । न तु बोधरूपं स्वसंवेदनमात्रं ग्राहकशब्देनोच्यते । F न हि बोधरूपं परस्परापेक्षाप्रकल्पितम्, स्वहेतोरेव तथोत्पन्नत्वात् । तदेव तु बोधरूपं આવ્યાછા विशिष्टकर्मताकारि । एतदेवाह - अस्य ग्राह्यस्यायं ग्राहकः - विज्ञानांकार इति तदिह ग्राहकं रूपं-विज्ञानगतं तन्नास्तीत्युच्यतेऽस्माभिः । कुत इत्याह- कर्तृकर्मणोः परस्परापेक्षाप्रकल्पितत्वात्, विशिष्टकर्मापेक्षया कर्तृत्वं विशिष्टकर्तृत्वापेक्षया च कर्मत्वमिति । अत एवोक्तं न्यायविदा-परस्परापेक्षया - उदितस्वरूपया तयोः - कर्तृ-कर्मणोः व्यवस्थानादिति । ततश्चैतद् व्यतिरिक्तग्राह्यग्राहकमेव रूपं ग्राहकशब्देनोच्यते, न तु बोधरूपम् । किंविशिष्टमित्याह-स्वसंवेदनमात्रं ग्राहकशब्देनोच्यते कस्यचिद् ग्राहकमिति । अत एवाह - न हि बोधरूपं पर..* અનેકાંતરશ્મિ ભાવાર્થ : જ્ઞાન ગ્રહણ કરનાર છે અને ગ્રાહ્ય જ્ઞાનનો વિષય છે. આ વાત ‘આ વિજ્ઞાનાકાર, આ ગ્રાહ્યનો ગ્રાહક છે’ – એ પ્રતીતિના બળે થાય છે. એટલે (૧) જ્ઞાનમાં ગ્રાહકત્વરૂપ કર્તૃત્વ છે, અને (૨) ગ્રાહ્યમાં વિષયત્વરૂપ કર્મત્વ છે... પણ હવે હકીકતમાં જ્યારે, એકાનેક વિચારોથી ગ્રાહ્ય તત્ત્વ જ ઘટતું નથી, વિષયરૂપ કર્મ જ નથી, ત્યારે તેની અપેક્ષાએ વિજ્ઞાનમાં આવેલું ગ્રાહકત્વગ્રાહ્યને ગ્રહણ કરવારૂપ કર્તૃત્વ પણ શી રીતે ઘટે ? (એટલે જ તેમાં ગ્રાહકત્વ નથી એમ અમે કહીએ છીએ.) १०४० પ્રશ્ન : પણ કર્મ વિના કર્તૃત્વ ન ઘટવાનું કારણ ? ઉત્તર ઃ કારણ એ જ કે, બંને એકબીજાની અપેક્ષાએ મનાયા છે. (પ્રતિનિયત વિષયરૂપ કર્મને લઈને જ્ઞાનનું કર્તૃત્વ છે અને જ્ઞાનનાં વિશિષ્ટકર્તૃત્વને લઈને વિષયનું કર્મત્વ છે. આમ, કર્તૃ-કર્મભાવ, પિતા-પુત્રભાવની જેમ પરસ્પર સાપેક્ષ છે.) ૧. ‘નનુ’ કૃતિ જ્ઞ-પાટ: I કૃતિ પા:, અત્ર D-પ્રતપાન: I Page #210 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (पञ्चमः स्वसंवेदनमात्रे स्थितं यथोक्तेन ग्राह्यग्राहकद्वयेन रहितत्वादद्वयमित्युच्यते । ( १८७ ) तथा चोक्तम् १०४१ o १ "नीलपीतादि यत् ज्ञानाद् बहिर्वदवभासते । तन्न सत्यमतो नास्ति विज्ञेयं तत्त्वतो बहिः ॥ तदपेक्षया च संवित्तेर्मता या कर्तृरूपता । साऽप्यतत्त्वमतः संविदद्वयेति विभाव्यते ॥" इत्यादि । व्याख्या स्परापेक्षाप्रकल्पितं प्रवर्तते । कुत इत्याह- स्वहेतोरेव तस्य बोधरूपस्य तथोत्पन्नत्वात्बोधरूपतयोत्पन्नत्वात् । तदेव तु बोधरूपं स्वसंवेदनमात्रे स्थितं तत्त्वेन यथोक्तेन ग्राह्यग्राहकद्वयेन व्यतिरिक्तग्राह्याद्यपेक्षारूपेण रहितत्वात् कारणादद्वयमित्युच्यते । तथा चोक्तं न्यायविदा वार्तिके-नीलपीतादि यत्-वस्तु ज्ञानाद् बहिर्वदवभासते तन्न सत्यमुक्तनीत्या । अतो नास्ति विज्ञेयं तत्त्वतः - परमार्थेन बहिरिति । तदपेक्षया च-बहिर्विज्ञेयापेक्षया च संवित्ते:-ज्ञानस्य मता या कर्तृरूपता परेषां साऽप्यतत्त्वम्, तदभावादेव । अतः संविद......अनेडांतरश्मि અને ન કહેવાનું કારણ એ જ કે, તે બોધરૂપ, ગ્રાહ્યરૂપની જેમ પરસ્પર એકબીજા અપેક્ષાએ કલ્પાયું નથી, કારણ કે તે બોધરૂપ તો પોતાના હેતુથી જ બોધરૂપે ઉત્પન્ન થયેલ છે. (કોઈની અપેક્ષાએ તે બોધરૂપ કલ્પાયું છે, એવું નથી...) એટલે તે ગ્રાહક પણ નથી અને તેથી તેનો ગ્રાહકશબ્દથી નિષેધ पा नथी. બસ, તો આ સ્વસંવેદનમાત્રમાં પર્યવસિત જે બોધરૂપ છે, તે જ, ઉપરોક્ત ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત હોવાથી, અયરૂપ છે, એવું કહેવાય છે. (भाव से 3, ग्राह्य-ग्राहम् आहार, बुद्धा सेवा ग्राह-ग्राह्यनी अपेक्षा स्थित छे. पा વિજ્ઞાનનું બોધરૂપ તો પોતાના હેતુથી જ જન્મ હોઈ, અપેક્ષાકલ્પિત ગ્રાહ્ય-ગ્રાહકરૂપ ન જ હોય અને તેથી જ તેને આકારદ્વયથી રહિત ‘અય’ રૂપ કહેવાય છે.) (૧૮૭) આ જ વાત વાર્તિકમાં ધર્મકીર્તિએ કહી છે – “(१) नीस-पीताहि थे पछार्थो, ज्ञानथी जहारनी भेभ लासे छे, ते (उपरोक्त प्रमाणे) सत्य३५=वास्तवि} नथी. जेटले ४ परमार्थथी जहार (= ज्ञानथी अलग) ओ ग्राह्य-विज्ञेय (भावा योग्य पदार्थ) नथी. (२) ज्ञानथी बुधा खेवा ज्ञेयपदार्थनी अपेक्षाखे, जीभखोने के ज्ञाननी उर्तृश्यता ( =आइस्ता) અભિમત છે, તે પણ અવાસ્તવિક છે (કારણ કે તેવું કોઈ ગ્રાહ્યરૂપ જ નથી, કે જેની અપેક્ષાએ ગ્રાહકતા ४. 'प्रकल्पितं वर्तते' इति ड-पाठ: । ५. १. अनुष्टुप् । २. 'द्वयेवेति भाव्यते' इति क-पाठः । ३. अनुष्टुप् । 'वस्तु विज्ञानाद्' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०४२ (१८८) एतदप्यसत्, प्रायो दत्तोत्तरत्वात् । तथाहि-नीलादेरेकानेकविचाराक्षमत्वमसिद्धम्, जात्यन्तरत्वेनैकानेकात्मकत्वात् तथापरिणतिस्वभावत्वादित्युक्तप्रायम्, । इत्थं कथं तदतत्त्वमिति ? (१८९) 'अतो न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो વ્યા છે द्वयेति विभाव्यते इत्यादि । एवं पराभिप्रायमाशङ्कयाह-एतदप्यसत् । कुत इत्याह-प्रायो दत्तोत्तरत्वात् तेन तेन प्रकारेण । तथाहि-नीलादेः वस्तुनः एकानेकविचाराक्षमत्वमसिद्धम् । कथमित्याह-जात्यन्तरत्वेन एकानेकेषां एकानेकात्मकत्वान्नीलादेः । एतदेवाह-तथापरिणतिस्वभावत्वादण्वादीनामित्याद्युक्तप्रायं-प्रायेणोक्तं अवयविनिरूपणायाम् । इत्थं कथं तत्नीलादि अतत्त्वम्-अवस्तु ? नैवावस्तु इत्यर्थः । अतः-अस्मात् कारणात् न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो ग्राह्यमस्तीति एतत् पूर्वपक्षोक्तमयुक्तम् । कुत इत्याह-तस्यैव-एका - અનેકાંતરશ્મિ . વાસ્તવિક બને...) એટલે જ સંવિદ્જ્ઞાન અયરૂપ =આકારદ્રયથી રહિત) છે એવું અમે કહીએ છીએ.” સાર ઃ આમ, અદ્વયજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ જણાવવાથી જ્ઞાનાદ્વૈતવાદ જ તથ્ય જણાય છે. એટલે બાહ્યાર્થ માનવાની કોઈ જરૂર નથી. (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધના ઉપરોક્ત મંતવ્યનો મૂલ પાયો જ તથ્યવિહીન સાબિત કરશે...) બૌદ્ધમંતવ્યનો નિરાસ - (૧૮૮) ઉત્તરપક્ષઃ (સ્યાદ્વાદીઃ) તમારું કથન પણ અસત્ છે, કારણ કે તેનો ઉત્તર અમે તે તે પ્રકારે પ્રાય: આપી જ દીધો છે. તે આ પ્રમાણે – તમે કહો છો કે – “નીલાદિ વસ્તુઓ, એક છે કે અનેક ? . એવા વિચારોથી ઘટતી નથી” - તે વાત સિદ્ધ નથી. કારણ કે તે નીલાદિ એકાંત એકરૂપ કે અનેકરૂપ નથી, પણ એકાનેકરૂપે (પરસ્પર અનુવિદ્ધ એકાનેકરૂપે) અલગ જ જાતિરૂપ છે. આવા એકાનેકરૂપ નીલાદિનું અસ્તિત્વ હોવામાં કોઈ અસિદ્ધિ નથી. ભાવનાઃ તે પરમાણુઓ જ તે રૂપે (=સમૂહરૂપે) પરિણમવાના સ્વભાવવાળા છે. એટલે તે અનેક પરમાણુઓ અવયવીરૂપે એક બને એમાં કોઈ ક્ષતિ નથી. આ બધી વાતો, પ્રાય: કરીને અમે અવયવીનિરૂપણ વખતે કરી જ છે. આવું હોય, તો તે નીલાદિને અવસ્તુરૂપ શી રીતે કહેવાય? તે અવસ્તુ નથી જ - વસ્તુરૂપ જ છે... (૧૮૯) અને એટલે પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - જ્ઞાનથી જુદો પરમાર્થથી કોઈ જ ગ્રાહ્ય १. 'विभाव्यते नीतेत्यादि' इति ड-पाठः । २. पूर्वमुद्रिते 'निरूपणायाः' इत्यशुद्धपाठः, D-प्रतानुसारेणात्र शुद्धिः । રૂ. ૨૦૩૨તમે પૃષ્ઠ 7 For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: ग्राह्यमस्ति' इत्ययुक्तम्, तस्यैव ग्राह्यत्वात्, तथाऽनुभूतेः, अद्वयस्य चाननुभवात्, अनुभवे वा सर्वेषां तत्त्वदर्शितैव स्यात् त्वन्नीतितः 'तथा चायनमुक्ताः स्युर्देहिनः' इत्युक्तम् । (१९० ) स्यादेतदद्वयमेव बोधरूपं स्वसंवित्सिद्धम् । न च सर्वेषां तत्त्वदर्शिताप्रसङ्गो १०४३ – *વ્યાછા * नेकात्मकस्य नीलादेर्विज्ञानव्यतिरिक्तस्य ग्राह्यत्वात् । ग्राह्यत्वं च तथाऽनुभूतेर्बहिर्मुखावभासतया । अद्वयस्य चाननुभवात् विज्ञानस्य अनुभवे वाऽद्वयस्य सर्वेषां तत्त्वदर्शितैव स्यात् प्रेमातॄणां त्वन्नीतितः । तथा चायनमुक्ताः स्युर्देहिन इत्युक्तं प्राक् । स्यादेतदद्वयमेव बोधरूपं स्वसंवित्सिद्धम् । न च सर्वेषां प्रमातॄणां तत्त्वप्रदर्शिताप्रसङ्गः । कथमित्याह-यतो गृहीतेऽपि * અનેકાંતરશ્મિ નથી’’ – તે વાત પણ અયુક્ત જણાઈ આવે છે, કારણ કે જ્ઞાનથી જુદા એવા એકાનેકરૂપ નીલાદિ પદાર્થ જ ગ્રાહ્યરૂપે સિદ્ધ છે. તેનું કારણ એ કે, બહિર્મુખ અવભાસરૂપે જ્ઞાનની અનુભૂતિ થાય છે. (આશય : જ્ઞાનનો બહિર્મુખાવભાસરૂપે, બાહ્ય પદાર્થના બોધરૂપે અનુભવ થાય છે. હવે જ્ઞાનનો આ બહિર્મુખાવભાસ બાહ્ય નીલાદિરૂપ ગ્રાહ્ય અર્થને માન્યા વિના ન જ ઘટે. એટલે તેઓનું ગ્રાહ્યરૂપે અસ્તિત્વ સિદ્ધ જ છે.) અને તમે જે આકારદ્વયથી રહિત અયરૂપ વિજ્ઞાન કહો છો, તેનો તો કદી અનુભવ જ થતો નથી. (અનુભવ તો ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળા વિજ્ઞાનનો જ થાય છે) અથવા જો તે અદ્વય વિજ્ઞાનનો અનુભવ માનો, તો તો તમારી નીતિ પ્રમાણે, બધા પ્રમાતાઓ ‘તત્ત્વદર્શી’ જ થઈ જશે ! (કારણ કે તેઓ બધા, વિજ્ઞાનના યથાર્થ સ્વરૂપને જોનારા થઈ ગયા છે...) અને આમ તત્ત્વદર્શી થઈ જવાથી તો તે પ્રાણીઓ પ્રયત્ન વિના જ મુક્ત થઈ જશે.... એ બધું પૂર્વે અમે કહી જ દીધું છે. ફલિતાર્થ : અદ્રય વિજ્ઞાન અનુભવસિદ્ધ નથી, એટલે તેને ન મનાય અને અનુભવસિદ્ધ વિજ્ઞાન પ્રમાણે તો ગ્રાહ્યરૂપે નીલાદિની સિદ્ધિ થશે જ. (એટલે બાહ્યાર્થનો અપલાપ ન થાય.) (હવે બૌદ્ધ, ઉપરોક્ત દોષો નિવારવા અને અયવિજ્ઞાનની અનુભવસિદ્ધતા સાબિત કરવા, પોતાનું વક્તવ્ય જણાવે છે -) * અયવિજ્ઞાન વિશે બૌદ્ધવક્તવ્ય (૧૯૦) બૌદ્ધ ઃ અરે ! આકારદ્વયથી રહિત અદ્વયવિજ્ઞાન જ સ્વસંવેદનસિદ્ધ બોધરૂપ છે, તે જ ખરેખર અનુભવસિદ્ધ છે. (અર્થાત્ ખરેખર તો દરેક પ્રાણીઓને, તે અયજ્ઞાનનો જ અનુભવ થાય છે. તમે આકારયવાળા જ્ઞાનનો અનુભવ માનો, તે તો તમારી ભ્રમણા છે.) પ્રશ્ન ઃ અયના અનુભવથી તો (ઉપ૨ કહ્યા પ્રમાણે) બધા પ્રમાતાઓને તત્ત્વદર્શી માનવા १. द्रष्टव्यं १०३९तमं पृष्ठम् । ૨. ૧૦૩૬તમે પૃઃ । રૂ. ‘સ્વાવેતર્ દ્વય૦’ કૃતિ -પાઇ: 1 ૪. ‘પ્રમાતૃોત્વ’ કૃતિ -પાઇ: । ૬. ૧૦૨૬તમે પૂછે । For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ....................... ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०४४ यतो गृहीतेऽपि तस्मिन्निरंशत्वादद्वये बोधरूपे भ्रान्तिबीजानुगमान्न यथाबोधमद्वयावसायो जायते, ततो गृहीतमपि तदगृहीतकल्पमित्यननुभूतिर्न तत्त्वत इति । (१९१) नैतदेवम्, कल्पनामात्रत्वात् संदाऽद्वयाननुभूतेः व्यवसायाभावात्, तथापि तत्कल्पनेऽतिप्रसङ्गात्, नीलादेरप्यतत्त्वापत्तेः शुक्लादिस्वसंविद्वत् तद्भभ्रान्तिबीजानुगमान्न यथाबोधमवसीयत ............... વ્યાધ્યાં છે ................... तस्मिन्निरंशत्वात् कारणात् अद्वये बोधरूपे भ्रान्तिबीजानुगमात् हेतोः न यथाबोध-यथा बोधस्तत्त्वेन तथाऽद्वयावसाय:-अद्वयनिश्चयो जायते, ततो गृहीतमपि तत्-अद्वयमगृहीतकल्पम् । इति-एवं अननुभूतिरद्वयस्य न तत्त्वत इति, तत्त्वेन त्वनुभूतिरेव । एतदाशङ्कयाहनैतदेवम् । कुत इत्याह-कल्पनामात्रत्वात् । कल्पनामात्रत्वं च सदाऽद्वयाननुभूतेः कारणात् । अननुभूतिश्च व्यवसायाभावात्, निश्चयाभावादित्यर्थः । तथापि-एवमपि निश्चयाभावेऽपि तत्कल्पने-अद्वयकल्पने किमित्याह-अतिप्रसङ्गात् । एनमेवाह-नीलादेरपि-बोधादितत्त्वस्य ............અનેકાંતરશ્મિ પડશે ! ઉત્તર : ના. કારણ કે નિરંશ હોવાથી જો કે તે અદ્વય જ્ઞાનનું ગ્રહણ બધાને થાય જ છે, તો પણ તેમનામાં તેવું ભ્રાંતિબ્રીજ રહ્યું હોવાથી, જે પ્રમાણે તે અદ્રયનો અનુભવ-બોધ થાય છે, તે પ્રમાણે નિશ્ચય થતો નથી, એટલે અદ્વયનું ગ્રહણ થવા છતાં પણ, તેનું ગ્રહણ ન થયા જેવું જ છે. આમ, ગ્રહણ ન થયા જેવું જ હોવાથી, તે પ્રમાતાઓને તત્ત્વદર્શી માનવાનો પ્રસંગ નહીં આવે. (તત્ત્વદર્શી તો તે કહેવાય કે જે બોધ પ્રમાણે અદ્વયનો યથાર્થ નિર્ણય કરી લે...) એટલે પરમાર્થથી અદ્વયની અનુભૂતિ નથી, એવું નથી. અર્થાત્ અનુભૂતિ તો તેની છે જ (માત્ર તેનો નિશ્ચય નથી, તેથી તેવા અનુભવસિદ્ધ અદ્વયજ્ઞાનને માનવું જ રહ્યું... * બૌદ્ધવક્તવ્યની કલ્પનામાત્રતા - (૧૯૧) સ્યાદ્વાદી : તમારું કથન કલ્પનામાત્ર હોવાથી વાસ્તવિક રીતે ઘટતું નથી. (તમારું કથન માત્ર કલ્પનારૂપ કેમ ? તે જણાવે છે –). તમે જે અદ્રયવિજ્ઞાન કહો છો, તેની અનુભૂતિ કદી થતી નથી અને તેનું કારણ એ કે તે અદ્રયનો કદી નિશ્ચય જ થતો નથી. (નિશ્ચયના આધારે વસ્તુનો અનુભવ સિદ્ધ થાય. હવે અદ્રયનો તો કદી નિશ્ચય થતો નથી, એટલે તેની અનુભૂતિ પણ ન જ મનાય...) પ્રશ્ન : નિશ્ચય વિના પણ, અનુભૂતિ અદ્વયની જ થાય છે, એવું માની લઈએ તો ? ઉત્તરઃ તો અતિપ્રસંગ એ આવશે કે, નીલાનુભવને પણ અવાસ્તવિક માનવો પડશે ! કારણ ૨. “તાડયાનુભૂત: તિ -પાd: I ૨. ‘શુplવિસ્વ ' રૂતિ વ-પાર્ટ: રૂ. “નામેવ' ત્યશુદ્ધિઃ પૂર્વ મુદ્રિતા For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ १०४५ अनेकान्तजयपताका (પગ્નમ: इत्यपि वक्तुं शक्यत्वात्, (१९२) युक्त्यनुपपत्तेरुभयत्र तुल्यत्वात्, अद्वयस्याप्य अतत्त्वापत्तेः । आपत्तिश्च शुक्लादिस्वसंविद्वदिति निदर्शनम् । तद्भ्रान्तिबीजानुगमात्नीलादिभ्रान्तिबीजानुगमाद्धेतोः न यथाबोधमवसीयत इत्यपि वक्तुं शक्यत्वात् वाङ्मात्रेण, युक्त्यनुपपत्तेरुभयत्र-नीलशुक्लसंविदि अद्वये च तुल्यत्वात् । तुल्यत्वं च अद्वयस्याप्य - અનેકાંતરશ્મિ ..... કે શુક્લાનુભવની જેમ ‘બ્રાન્તિબીજના અનુગમથી બોધ પ્રમાણે નિશ્ચય થતો નથી' – એવું તો અહીં પણ કહેવું શક્ય જ છે. ભાવાર્થ : દરેક પ્રમાતાને ગ્રાહ્ય-ગ્રાહક આકારવાળા વિજ્ઞાનનો અનુભવ થાય છે. અદ્વયવિજ્ઞાનનો નહીં (કારણ એ જ કે, અદ્રયવિજ્ઞાનનો નિશ્ચય થતો નથી અને નિશ્ચય વિના તેવો અનુભવ થાય છે, એવું ન જ મનાય) - હવે તમે કહો કે, અનુભવ તો અદ્વયનો જ થાય છે, પણ બ્રાન્તિબીજના સામર્થ્યથી તે અનુભવ પ્રમાણે નિશ્ચય થતો નથી અને એટલે જ માણસોને ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળું વિજ્ઞાન જ સારું લાગે છે, જે ભ્રમણા છે.) તો તે જ યુક્તિએ અમે પણ કહીશું કે, (દષ્ટાંતક) જેમ શંખાદિ પદાર્થોનો, નિર્વિકલ્પ જ્ઞાનથી શુક્લરૂપે અનુભવ થવા છતાં પણ, પાછળથી જે પીતાદિરૂપે નિશ્ચય થાય છે, તે કાચ-કમળો રોગ વગેરે ભ્રાન્તિકારણોના સામર્થ્યથી સમજવો... બાકી હકીકતમાં ત્યાં નિશ્ચયના આધારે નીલાનુભવ ન માની લેવાય, ત્યાં શુક્લાનુભવ જ છે... તો (દાષ્ટ્રતિક) તે જ રીતે, અસત્કલ્પનાથી આપણે માની લઈએ કે, નીલાદિ પદાર્થોનો, નિર્વિકલ્પજ્ઞાનથી તો શુક્લરૂપે જ અનુભવ થાય છે, પણ પાછળથી જે નીલાદિરૂપે નિશ્ચય થાય છે, તે ભ્રાન્તિકારણોથી સમજવો.. એટલે તો તે નીલનિશ્ચયના આધારે નીલાનુભવ પણ વ્યવસ્થાપિત નહીં થાય, ત્યાં પણ શુક્લાનુભવ જ માનવો પડશે. (એટલે તો નીલાનુભવને પણ શુક્લાનુભવ માનવાનો અતિપ્રસંગ આવશે...) ' (૧૯૨) બૌદ્ધ નીલાનુભવને શુક્લાનુભવરૂપ માનવું તે તો બિલકુલ યુક્તિસંગત નથી. દરેક - વિવરમ્ . 107. शुक्लादिस्वसंविद्धदिति निदर्शनमिति । यदि हि प्राञ्जलवृत्त्या ग्राह्य ग्राहकाकारभाजि विज्ञाने समनुभूयमानेऽपि भ्रान्तिबीजानुगमान्न यथाबोधमवसीयत इत्युच्यते, तदा एतदपि वक्तुं शक्यत एव यथा शादौ पदार्थे निर्विकल्पज्ञानेन शुक्लतयाऽनुभूतेऽपि पश्चात् काचकामलादिभ्रान्तिबीजानुगमसद्भावात् पीत्याद्यध्यवसायो जायते, एवमसत्कल्पनया शुक्लतया नीलादावनुभूतेऽपि निर्विकल्पज्ञानेन योऽयं नीलाद्यवसायो जायते स भ्रान्तिबीजानुगमसद्भावात् ।। ૨. “મટુ યથા' તિ -પઢિ: ૨. ‘જોવું નીતા' ત -પઢિ: રૂ. “મટુ ભાવતુ' રૂતિ -પ4િ: For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સાર:) ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०४६ नुभवायोगात्, (१९३) युक्तीनामपि बोधात्मकत्वेन विपर्ययाशङ्कानिवृत्तेः, अन्यथा प्रतिभाससम्भवात् ताभ्यस्तत्त्वव्यवस्थायोगात्, बोधमात्रस्य चायुक्तित्वात् व्यवहारो ખ્યા વ્યાહ્યા .. नुभवायोगात् कर्ताद्यभावेन यथा शुक्लसंविदो नीलादित्वेनेति भावः । युक्तीनामपि-ग्राह्याकारादिनिराकरणपराणां बोधात्मकत्वेन हेतुना विपर्ययाशङ्काऽनिवृत्तेः, ग्राह्याद्याकारवद्बोधवैतथ्यदर्शनेनेति भावः । अत एवाह-अन्यथा प्रतिभाससम्भवात् बोधस्य अद्वय અનેકાંતરશ્મિ ... પ્રમાતાને નીલાનુભવ જ સંવેદનસિદ્ધ છે, એટલે તો તેવું શી રીતે મનાય?) સ્યાદ્વાદી : બસ, તે જ વાત અદ્વય-અનુભવ વિશે પણ સમાન છે. અર્થાત્ દરેક પ્રમાતાને અનુભવ તો આકારદ્રયગર્ભિત વિજ્ઞાનનો જ થાય છે, તો પણ તમે તેને અદ્વય-અનુભવ કહો, તો તે વાતમાં પણ કોઈ જ યુક્તિ નથી. (વ્યાખ્યાગત દ્ગદ્યમાન પંક્તિનો ભાવાર્થ :) ત્રભાવેન કનુભવાયો ત્ એવો અન્વય છે. પૂર્વપક્ષીએ કર્તૃ-કર્મનો અભાવ જણાવેલ, તેનો આ ઉત્તર છે કે, તે રીતે કર્ત-કર્મના (ગ્રાહક-ગ્રાહ્યના) અભાવરૂપે અદ્વયનો કદાપિ અનુભવ થતો નથી. જેમ શુક્લાનુભવનો નીલાદિરૂપે નિશ્ચય થતો નથી તેમ... એટલે તે અનુભવને અદ્ધયરૂપ ન મનાય અને તેથી તમે કહેલ અદ્વયવિજ્ઞાન અનુભવસિદ્ધ નથી જ, તો તેને શી રીતે મનાય ? (એટલે જ્ઞાન ગ્રાહ્ય-ચાહકાકારવાળું જ માનવું રહ્યું.) ક યુક્તિથી પણ તત્ત્વવ્યવસ્થા અસમંજસ - (૧૯૩) બીજી વાત, તમારા મતે તો બધી જ વસ્તુ જ્ઞાનરૂપ છે. એટલે તો ગ્રાહ્યાકારાદિનું નિરાકરણ કરનારી યુક્તિઓ પણ જ્ઞાનરૂપ જ ફલિત થશે. અને તેથી તો, તે જ્ઞાનરૂપ યુક્તિઓ પણ મિથ્થારૂપ તો નહીં હોય ને? એવી વિપરીત આશંકાનું નિરાકરણ થશે નહીં. તેનું કારણ એ કે, તમારા મતે ગ્રાહ્યાદિ આકારવાળો બોધ મિથ્યારૂપ મનાય છે. તો તે જેમ મિથ્યા છે, તેમ ગ્રાહ્યાદિ આકારનું નિરાકરણ કરનારી યુક્તિઓ પણ મિથ્યારૂપ હોઈ જ શકે છે (કારણ કે તેઓ પણ તેની જેમ બોધરૂપ જ છે.) (મત =) બોધની વિતથતા હોવાથી જ તો, અન્યથા (=જુદી રીતે) પ્રતિભાસ સંભવિત વિવરમ્ . 108. ગ્રાહUચાવકારવવોઘવૈતથ્યનેતિ . પ્રાઘવારો વિદ્યતે યસ્ય રસી ગ્રાહ્યાઘાવારવાનું, स चासौ बोधश्च ग्राह्याद्याकारबोधस्तस्य वैतथ्यं-मिथ्यारूपता तस्य दर्शनम्-अवलोकनम् । ग्राह्याद्याकारयुक्तो हि बोधो मिथ्यारूपो भवतां मते विलोकित:, अतो ग्राह्याद्याकारनिराकरणपरायणा युक्तयोऽपि मिथ्यारूपा મર્યાન્વિત || ••••••• ૨. “Íદ્યમાન' ત ટુ-પીટ: | ૨. “મન્ના ન દિ' રૂતિ ઘ-પાઠ: I For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ १०४७ अनेकान्तजयपताका (૫૪મ: च्छेदप्रसङ्ग इति यत्किञ्चिदेतदिति । ( १९४) न च बोधमात्रतत्त्ववादिनो भ्रान्तिबीजमपि किञ्चित्, बोधमात्रस्यैवानभ्युपगमात्, अभ्युपगमे चाभ्रान्तबोधायोगात्, तस्यैव तत्त्वात् । बोधभिन्नभ्रान्तिबीजभावे तु बाह्यसिद्धिरेव।एवं चानुभूत्यादिसिद्धे बाह्यग्राह्यभावे नास्य ...ચાલ્યા . तत्त्वपक्षेऽपि द्वयप्रतिभासवदित्यर्थः । एवं च सति ताभ्यः-युक्तिभ्यः तत्त्वव्यवस्थाऽयोगाद् विपक्षाशङ्कयेति भावनीयम् । बोधमात्रस्य च-अद्वयस्य अयुक्तित्वादविकल्पत्वेन एवं व्यवहारोच्छेदप्रसङ्ग इति यत्किञ्चित् एतत्-परोदितमिति । न च बोधमात्रतत्त्ववादिनःयोगाचारस्य भ्रान्तिबीजमपि किञ्चित् । कथमित्याह-बोधमात्रस्यैवानभ्युपगमात् भ्रान्तिबीजत्वेन । अभ्युपगमे च बोधमात्रस्यैव भ्रान्तिबीजत्वेन किमित्याह-अभ्रान्तबोधायोगात् । અનેકાંતરશ્મિ .. છે. જુઓ, તમે અદ્રય વિજ્ઞાન જ વાસ્તવિક માનો છો, તો પણ પ્રતિભાસ તો અન્યથા જ થાય છે, અર્થાતુ ગ્રાહ્ય-ગ્રાહકઆકારવાળા વિજ્ઞાનનો જ થાય છે. એટલે બોધ વિતથ હોઈ શકે છે અને તેથી બોધરૂપ યુક્તિઓ પણ વિતથ હોઈ જ શકે... આમ, યુક્તિઓમાં પણ વિપર્યયની આશંકા ઊભી રહેવાથી, તે યુક્તિઓ દ્વારા તત્ત્વવ્યવસ્થા થઈ શકે નહીં. બૌદ્ધ અદ્વયનો નિર્વિકલ્પ બોધ એ જ અદ્રયના સિદ્ધિ માટેની યુક્તિ છે અને તેમાં વિપર્યયશંકા નથી. સ્યાદાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે યુક્તિઓ તો ગ્રાહ્યાકારાદિનું નિરાકરણ કરનાર હોવાથી નિશ્ચયરૂપ છે, જયારે અદ્વયજ્ઞાન તો નિર્વિકલ્પરૂપ (નિશ્ચયવિકલ્પથી રહિત) છે, તો આવા નિર્વિકલ્પને નિશ્ચાયક યુક્તિઓરૂપ શી રીતે કહેવાય? (એટલે યુક્તિમાં વિપરીત આશંકા થશે જ અને તેથી તેના દ્વારા તત્ત્વવ્યવસ્થા ન જ થાય...) આમ તો બોધરૂપ તમામ વસ્તુઓ વિશે, વિપરીત આશંકા ઊભી થવાથી, પ્રતિનિયત વ્યવહાર જ નહીં થાય અને તેથી તો વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે જ... આમ, પુષ્કળ દોષો આવતા હોવાથી, તમારી બધી વાત અસાર જણાઈ આવે છે... જ્ઞાનાઢતમતે ભાત્તિબીજની પણ અસંગતિ - (૧૯૪) અરે, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર ! તમારા મતે તો ભ્રાન્તિબીજ જેવું કોઈ તત્ત્વ જ નથી. તે આ પ્રમાણે – તમે ભ્રાન્તિબીજ તરીકે કોને માનો છો? (૧) શુદ્ધબોધને, કે (૨) તે સિવાય કોઈ અલગ તત્ત્વને ? (૧) શુદ્ધબોધને તો તમે ભ્રાંતિબીજ તરીકે માનતા જ નથી અને માનો, તો કોઈ અભ્રાન્ત બોધ જ નહીં ઘટે, કારણ કે બધા બોલો શુદ્ધ બોધરૂપ છે અને તેને જ તમે ભ્રાન્તિનું બીજ માની લીધું (તો પછી તે બોધ અભ્રાન્ત શી રીતે રહે ?) For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०४८ ग्राह्यस्यायं ग्राहकः इति ग्राहकरूपप्रतिषेधोऽयुक्तः, तदात्मकत्वेन ज्ञानस्यैव प्रतिषेधापत्तेः ॥ (१९५) किञ्च कथं पुनरिदं व्यज्ञायि भवता यथेदं विज्ञानं व्यतिरिक्तग्राहकाकारविकलमिति ? । न तावत् तदनुभव एव निमित्तम्, तस्य वैपरीत्येन प्रवृत्तेः, आविद्व . व्याख्या ..... अयोगश्च तस्यैव-बोधमात्रस्य तत्त्वात्-भ्रान्तिबीजत्वात् । बोधभिन्नभ्रान्तिबीजभावे तु को दोष इत्याह-बाह्यसिद्धिरेव । एवं च-उक्तनीत्याऽनुभूत्यादिसिद्धे बाह्यग्राह्यभावे किमित्याहनास्य ग्राह्यस्यायं ग्राहक इति-एवं पूर्वपक्षग्रन्थे ग्राहकरूपप्रतिषेधोऽयुक्तः । कुत इत्याहतदात्मकत्वेन-बाह्यग्राह्यात्मकत्वेन ज्ञानस्यैव प्रतिषेधापत्तेः कारणात् ।। किञ्च कथं पुनरिदं व्यज्ञायि-विज्ञातं भवता यथेदं विज्ञानं व्यतिरिक्तग्राहकाकारविकलमिति ? न तावत् तदनुभव एव-अधिकृतविज्ञानानुभव एव निमित्तं तद्विज्ञान इति । ....... मनेतिरश्मि .. (૨) હવે જો, બોધથી કોઈ જુદા તત્ત્વને ભ્રાન્તિબીજ તરીકે માનો, તો તો તે જુદા તત્ત્વ તરીકે पार्थना ४ सिद्धि थशे... (मे तो तमा२। भाटे भूखमान्यताप्रा२४ घोष छ.) । આમ, બાહ્ય ગ્રાહ્ય પદાર્થ જયારે અનુભૂતિ આદિથી સિદ્ધ હોય, ત્યારે, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “આ ગ્રાહ્યનું, આ ગ્રહણ કરનાર નથી” – એવો ગ્રાહકરૂપનો પ્રતિષેધ કરવો બિલકુલ યુક્ત नथा. तेनुं १२५ से, शान माया1३५ छ, मायार्थना या४३५ छ (तदात्मकत्वेन बाह्यग्राह्यात्मकत्वेन बाह्यग्राही-आत्मकत्वेन बाह्यग्राहकात्मकत्वेन) भेटत तो न निषेधथी ३५ शाननो જ નિષેધ થઈ જાય ! જે બિલકુલ યોગ્ય નથી. એટલે ગ્રાહકરૂપનો નિષેધ ન કરવો. જ્ઞાનને ઝાંઘ-ગ્રાહકરૂપ જ માનવું, અદ્ધયરૂપ નહીં. - વ્યતિરિત ગ્રાહકાકારની વિકલતા અસંગત છે (૧૯૫) બીજી વાત, તમે શી રીતે જાણ્યું કે આ વિજ્ઞાન વ્યતિરિક્ત ગ્રાહકાકારથી વિકલ= ररित छ ? બૌદ્ધ: અધિકૃત વિજ્ઞાનનો અનુભવ જ, તેવું જાણવામાં નિમિત્ત છે (અર્થાત્, તે અનુભવથી જ જણાઈ જાય છે કે, અધિકૃત વિજ્ઞાન જુદા એવા ગ્રાહકાકારથી રહિત છે.) ......... ....... X અહીં જ્ઞાનને ગ્રાહ્યરૂપ માની લેવાનું તાત્પર્ય એ નથી કે જ્ઞાનને ગ્રાહ્ય-અર્થરૂપ માની લેવું. તાત્પર્ય એ કે, જ્ઞાન જ્યારે બીજા જ્ઞાનનો વિષય બને કે પોતે જ પોતાને વિષય કરે, ત્યારે તે ગ્રાહ્ય બને અને તે જ તેનું ગ્રાહ્યરૂપ छ... भने आननु ३५ तो स्पष्ट ४ छे... २. 'सिद्धर्बाह्य०' इति ङ-पाठः । १. 'प्रतिषेधो युक्तः' इति पाठस्याशुद्धिः पूर्वमुद्रिते, अत्र D-प्रतानुसारेण । ३. पूर्वमुद्रिते 'विज्ञानं' इति पाठो नोपलभ्यते, अत्र G-1-प्रतानुसारेण विन्यस्तः । For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ १०४९ अनेकान्तजयपताका (પગ્નમ: दङ्गनादिसिद्धत्वात् । (१९६) वस्तुस्थित्या तत् तथेति तथास्वभावत्वात् ज्ञायत एवेति चेत्, तत् तथेति कुतोऽयमाप्तवादः ? प्रतिभासमानाकारशून्यतेति चापूर्वा वस्तुस्थितिस्तथास्वभावत्वाभिधानं च । (१९७) किञ्च न च वस्तुस्थित्याऽपि व्यतिरिक्तग्राहका ......... ચાહ્યા ... कुत इत्याह-तस्य-तदनुभवस्य वैपरीत्येन प्रवृत्तेः-व्यतिरिक्तग्राहकाकारत्वेन प्रवृत्तेः । प्रवृत्तिश्च आविद्वदङ्गनादिसिद्धत्वात् । वस्तुस्थित्या तत्-विज्ञानं तथेति-व्यतिरिक्तग्राहकाकारविकलमिति तथास्वभावत्वात्-व्यतिरिक्तग्राहकाकारविकलस्वभावत्वात् ज्ञायत एव । इति चेत्, एतदाशङ्कयाह-तत् तथेति कुतोऽयमाप्तवादः ? तथा प्रतिभासमानाकारशून्यतेति चापूर्वा वस्तुस्थितिः । तथा तथास्वभावत्वाभिधानं च अपूर्वमेव । किञ्च नेत्यादि । न च वस्तु - અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ તેવું ન મનાય, કારણ કે વિજ્ઞાનનો અનુભવ તો જુદા એવા ગ્રાહકાકારરૂપે જ પ્રવર્તે છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ પ્રાણીઓને સિદ્ધ છે. (દરેકને, કોઈકના ગ્રહણ કરવારૂપે જ જ્ઞાનનો અનુભવ થાય છે.) તો આવા ગ્રાહકાકારવાળા અનુભવથી શી રીતે જણાય કે અધિકૃત વિજ્ઞાન ગ્રાહકાકાર વિનાનું છે ? ઊલટાનું તેવા અનુભવથી તો ગ્રાહાકારવાળા વિજ્ઞાનની જ સાબિતી થાય... | (૧૯૬) બૌદ્ધઃ વસ્તુસ્થિતિથી (=વાસ્તવિકતાથી) તે વિજ્ઞાન વ્યતિરિક્ત ગ્રાહકાકારથી વિકલ છે, એટલે તેના તેવા (=વ્યતિરિક્ત ગ્રાહકાકારથી વિકલ રહેવાના) સ્વભાવથી તે જણાઈ જ આવે છે. (આશય એ કે, વિજ્ઞાનનો તેવો સ્વભાવ જ છે કે જેથી તે ગ્રાહકાકારથી વિકલરૂપે જણાય છે...) સ્યાદ્વાદીઃ સ્વભાવથી જણાવવાની વાત હમણા બાજુ પર મૂકો. પહેલા તો એ કહો કે, વિજ્ઞાન તે ગ્રાહકાકારથી વિકલ છે – એવો આપવાદ તમે ક્યાંથી લાવ્યા? (અર્થાત્ તેવું કોઈ આપ્તપુરુષનું વચન નથી, એટલે તેને યથાર્થ ન માની લેવાય..) બીજી વાત, વિજ્ઞાનમાં જે ગ્રાહકાકાર ભાસે છે, તેનાથી જ તે વિજ્ઞાનને તમે શૂન્ય કહો છો, આ તો તમારી કોઈ અપૂર્વ જ વસ્તુવ્યવસ્થા છે! (આ કટાક્ષવચન છે. કહેવાનો ભાવ એ કે, ઘડામાં લાલ રંગ જણાતો હોય, તો તેને લાલ રંગવાળો જ માનવો જોઈએ. તેમ વિજ્ઞાનમાં ગ્રાહકાકાર સ્પષ્ટપણે અનુભવાતો હોય, તો તેને ગ્રાહકાકારવાળું જ માનવું જોઈએ. છતાં પણ તમે તેનાથી વિકલ કહો, તો તેમાં તમારી બુદ્ધિનું જ પ્રદર્શન છે.) ત્રીજી વાત, વિજ્ઞાનમાં ગ્રાહકાકાર ભાસે છે. તો પણ વિજ્ઞાનને ગ્રાહકાકાર વિનાના સ્વભાવવાળું કહેવું તે પણ અપૂર્વ જ છે. (અગ્નિનો ઉષ્ણસ્વભાવ અનુભવસિદ્ધ હોવા છતાં અગ્નિને અનુષ્ણસ્વભાવી કહેવો જેમ મિથ્યા છે, તેમ અહીં પણ સમજવું...) ૨. “સ્થિતિસ્તત્તથાસ્વ' ત -પd: ૨. ધાનં વાઇપૂર્વ' ત પાઠ: રૂ. “નિ વેત્યાદ્રિ તિ ટુ પતિ: | For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०५० कारशून्यत्वे सति तत् तथेति युक्तम् । (१९८) एवं हि तच्छून्यत्वं तस्य स्यात्, यद्यसौ तत्र न भवेत् । न चान्यत्राभवतस्तत्राभवनं न्याय्यमित्यन्यत्र तत्सिद्धिः, (१९९) *.................................... व्याख्या ...................................... स्थित्याऽपि-न च तत्त्वनीत्याऽपि व्यतिरिक्तग्राहकाकारशून्यत्वे इति व्यतिरिक्तस्य ग्राहकः स एवाकारः तेन शून्यत्वं तस्मिन् सति तत्-विज्ञानं तथेति युक्तं-व्यतिरिक्तग्राहकाकारविकलमिति युक्तम् । कथं न युक्तमित्याह-एवं यस्मात् तच्छून्यत्वं-व्यतिरिक्तग्राहकाकारशून्यत्वं तस्य-विज्ञानस्य स्यात्-भवेत्, यद्यसौ-व्यतिरिक्तग्राहकाकारः तत्र-विज्ञाने न भवेत् । न त्वित्थमेवैतदित्याशङ्कयाह-न चान्यत्र-विज्ञानान्तरेऽभवतः-असतः तत्र-अधिकृतविज्ञानेऽभवनं न्याय्यम् । न हि शशविषाणस्य क्वचिदर्भावः, न यत्रासौ तत्र शशविषाणभावप्रसङ्गात् । ....* मनेतिरश्मि .... આ બધા કારણોથી, વિજ્ઞાનને ગ્રાહકાકારથી શૂન્ય કહેવાની વાત મિથ્યા જણાઈ આવે છે. - વસ્તુસ્થિતિએ પણ વ્યતિરિક્તચાહકાકારવિકલતા અસંગત (૧૯૭) ખરેખર તો જ્ઞાન ગ્રાહકાકાર રહિત હોય, તો પણ “જ્ઞાન ગ્રાહકાકાર રહિત છે' એમ કહેવું બરાબર નથી. प्रश्न : ५९ उम? ઉત્તર : તે ત્યારે જ કહી શકાય કે જયારે જ્ઞાનમાં ગ્રાહકાકાર ન હોય. प्रश्न : 35२ न डोय तो qiधो शुं ? । उत्तर : शनिमां 35151२ नथी तेवू नथी. (छ ४...) प्रश्न : 3 रीते ? (૧૯૮) ઉત્તર ઃ કારણ કે જે ક્યાંક હોય તેનો જ અન્યત્ર નિષેધ થાય. જે ક્યાંય નથી તેવા ખરવિષાણાદિનો નિષેધ કોઈ નિયત સ્થાનમાં ન થાય.. જો નિયત સ્થાનમાં ખરવિષાણાભાવ કહો તો બીજે ખરવિષાણનો ભાવ થઈ જશે... તેમ અહીં ગ્રાહકાકારનો નિષેધ કરશો, તો અન્ય જ્ઞાનમાં (४य निषेध नथी ४२di त्यi) As3131२- सिद्धि 25 ४थे. * विवरणम् ..... ___109. न हि शशविषाणस्य क्वचिदभाव इति । न-नैव हिः-यस्माच्छशविषाणस्य-तुच्छरूपस्य क्वचित्-प्रतिनियते प्रदेशेऽभाव: साध्यते । शशविषाणस्यात्र प्रदेशेऽभावो वर्त्तत इति न क्वचित् प्रतिपादयतीत्यर्थः । कुत इत्याह- 110. न यत्रासौ तत्र शशविषाणभावप्रसङ्गादिति । न यत्र तु प्रदेशे असौ-खरविषाणाभाव: तत्र शशविषाणस्य भावप्रसङ्गात् । प्रतिनियते प्रदेशे शशशृङ्गस्याभावे साधिते सति १. 'चान्यत्रास्याभवतः' इति ग-पाठः। २. 'भाव: यन्नासौ' इति क-पाठः। ३. 'प्रदेशेऽभावः असौ' इति क ........................... पाठः । For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका तत्कल्पिताभवने तु तत्र तदितरभवनापत्तिः । ( २००) कल्पितवास्तवतदाकारशून्यं १०५१ o * व्याख्या T इति-एवमन्यत्र-विज्ञानान्तरे तत्सिद्धिः-व्यतिरिक्तग्राहकाकारसिद्धिः । तत्सिद्धौ चानिवारितं व्यतिरिक्तं ग्राह्यमित्यर्थः । आशङ्कान्तरनिरासायाह - तत्कल्पिताभवने तु स चासौ कल्पितश्च तत्कल्पितः तस्याभवनं तस्मिन् । एतदुक्तं भवति -तस्य - व्यतिरिक्तग्राहकाकारस्य कल्पितस्यअतात्त्विकस्य, अन्यत्र विज्ञानान्तर इति प्रक्रमः, अभवने पुनरभ्युपगम्यमाने तत्र - अधिकृतविज्ञान इति सामर्थ्यम् । किमित्याह - तदितरभवनापत्तिः सामर्थ्यादेवाधिकृतविज्ञानेऽकल्पितव्यति (पञ्चमः अनेअंतरश्मि એટલે જેમ શશવિષાણનો પ્રતિનિયત દેશમાં અભાવ કહેવાથી તે સિવાયના સ્થળમાં તેનો ભાવ માનવો પડે, તેમ ગ્રાહકાકારનો પણ, બુદ્ધાદિના સંબંધી પ્રતિનિયત કોઈક જ્ઞાનમાં અભાવ સાધવાથી તો, તે સિવાયના આપણા જ્ઞાનમાં તે ગ્રાહકાકારનો નિયમા ભાવ માનવો પડશે. (પ્રતિનિયત સ્થળે કહેવાતો અભાવ, તે સિવાયના સ્થળે તેનો ભાવ સૂચવે છે – એ નિયમ અહીં ખાસ ધ્યાનમાં રાખવો...) અને એટલે તો આપણા જેવાના વિજ્ઞાનમાં વ્યતિરિક્ત ગ્રાહકાકાર જ સિદ્ધ થશે (અર્થાત્ આપણું જ્ઞાન ગ્રાહકાકારવાળું જ સિદ્ધ થશે.) અને ગ્રાહકાકાર સિદ્ધ થવાથી તો, તે વિજ્ઞાનથી જુદો ગ્રાહ્યાર્થ पएं। सिद्ध थशे ४. (विज्ञान ग्रहए। ४२नार छे, तो मेनुं ग्रह डरनार ? तो 3 - ग्राह्य अर्थनुं, खेम ગ્રાહ્યાર્થ સિદ્ધ થાય જ.) એટલે જ અમે કહીએ છીએ કે, ગ્રાહ્યનો અપલાપ કરવાનું તમે રહેવા દો... * કલ્પિતગ્રાહકાકારના નિષેધમાં તો વાસ્તવિક ગ્રાહકાકારની આપત્તિ (૧૯૯) બૌદ્ધ : આપણા જ્ઞાનમાં જે ગ્રાહકાકાર જણાય છે, તે કલ્પિત-અતાત્ત્વિક છે અને તે કલ્પિત-અતાત્ત્વિક ગ્રાહકાકારનો જ બુદ્ધજ્ઞાનમાં અભાવ સિદ્ધ કરાઈ રહ્યો છે... એટલે બુદ્ધજ્ઞાનમાં વ્યતિરિક્તગ્રાહકાકારવિકલતા પણ સિદ્ધ થઈ જશે અને આપણા જ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર માનવાની આપત્તિ પણ નહીં આવે... ...विवरणम् . प्रदेशान्तरे शशविषाणाभावस्याभावात् शशविषाणभाव: स्यात् । एवमत्र दान्तिकयोजना कार्याखरविषाणप्रख्यो व्यतिरिक्तग्राहकाकारः परमते तस्य बुद्धादिसम्बन्धिनः प्रतिनियते क्वापि ज्ञानेऽभावे साधयितुमुपक्रान्ते सति अन्यज्ञानेषु अर्वाग्दर्शिसम्बन्धिषु नियमाद् भावः स्यादिति । अत एवाह- 111. अन्यत्र विज्ञानान्तरे तत्सिद्धिरिति । विज्ञानान्तरेऽर्वाग्दर्शनप्रमातृसम्बन्धिनि || 112. तत्कल्पिताभवने त्विति । अयमभिप्रायः-अर्वाग्दर्शनप्रमातृसम्बन्धिषु विज्ञानेषु यः परिकल्पितो वर्तते आकारस्तस्याभावो बुद्धादिविज्ञाने साध्यते इति कदाचिदभ्युपगमो भविष्यति परस्य ।। 1 १. अस्मिन्नेव पृष्ठे । २. 'बुद्धादिविज्ञाने साध्यते नियते क्वापि ज्ञाने०' इति ख- पाठ: । ३. 'कल्पितो भ ( ? )वर्त्तते' इति च पाठ: । For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०५२ तदिति चेत्, न, ततोऽन्यस्वभावत्वाभावे एतत् ।( २०१) न च तुच्छान्यस्वभावत्वमस्य, - વ્યારહ્યા છે . रिक्तग्राहकाकारभवनापत्तिः । न कल्पिताभावोऽकल्पिततद्भावमन्तरेणेति भावनीयम् । तथाहिकल्पितो नामासन्नभावो न किञ्चित् । स च यथाऽनधिकृतविज्ञाने एवमधिकृतविज्ञानेऽपि । अतो न तात्त्विकस्य तस्य व्यतिरिक्तग्राहकाकारस्याभावेऽधिकृतविज्ञाने तस्य कल्पितस्याभावः सिध्यतीति भावनीयम् । कल्पितेत्यादि । कल्पित-वास्तवौ च तौ तदाकारौ च प्रक्रमाद् व्यतिरिक्तग्राहकाकारौ चेति विग्रहस्ताभ्यां शून्यं तत्-अधिकृतं विज्ञानम् । इति चेत्, एतदा ... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ અરે વાહ! બહુ સરસ ! આવું કહેવાથી તો તમે, બુદ્ધજ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર જ કહી દીધો ! (સિદ્ધ કરવા ગયા ગ્રાહકાકારનો અભાવ અને સિદ્ધ થઈ ગયો ગ્રાહકાકારનો ભાવ... છે ને પૂર્વાપરવિચારણા વિનાનું તમારું કથન !) (હવે વાસ્તવિક ગ્રાહકાકાર હોવાની આપત્તિ શી રીતે આવે તે વિચારીએ –). તમે બુદ્ધજ્ઞાનમાં, કલ્પિત ગ્રાહકાકારનો અભાવ કહ્યો. હવે આ કલ્પિતનો અભાવ, વાસ્તવિક ગ્રાહકાકારનાં અસ્તિત્વ વિના ન જ હોય. (આશય એ કે, બુદ્ધજ્ઞાનમાં કલ્પિત ગ્રાહકાકાર નથી - એનો અર્થ જ એ થાય કે, તેમાં કલ્પિતગ્રાહકાકાર નથી પણ વાસ્તવિક ગ્રાહકાકાર છે અને તેથી તો બુદ્ધજ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર જ સિદ્ધ થઈ જાય...) વળી, કલ્પિત એટલે તો અસ-અભાવ... અર્થાત્ તેવું કશું છે જ નહીં. જો બુદ્ધજ્ઞાનમાં તાત્ત્વિક ગ્રાહકાકાર ન હોય, તો અભાવ જેમ આપણા જ્ઞાનમાં છે, તેમ બુદ્ધજ્ઞાનમાં પણ છે જ. એટલે બુદ્ધજ્ઞાનમાં તાત્ત્વિક ગ્રાહકાકાર માન્યા વિના કલ્પિત ગ્રાહકાકારનો અભાવ સિદ્ધ ન થાય.. એટલે બૌદ્ધો તમારી વાત ઉચિત જણાતી નથી. (૨૦૦) બૌદ્ધઃ બુદ્ધવિજ્ઞાનને અમે કલ્પિત અને વાસ્તવિક બંને પ્રકારના ગ્રાહકાકારથી શૂન્ય માનીશું (એટલે તેમાં વાસ્તવિક ગ્રાહકાકાર નહીં માનવો પડે અને ગ્રાહકાકારની વિકલતા પણ નિબંધ સિદ્ધ થઈ જશે.) સ્યાદ્વાદી: તમારી આ વાત પણ વિચારણાશૂન્ય જણાઈ આવે છે. જુઓ, અધિકૃત વિજ્ઞાન - વિવરમ્ . 113. ન ઋત્વિતામવોડત્વિતત દ્રવમન્તરેomતિ ભાવનીમતિ / ન-નૈવ ઋત્વિતસ્ય-વ્યતિરग्राहकाकारस्य सम्बन्धी अभावोऽकल्पिततद्भावं-पारमार्थिकग्राहकाकारभावमन्तरेण-विना भवतीति भावनीयम् । कल्पितस्य ग्राहकाकारस्याधिकृतविज्ञानेऽभावेऽभ्युपगम्यमाने सामर्थ्याद् वास्तवस्य तत्र भाव: ચાવિતિ ૨. “નામામન્ન' ત ટુ-પીd: I ૨. ‘અભીવોડપિ ઋત્વિત: તદ્ધાવ' રૂતિ વ-પાઠ: / For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ १०५३ अनेकान्तजयपताका (पञ्चमः युक्तिविरोधात्, तदभावे हि तत् तथा । (२०२ ) न च तदभावस्तदितराभावे, केनचि ... व्याख्या .. शङ्कयाह-नेत्यादि । नेति प्रतिषेधे । तत इति ताभ्यां कल्पितवास्तवतदाकाराभ्याम् अन्यस्वभावत्वाभावेऽधिकृतविज्ञानस्य एतत्-कल्पितवास्तवतदाकारशून्यत्वम् । अन्यस्वभावत्वमेवं भवतु । का नो हानिरित्याशङ्कयाह-न चेत्यादि । न च-नैव तुच्छान्यस्वभावत्वं तुच्छात्कल्पिताद् व्यतिरिक्तग्राहकाकारात् अन्यस्वभावत्वं-वस्तुनो व्यतिरिक्तत्वं अस्य-अधिकृतविज्ञानस्य । कुत इत्याह-युक्तिविरोधात् । एनमेवाह तदभाव इत्यादिना । तदभावे-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावे सति यस्मात् तत्-अधिकृतविज्ञानं तथेति तुच्छान्यस्वभावम् । ..... मनेतिरश्मि ..... (=બુદ્ધવિજ્ઞાન), કલ્પિત અને વાસ્તવિક બંને આકારથી અન્યસ્વભાવી હોય, તો જ તે તેમનાથી શૂન્ય બને, અન્યથા નહીં. (અર્થાત્ કલ્પિત-વાસ્તવિક આકારથી શૂન્ય માનવા, તેમાં તદન્યસ્વભાવ માનવો પડે, તે સિવાય તેમાં તેમની શૂન્યતા ન ઘટે) ___ (२०१) बौद्ध : तो मां तहन्यस्वभाव (=ल्पित-वास्तवि: 24051२थी शून्य होवानो स्वभाव) मानी शु. तेमा समने हानि नथी.. સ્યાદ્વાદી પણ ઊભા રહો. ગ્રાહકાકાર તો તમારા મતે ખપુષ્પ જેવો તુચ્છ છે, તો આવા તુચ્છ ગ્રાહકાકારથી જુદા હોવાનો સ્વભાવ, અધિકૃત જ્ઞાનમાં ન જ માની શકાય. કારણ કે તેમાં યુક્તિનો વિરોધ છે. (જુઓ, વિજ્ઞાન, તુચ્છ ગ્રાહકાકારથી જુદા સ્વભાવે ત્યારે જ સિદ્ધ થાય કે જયારે તેમાં તુચ્છ ગ્રાહકાકારનો અભાવ અને વાસ્તવિક ગ્રાહકાકારનો ભાવ હોય..) તેમાં યુક્તિવિરોધ શી રીતે? તે ગ્રંથકારશ્રી જણાવે છે – * तुरछान्यस्वभावतानी मसंगति* તુચ્છ-કલ્પિત એવો અતિરિક્ત ગ્રાહકાકારનો અભાવ હોય, તો તમે કહી શકો કે અધિકૃત વિજ્ઞાન તુચ્છ ગ્રાહકાકારથી અન્યસ્વભાવી છે. (સીધી વાત છે કે, ઘટમાં પટનો અભાવ હોય તો જ तेने ५४ान्यस्वभावी डी शय, ते सिवाय नही. तेम सही ५९समj...) . * विवरणम् ............ 114. तुच्छान्यस्वभावत्वमिति । तुच्छाद्धि ग्राहकाकारादन्यस्वभावं विज्ञानं तदैव सिद्ध्यति यदि तत्र तस्य तुच्छस्याभाव: वास्तवस्य च भाव: स्यादिति ।। ____115. तुच्छात् कल्पिताद् व्यतिरिक्तग्राहकाकारादिति । ग्राहकाकारो हि भवतां मते तुच्छो गगनारविन्दप्रख्यस्ततस्तस्मात् कारणादन्यत्वं न घटतेऽधिकृतविज्ञानस्य, वक्ष्यमाणयुक्तिविरोधात् ।। १. पूर्वमुद्रिते 'च' इत्येतन्न दृश्यते । २. 'सकाशान्यत्वं' इति क-पाठः । For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०५४ दबाधितत्वात् विशेषानुपपत्तेः । (२०३) तस्मादसंव्यवहार्य एव तुच्छाभाव इति न तत्र - વ્યારહ્યા છે. न त्वित्थमेवैतदित्याशङ्कयाह-न चेत्यादि । न च-नैव तदभावः-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावः तदितराभावे-अतुच्छाकल्पितव्यतिरिक्तग्राहकाकाराभावे । कुतो नेत्याह-केनचिदबाधितत्वात् तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारभावस्य । एतद्भावनायैवाह-विशेषानुपपत्तेःतुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारभावस्य । अयं ह्यधिकृतविज्ञानेऽप्येवंविध एव कथमेतदभावः - અનેકાંતરશ્મિ છે (૨૦૨) બૌદ્ધ તો અમે તેમ કહી દઈશું કે, અધિકૃત વિજ્ઞાનમાં તુચ્છ-કલ્પિત ગ્રાહકાકારનો અભાવ છે. (હવે તો તે તુચ્છાન્યસ્વભાવી થઈ જશે ને ?) સ્યાદ્વાદી : પણ અધિકૃત વિજ્ઞાનમાં, અતુચ્છ-અકલ્પિત એવો વ્યતિરિક્ત ગ્રાહકાકાર માન્યા વિના, તુચ્છ-કલ્પિત ગ્રાહકાકારનો અભાવ સિદ્ધ થઈ શકે નહીં (તુચ્છનો અભાવ બતાડવા અતુચ્છનું અસ્તિત્વ માનવું પડે. જેમ ઘટમાં અસત્ત્વનો અભાવ બતાડવા સત્ત્વનું અસ્તિત્વ...) તેનું કારણ એ કે, તમારે તુચ્છ ગ્રાહકાકારનો અભાવ બતાવવો છે. હવે તેનો અભાવ બતાવવા, તેનો બાધ કરવો જરૂરી છે. તો બાધ કરવા, અતુચ્છ ગ્રાહકાકાર માનવો જ પડે. (અધિકૃત જ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર માનીએ, તો તેનાથી તુચ્છ ગ્રાહકાકારનો બાધ થઈ જાય. પણ તેવું ન માનો, તો કોઈનાથી પણ તે તુચ્છ ગ્રાહકાકારનો બાધ ન થવાથી, અધિકૃત જ્ઞાનમાં પણ તેવો તુચ્છ આકાર માનવો પડશે.) આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે – તવત્તાજ્ઞાનમાં તદભાવવત્તાનું જ્ઞાન પ્રતિબંધક છે. કલ્પિત=સુચ્છ=અભાવ. એટલે તુચ્છ જ્ઞાનનો (Fગ્રાહકાકારના અભાવનો) અભાવ હોવા માટે, ગ્રાહકાકાર (વાસ્તવિક) હોવો જોઈએ. જો ન હોય તો તુચ્છ ગ્રાહકાકારનો બાધ ન થવાથી તેનો અભાવ નહીં થાય અને તો પછી તે બુદ્ધજ્ઞાનને તુચ્છા સ્વભાવી (તુચ્છથી જુદા સ્વભાવવાળો) શી રીતે કહેવાય? એ બધું જરા શાંતિથી વિચારો... તમારે બુદ્ધજ્ઞાનને, તુચ્છ ગ્રાહકાકારથી અન્યસ્વભાવી માનવું છે, પણ તેવું ત્યારે જ સિદ્ધ થાય કે જયારે વાસ્તવિક આકારનું અસ્તિત્વ હોય, (અન્યથા=) જો અસ્તિત્વ ન માનો, તો તુચ્છ-અતુચ્છ આકારમાં કોઈ વિશેષ જ નહીં રહે. (આશય એ લાગે કે, જેમ ઘટના અભાવમાં ઘટાભાવનું હોવું, એ જ ઘટ-ઘટાભાવનો વિશેષ છે, એમ તુચ્છના અભાવમાં અતુચ્છનું અસ્તિત્વ હોય, તો જ તે બેનો વિશેષ છે, પણ બુદ્ધજ્ઞાનમાં .......... .. ....... 16. ૩ ધવૃત્તવિજ્ઞાને બેવંવિધ પ્રતિ | ચં-તુચ્છન્વિતરિઝાદાજારમા: हि:-यस्मात् अधिकृतविज्ञानेऽपि-बुद्धादिसम्बन्धिनि एवम्भूत एव-यादृशोऽर्वाग्दर्शिप्रमातृज्ञानेषु इति कथंकेन प्रकारेण तस्य-तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारस्याभावस्तत्र-बुद्धादिज्ञाने । इदमुक्तं भवति For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ .... १०५५ अनेकान्तजयपताका (पञ्चमः व्यतिरिक्तग्राहकाकारवैकल्यावसायोपायः तदतत्स्वभावत्वादिति परिभाव्यतामेतत् ॥ .............. व्याख्या *... तत्र, असति चैतदभावे कथमिदं तुच्छान्यस्वभावमिति परिभाव्यतामेतत् । यत एवं तस्मादसंव्यवहार्य एव तत्त्वचिन्तायाम् । कोऽसावित्याह-तुच्छाभाव इति । तुच्छाभावश्च परनीत्या व्यतिरिक्तग्राहकाकाराभावः । एवं न तत्र-अधिकृतविज्ञाने व्यतिरिक्तग्राहकाकारवैकल्यावसायोपायः परनीत्यैवेति निदशितम् । एतदेवाह-तदतत्स्वभावत्वात् तस्य-अधिकृतविज्ञानस्यातत्स्वभावत्वात्, व्यतिरिक्तग्राहकाकाराभावास्वभावत्वादित्यर्थः, संतोऽन्यत्राभवत * सनेतिरश्मि .... તુચ્છના અભાવમાં પણ અતુચ્છ (=વાસ્તવિક) આકારનું અસ્તિત્વ ન માની, તમે તે બેના વિશેષનો વિલોપ જ કરી દીધો, અર્થાત્ હવે તમારા મતે તે બેનો વિશેષ જ ન રહ્યો... તેની ઉપપત્તિ માટે તુચ્છના અભાવમાં અતુચ્છ ( વાસ્તવિક) ગ્રાહકાકારનું અસ્તિત્વ માનવું જ રહ્યું અને તેથી તો તેમાં ગ્રાહકાકાર જ સિદ્ધ થયો, તેની વિકલતા નહીં... અથવા એમાં અર્થ લેવો કે, જેમ અન્ય જ્ઞાનમાં વાસ્તવિકાકાર ન હોવાથી તુચ્છાકાર છે, તેમ અધિકૃત જ્ઞાનમાં પણ વાસ્તવિકાકાર ન હોવાથી તુચ્છાકાર રહેશે જ... બીજા જ્ઞાનોથી આ જ્ઞાનનો તેવો કોઈ વિશેષ નથી કે વાસ્તવિકાકાર ન હોવા છતાં તુચ્છાકાર न २३.) ___ (२०3) सा२ : तेथी, विज्ञानमा त ४ (तुमा =) व्यnिRs. 5511२ नो अभाव બતાવો છો, તે બિલકુલ વ્યવહારયોગ્ય નથી (અર્થાત્ તત્ત્વવિચારણાની પરીક્ષા પર, તે ઉત્તીર્ણ થતું नथी...) તેથી બુદ્ધવિજ્ઞાનમાં વ્યતિરિક્ત ગ્રાહકાકારનો અભાવ છે – એવું જાણવાનો, તમારા મતે પણ કોઈ જ ઉપાય નથી. તેનું કારણ એ જ કે, બુદ્ધવિજ્ઞાનમાં (ઉપરોક્ત યુક્તિ પ્રમાણે) વ્યતિરિક્ત ગ્રાહકાકારનો અભાવ હોવાનો સ્વભાવ જ નથી. (ભાવ એ કે, અગ્નિનો ઉષ્ણસ્વભાવ છે, તો જાણી શકાય કે અગ્નિ ગરમ છે. તેમ બુદ્ધજ્ઞાનનો ................* विवरणम् * तुच्छकल्पितव्यतिरिक्तग्राहकाकारादन्यस्वभावं बुद्धज्ञानं तदैव भवति यदि तत्र वास्तवस्याकारस्य भाव: स्यात्; अन्यथा तुच्छातुच्छयोर्विशेष एव न स्यादिति ।। ___117. व्यतिरिक्तग्राहकाकाराभावास्वभावत्वादिति । व्यतिरिक्तग्राहकाकारस्याभावो व्यतिरिक्तग्राहकाकाराभावः, न स्वभावोऽस्वभाव:, व्यतिरिक्तग्राहकाकाराभावोऽस्वभावो यस्य ज्ञानस्य तत् तथा तद्भाव:-तत्त्वं तस्मात् ।। 118. सतोऽन्यत्राभवतस्तदभावस्वभावत्वसिद्धेरिति । तस्य-ग्राहकाकारस्याभावस्तदभाव: तदभाव: ......... १. 'तस्मादसौ व्यव०' इति ङ-पाठः। २. 'तुच्छकादत्यन्तव्यतिरिक्त०' इति क-पाठः। ३. पूर्वमुद्रिते 'अभावः' इत्यशुद्धपाठः, अत्र तु N-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०५६ __ (२०४) किञ्चैवं परिकल्पिताद्वयरूपत्वे तत्त्वतोऽनुभयरूपत्वासिद्धिरेव, स्वात्मसंवेदनात् कर्तृकर्मभावोपपत्तेः, अन्यथा तदयोगात् । न ह्यात्मन आत्मनाऽवेदने स्वसंवेदनं ચારડ્યા .. स्तदभावस्वभावत्वसिद्धेः इति परिभाव्यतामेतत् ॥ किञ्चेत्यादि । किञ्चायमपरो दोषः । एवं परिकल्पिताद्वयरूपत्वेऽपि सति यथा भवतोक्तं तथा । किमित्याह-तत्त्वतः-परमार्थेन अनुभयरूपत्वासिद्धिरेव । कथमित्याह-स्वात्मसंवेदनात्-स्वात्मसंवेदनेन, विज्ञानस्येति प्रक्रमः, कर्तृकर्मभावोपपत्तेः । इत्थं चैतदङ्गीकर्तव्य અનેકાંતરશ્મિ ... વ્યતિરિક્તગ્રાહકાકારના અભાવરૂપ સ્વભાવ હોય, તો જાણી શકાય કે તે તેવા આકારથી રહિત છે. પણ તેવો સ્વભાવ ન ઘટવાથી તેવું જણાતું નથી...) પ્રશ્ન : પણ તેવો સ્વભાવ શી રીતે સિદ્ધ થાય ? ઉત્તર : જુઓ, તેવો વ્યતિરિક્ત ગ્રાહકાકાર, આપણા જેવાના વિજ્ઞાનમાં વિદ્યમાન હોય અને પછી તેનો બુદ્ધવિજ્ઞાનમાં અભાવ બતાવાય, તો તે બુદ્ધવિજ્ઞાન, વ્યતિરિક્તગ્રાહકાકારનાં અભાવરૂપ સ્વભાવવાળું છે, એવું સિદ્ધ થાય.. પણ તમારા મતે તેવું કશું ન ઘટવાથી, તેવો સ્વભાવ સિદ્ધ થતો નથી અને એટલે જ તેમાં તે આકારની વિકલતા પણ જણાય નહીં. એટલે હે બૌદ્ધો ! આ બધી વાત ખૂબ જ એકાગ્ર થઈને વિચારો.. નિષ્કર્ષ : એટલે ગ્રાહ્ય-ગ્રાહક આકારની વિકલતા બતાવીને, વિજ્ઞાનને આકારદ્વયથી રહિતઅયરૂપ સાબિત કરવું તે માત્ર કલ્પનારૂપ જ છે. બાકી વાસ્તવિક યુક્તિએ તેવું કશું ઘટતું નથી. - પરિકલ્પિત અદ્વયમતે પણ ઉભયરૂપતા અનિવાર્ય (૨૦૪) બીજી વાત, વિજ્ઞાનને તમે પરિકલ્પિત આકારદ્વયથી શૂન્ય માનો, અદ્વયરૂપ માનો, તો પણ તેમાં વાસ્તવિક રીતે અનુભયરૂપતાની સિદ્ધિ ન જ થાય. તેનું કારણ એ કે, વિજ્ઞાન તે પોતે પોતાનું સંવેદન કરે છે અને તો (જમ ઘટજ્ઞાન ઘટનું સંવેદન કરતું હોવાથી ઘટ કર્મ અને પોતે કર્તા બને, તેમ જ્ઞાન પણ, પોતે જ પોતાનું સંવેદન કરતું હોવાથી, પોતે કર્મ અને કર્તા બને અને તેથી તો) વિજ્ઞાનમાં કર્ણ-કર્મભાવ એમ ઉભયરૂપતા જ સિદ્ધ થઈ જાય (તો તેને અનુભવરૂપ શી રીતે મનાય ?) ... વિવરમ્ स्वभावो यस्य तत् तथा तद्भाव:-तत्त्वं तस्य सिद्धिः-निष्पत्तिः तस्मात् । कीदृशस्य तस्य ग्राहकाकारस्येत्याहसत:-विद्यमानस्यान्यत्र-ज्ञानान्तरेऽग्दिर्शिसम्बन्धिनि अभवत:-अविद्यमानस्य सामर्थ्यादधिकृतविज्ञाने ।। - ૨. પર્વે સતિ તત્ત્વતો' રૂતિ -પા : | For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ १०५७ अनेकान्तजयपताका (પગ્નમ: नाम । वेदने तु तच्चित्रस्वभावता, तस्यैव ग्राह्यग्राहकरूपत्वादिति । ( २०५) स्वात्मनि क्रियाविरोध इति चेत्, न, तथाऽनुभवे तदसिद्धेः । कथं तदसिद्धिरिति चेत्, विरोधे જ વ્યારા मित्याह-अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-स्वात्मसंवेदनायोगात् । एतदेव भावयति न हीत्यादिना । न यस्मात् आत्मनः-विज्ञानात्मनः आत्मनैव अवेदने सति । किमित्याह-स्वसंवेदनं नाम । वेदने तु स्वात्मनः किमित्याह-तच्चित्रस्वभावता, प्रक्रमाद् विज्ञानस्य चित्रस्वभावता । कुत इत्याह-तस्यैव-विज्ञानात्मनो ग्राह्यग्राहकरूपत्वादिति । स्वात्मनि क्रियाविरोध इति चेत् । न हि सुशिक्षितोऽपि कश्चित् स्वं स्कन्धमारोहति । एतदाशङ्क्याह-न-नैतदेवं तथाऽनुभवे-स्वसंविदित्वेन स्वात्मनाऽनुभवे सति तदसिद्धेः-स्वात्मनि क्रियाविरोधासिद्धेः । - અનેકાંતરશ્મિ .... પ્રશ્નઃ (અન્યથા=) જો તેમાં તેવો ક-કર્મભાવ ન માનીએ તો વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તે પોતે પોતાનું સંવેદન કરે એવું સંગત થશે નહીં. (પોતે કર્તા અને કર્મ હોય તો જ તે પોતાનું સંવેદન કરી શકે, અન્યથા નહીં...) એટલે પહેલા તો એ નક્કી કરો કે, તે વિજ્ઞાન પોતાનું સંવેદન (૧) કરે છે, કે (૨) નહીં? (૨) જો ન કરે, તો તેને સ્વસંવેદન'રૂપ શી રીતે કહેવાય? પોતા દ્વારા જ પોતાનું વેદન ન કરનાર સ્વસંવેદન કહી શકાય નહીં. (સ્વસ્થ સંવેદનમ્ સ્વસંવેદ્રનમ્ એવો સમાસ પણ સ્વાત્મસંવિત્તિને જણાવે છે.) (૧) જો કરે, તો તો તેની ચિત્ર-અનેકસ્વભાવતા જ સિદ્ધ થશે, કારણ કે જ્ઞાન પોતે જ પોતાનું સંવેદન કરતું હોવાથી, ગ્રાહ્યરૂપ અને ગ્રાહકરૂપ એમ ઉભયરૂપ સિદ્ધ થાયે જ. (૨૦૫) પૂર્વપક્ષઃ જ્ઞાન પોતે જ પોતામાં જ્ઞપ્તિક્રિયા શી રીતે કરે ? પોતામાં જ પોતે ક્રિયા કરે એમાં તો વિરોધ છે ને? (આશય એ કે, એકદમ હોંશિયાર નટ પણ કદી પોતાના ખભા પર તો નથી જ ચડતો, તેમ જાણવામાં કુશળ જ્ઞાન પણ, પોતાનું જ્ઞાન તો ન જ કરે. આમ, પોતે પોતામાં જ ક્રિયા કરે એ વાત તો વિરુદ્ધ છે ને ?) ઉત્તરપક્ષ: ના. જ્ઞાન સ્વસંવિદિત છે અને તેથી તે પોતાનું સંવેદન કરે જ છે, એવું દરેક પ્રાણીઓને અનુભવસિદ્ધ છે.. આમ, જ્ઞાન દ્વારા પોતાની જ્ઞપ્તિ ક્રિયા અનુભવસિદ્ધ હોવાથી, તે વિશે વિરોધની સિદ્ધિ થઈ શકે નહીં... આ પ્રશ્નકારનો આશય એ કે, ક-કર્મભાવ ન માનીએ તો તેની અનુભયરૂપતા વસ્તુતઃ ઘટી જાય અને તો બૌદ્ધની માન્યતા પણ યથાર્થ સાબિત થાય... * અને આ ઉભયરૂપ, અનુભયરૂપતાનો બાધ કરી, વિજ્ઞાનને ચિત્ર-અનેકસ્વભાવી સિદ્ધ કરશે, જે વાત એકાંત માન્યતાની વિલોપક છે... ૨. “સ્વસંવિતિતત્ત્વન' રૂતિ વ-પd: I ૨. ‘ક્રિયાવિરોધા' રૂતિ કુટિ: I For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ १०५८ व्याख्या-विवरण-विवेचनसमन्विता तदयोगापत्तेः । तदयोगेऽपि किमिति चेत्, ननु च तदनुभवाभावः ।(२०६) तत् स्वहेतोरेव तादृगिति चेत्, किमनेनान्वयकथनेन ? सर्वथाऽसंवेद्यासंवेदकस्वभावत्वे न स्वसंवेदनम् । सति चास्मिन् नियमतः स्वभाववैचित्र्येण कथञ्चित् कर्तृकर्मतायोग इति ॥ એ ચડ્યા ... कथं तर्हि असिद्धिरिति चेत् स्वात्मनि क्रियाविरोधस्य । एतदाशङ्क्याह-विरोध इत्यादि । विरोधे सति स्वात्मनि क्रियायाः तदयोगापत्तेः, प्रक्रमात् कर्तृकर्मभावायोगापत्तेः । तदयोगेऽपि कर्तृकर्मभावायोगेऽपि किम् ? इति चेत्, एतदाशङ्क्याह-ननु चेत्यादि । ननु चेत्यक्षमायाम्। तदनुभवाभावः-विज्ञानानुभवाभावः । तत्-विज्ञानं स्वहेतोरेव सकाशात् तादृगितिस्वसंवेदनस्वभावम् । इति चेत्, एतदाशङ्क्याह-किमनेनेत्यादि । किमनेन स्वहेतोरेवेत्यादिना अन्वयकथनेन, गोत्रकथनेनेत्यर्थः । कथमिदमनुपयोगीत्याह-सर्वथेत्यादि। सर्वथा-सर्वैः प्रकारैरसंवेद्यासंवेदकस्वभावत्वे वास्तवे विज्ञानस्य न स्वसंवेदनं निरूप्यतामेतत् । सति ... અનેકાંતરશ્મિ .. પૂર્વપક્ષઃ પણ અમે નટના દષ્ટાંતથી સમજાવ્યું, તેમ પોતામાં ક્રિયાનો વિરોધ થાય જ ને? (તેની અસિદ્ધિ શી રીતે ?) ઉત્તરપક્ષઃ જુઓ, પોતામાં ક્રિયાનો વિરોધ માનીએ, તો જ્ઞાનમાં કર્તુ-કર્મભાવ સંગત ન થાય (પોતામાં ક્રિયાવિરોધ હોવાથી પોતે જ પોતાનું સંવેદન ન કરી શકે અને તો પોતે જ કર્તા અને પોતે જ કર્મ – એમ કર્તકર્મભાવ પણ ન ઘટે...) (તોડપિ કિ...) અને કર્ણ-કર્મભાવ વિના તો, વિજ્ઞાનનો અનુભવ જ થઈ શકે નહીં ! (કર્ત-કર્મભાવ હોય તો પોતે પોતાનું સંવેદન કરી, વિજ્ઞાનનો અનુભવ સિદ્ધ થઈ જાય, તે વિના નહીં. એટલે તેવો કર્ણ-કર્મ ઉભયસ્વભાવ માનવો જ પડે.) (૨૦૬) પૂર્વપક્ષ કર્તુ-કર્મભાવ વિના પણ તે વિજ્ઞાન, પોતાના હેતુથી જ સ્વસંવેદનસ્વભાવી માની લઈએ તો? (પછી તો તેનો અનુભવ ઘટી જશે ને ?) ઉત્તરપક્ષ: અરે ભાઈ ! પણ તેવી પોતાની પૂર્વ હતુપરંપરાને કહેવાથી અર્થ શું? કારણ કે સીધી વાત છે કે, વિજ્ઞાન જો સંવેદ્ય-સંવેદક (નેગ્રાહ્ય-ગ્રાહક) સ્વભાવી નહીં હોય – અને અસંવેદ્યઅસંવેદકસ્વભાવી હશે – તો તે કોઈપણ હેતુથી ઉત્પન્ન થાય, તેનાથી સ્વસંવેદન થઈ શકે જ નહીં. (ભાવ ઘટમાં સંવેદસ્વભાવ છે, પણ સંવેદકસ્વભાવ નથી, એટલે જેમ તે પોતાનું સંવેદન ન કરી શકે, તેમ સંવેદ્ય-સંવેદકસ્વભાવ વિનાનું જ્ઞાન, પોતાનું સંવેદન કરી શકે નહીં...) એ વાત તમે બરાબર સમજો... એટલે તે કોઈ પણ હેતુથી ઉત્પન્ન થાય, પણ અસંવેદ્ય-અસંવેદકસ્વભાવે તે સ્વસંવેદનરૂપ ન જ હોય. ૨. “તો પપ:' રૂતિ -પટિ: I ૨. “નોડz #થનેનેત્વર્થઃ' તિ -પાઠ: For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ १०५९ अनेकान्तजयपताका (પશ્ચમ: (२०७) एतेन यदप्युच्यते-"गगनतलवालोकवदकर्मकं स्वयमेवैतत् प्रकाशते" इत्यादि तदपि प्रतिक्षिप्तम्, (२०८) यतो बोधरूपं तत् । न चाबुध्यमानस्य किञ्चिद् - વ્યારણ્યા ... चास्मिन्-स्वसंवेदने नियमतः स्वभाववैचित्र्येण हेतुना कथञ्चित्-केनचित् प्रकारेण कर्तृकर्मतायोग इति कर्तृकर्मभावयोगः ।। एतेन-कर्तृकर्मतायोगसाधनेन यदप्युच्यते, किमुच्यते इत्याह-गगनतलवालोकवदिति निदर्शनम् । अकर्मकं-कर्मरहितं स्वयमेवैतत्, प्रक्रमाद् विज्ञानम्, प्रकाशते इत्यादि । तदपि प्रतिक्षिप्तं-निराकृतमिति । इहैव भावनामाह यत इत्यादिना । यतो बोधरूपं तत्-विज्ञानम् । અનેકાંતરશ્મિ . એટલે વિજ્ઞાન જો પોતાનું સંવેદન (=સ્વસંવેદન) કરતું હોય, તો નિયમા તેના ચિત્ર-અનેક સ્વભાવ માનવા પડે. (સંવેદ્ય-સંવેદકાદિ સ્વભાવો) અને તો તેનો કથંચિત્ (=કોઈક અપેક્ષએ) કર્તકર્મભાવ પણ ઘટી જાય.. નિષ્કર્ષ : આમ, વિજ્ઞાનમાં કર્તુ-કર્મભાવ હોવાથી, તેની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, અનુભયરૂપતા નહીં... એટલે વિજ્ઞાનને અનુભય-અયરૂપ માનવું યુક્તિસંગત નથી. - ગગનાલોકવદ્ અકર્મકતા અસંગત : (૨૦૦૭) કર્તૃ-કર્મભાવ સિદ્ધ હોવાથી, પૂર્વપક્ષીનું જે બીજું મંતવ્ય છે, તે પણ નિરાકૃત થાય છે. તે વિશે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ આ પ્રમાણે છે – પૂર્વપક્ષ : આકાશમાં રહેનાર આલોક (=પ્રકાશ) જેમ વિષય વિના સ્વતઃ જ પ્રકાશે છે, તેમ જ્ઞાન પણ વિષયરૂપ કર્મ વિના સ્વયં જ પ્રકાશે તો વાંધો શું? (તાત્પર્ય એ કે, જ્ઞાન પ્રકાશક છે. તો કોનો પ્રકાશક ? તેના સમાધાનમાં તમે કહો છો કે, બાહ્યાર્થનો પ્રકાશક... અને તેવું કહીને તમે બાહ્યર્થની સિદ્ધિ કરો છો. પણ અમારું કહેવું છે કે, ગગનાલોક જેમ વિષય વિના પણ પ્રકાશે છે, તેમ જ્ઞાન પણ કર્મ=વિષય વિના પ્રકાશે તેમાં કોઈ ક્ષતિ નથી) એટલે જેમ આલોક અકર્મક છે, તેમ જ્ઞાન પણ અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) હોઈ જ શકે છે અને તે પોતે જ પ્રકાશે છે... : અમારા ઉપરોક્ત કથનથી, તમારી આ વાત પણ નિરાકૃત થાય છે. (કારણ કે ઉપર અમે કર્ણ-કર્મભાવની નિબંધસિદ્ધિ કરી છે. એટલે વિજ્ઞાનને કર્મ વિનાનું ન માની શકાય.) વિજ્ઞાનમાં, સંવેદકસ્વભાવને લઈને ગ્રહણકતૃત્વ અને સંવેદ્યસ્વભાવને લઈને ગ્રહણવિષયત્વઃકર્મ7 - એમ સ્વભાવવિચિત્રતાને લઈને, કથંચિત્ કર્તુ-કર્મભાવની વ્યવસ્થા, તેમાં વસ્તુતઃ ઘટી જાય... ૨. પૂર્વમુદ્રિત ‘વીવૃદ્ધચ' ત્યશુદ્ધપાઠ:, G-D-પ્રતિપાઠ: | For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता - ૨૦૧૦ १०६० बोधरूपता युज्यते इत्यात्मबोधोऽभ्युपेयः । तथा च सत्युक्तदोषानतिवृत्तिः स्वात्मसंवेदनादिति । एवं यथोक्तालोकेऽपि भावनीयम् । ( २०९) न ह्यसावपि किञ्चिदनालोकयन् आलोको नाम । एवं चाभिधानमात्रमेवाकर्मकत्वमिति सन्न्यायासिद्धेः, ...................... - વ્યારા . न चाबुध्यमानस्य किञ्चित्-आत्मादिवस्तु बोधरूपता युज्यते इति कृत्वा आत्मबोधोऽभ्युपेयः । आत्मनो बोधः आत्मबोधः सोऽभ्युपेयः-अभ्युपगन्तव्यः । तथा च सति-एवं च सति किमित्याह-उक्तदोषानतिवृत्तिः । भाविताथैवेयम् । कथमित्याह-स्वात्मसंवेदनादिति । एवं यथोक्तालोकेऽपि-उदाहरणगते भावनीयम् । कथमित्याह-न हीत्यादि । न यस्मात् असावपि-गगनतलवालोकः किञ्चिदनालोकयन्नालोको नाम, शब्दार्थानुपपत्तेः । एवं चाभिधानमात्रमेव-तत्त्वतोऽर्थशून्यम् । किं तदित्याह-अकर्मकत्वम्, विज्ञानस्य इति । कथमित्याहसन्न्यायासिद्धेः । असिद्धिश्च आलोकनमालोक इति-एवं भावसाधनपक्षेऽपि सति અનેકાંતરશ્મિ (૨૦૮) આ જ વાત જણાવવા ભાવના કહે છે – વિજ્ઞાન તે બોધરૂપ છે. હવે તેની બોધરૂપતા ત્યારે જ ઘટી શકે, કે જયારે તેના દ્વારા સ્વસ્વરૂપાદિ કોઈક વસ્તુ જણાતી હોય (કોઈ પણ વસ્તુને ન જાણનાર તત્ત્વ તે બોધરૂપ ન કહી શકાય.) એટલે તમારે આત્મબોધ (=જ્ઞાન દ્વારા સ્વસ્વરૂપનો બોધ) તો માનવો જ રહ્યો અને તો તે જ્ઞાનનું સ્વાત્મસંવેદન (=પોતે પોતાનું સંવેદન કરે એવું) સિદ્ધ થશે જ... અને સ્વાત્મસંવેદન હોવાથી, અમે કહેલ પૂર્વોક્ત દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં.. ભાવાર્થ: તમારે પણ સ્વાત્મસંવેદન માનવું પડે છે અને સ્વાત્મસંવેદનથી તો, જ્ઞાન પોતે જ કર્તા અને પોતે જ કર્મરૂપે સિદ્ધ થાય છે. તો તે જ્ઞાનને અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) શી રીતે કહેવાય? આ જ વાત, તમે આપેલ ઉદાહરણરૂપ આલોક વિશે પણ સમજવી. તે આ રીતે - - આલોકની પણ અકર્મકતા અસંગત એક (૨૦૯) ગગનતલવર્તી આલોક પણ એકાંતે અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) નથી. કારણ કે “મોહ્નોત્તે ગાતો:=કોઈકને પ્રકાશિત કરનાર હોય તેને આલોક કહેવાય” – એવો શબ્દાર્થ, કર્તસાધન અર્થમાં થાય છે. હવે જો તે કોઈ વિષયને પ્રકાશિત જ ન કરે, તો તેવો શબ્દાર્થ ન ઘટવાથી, તેને આલોક જ ન કહેવાય... એટલે તેના દ્વારા વિષયપ્રકાશ તો માનવો જ રહ્યો અને તો તેનો વિષયઃકર્મ પણ સિદ્ધ થશે જ, તો તે આલોકને “અકર્મક શી રીતે કહેવાય? (એટલે તમારું અકર્મક-કથન પ્રલાપમાત્ર છે.) ૨. પૂર્વમુક્તિ “વાવુ' રૂટ્યશુદ્ધપાઠ:, સત્ર G-D-પ્રતપીઠઃ | ૨. ‘વિતાથૈ.' તિ ટુ-પીd: I For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ १०६१ अनेकान्तजयपताका (પગ્નમ: (૨૨૦) માનોનમાત્નોવા રૂતિ માવસથાપક્ષેપ સ્વભાવાત્નોનાતિ (૨૨) વ્યારણ્ય - स्वभावालोकनात्-आत्मभावालोकनादित्यात्मन एव कर्मत्वम्, भिन्नकर्माभावं त्वधिकृत्य शाब्दिकैरकर्मकत्वं प्रतिज्ञातम् । न तु तदेकान्तत एव । स्वपरिणामापेक्षया चानन्तपर्याये वस्तुनि व्यतिरिक्तकर्मापेक्षयाऽपि कादिभावोऽव्यतिरिक्तकर्मापेक्षयाऽपीति । तथा च भज्यते वृक्षः स्व - અનેકાંતરશ્મિ (૨૧૦) અરે ! કઠૂંસાધન અર્થ તો જવા દો, પણ ભાવસાધન અર્થમાં પણ તેની અકર્મકતા જણાઈ આવે છે. શું; માનોનસ્બાનો.=જોવું તે આલોક” – એવો શબ્દાર્થ, ભાવસાધન અર્થમાં થાય છે. તો અહીં પણ આલોકથી આત્મસ્વરૂપનું આલોકન જ ફલિત થાય છે અને તેમાં “આત્મસ્વરૂપ તે જ કર્મ તરીકે સાબિત થાય છે. એટલે આલોકને પણ સકર્મક માનવો જ રહ્યો.. તે પોતાના સ્વરૂપને જાણે ત્યારે પોતે જ પોતાનો કર્મ બને છે. એ શાબ્દિકમતે અકર્મક માનવાનું તાત્પર્ય પૂર્વપક્ષ : અરે ! આ રીતે તો તમે અકર્મક પણ આલોકને સકર્મક સિદ્ધ કરી દીધો ! તો વ્યાકરણકારોએ તેને જે અકર્મક માનવાની પ્રતિજ્ઞા કરી છે, તેનું શું? (ઉપરોક્ત રીતે તો બધા સકર્મક થઈ જશે...) ઉત્તરક્ષઃ તમે શાબ્દિકોનો અભિપ્રાય પકડવામાં થાપ ખાધી છે. બાકી વાસ્તવિકતા એ છે કે, જયાં પોતાથી જુદો કર્મ ન જણાતો હોય, ત્યાં તેનું અકર્મકપણું સમજવું, એવી જ શાબ્દિકોની (=વ્યાકરણકારોની) પ્રતિજ્ઞા છે. બાકી તે બધા એકાંતે અકર્મક જ છે – એવું નથી. બીજી વાત, દરેક વસ્તુઓ, પોતાના જુદા જુદા પરિણામને આશ્રયીને અનંત પર્યાયરૂપ છે. એટલે તેમાં, જેમ જુદા કર્મને આશ્રયીને સકર્મકપણું છે, તેમ પોતાથી અભિન્ન કર્મને આશ્રયીને અકર્મકપણું પણ આવે છે... (ભાવઃ ઘટજ્ઞાન, ઘટ અને સ્વસ્વરૂપ બંનેને વિષય કરે છે. એટલે બંને તેના કર્મ છે – તેમાં ઘટ ભિન્નકર્મ અને સ્વરૂપ અભિન્નકર્મ... તો અહીં જ્ઞાનમાં, જેમ ભિન્નકર્મરૂપ ઘટને લઈને ગ્રહણકર્તુત્વ છે, તેમ અભિન્નકર્મરૂપ સ્વરૂપને લઈને પણ ગ્રહણકર્તુત્વ આદિ છે જ અને વસ્તુ અનંત પર્યાયરૂપ હોવાથી, જુદા-જુદા તત્ત્વને આશ્રયીને તેનું, કર્ત-આદિપણું અવિરુદ્ધ છે.) એટલે આલોક જયારે પોતાને જાણે, ત્યારે પોતે જ પોતાનું કર્મ બને છે અને તેને લઈને તેની સકર્મકતા પણ નિબંધ ઘટે છે... જો કે ભાવપ્રયોગમાં કર્મનો અભાવ હોય છે, પણ ગ્રંથકારશ્રી અહીં એક નવું ચિંતન રજૂ કરી, ત્યાં પણ કર્મની સિદ્ધિ કરે છે. દા. ત. ચૈત્ર: પfeતો મવતિ' અહીં પોતાથી અતિરિક્ત કોઈ કર્મ જણાતું નથી. એટલે જ શાબ્દિકોએ ભૂધાતુને “અકર્મક' કહ્યો... For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०६२ एवमपरोक्षस्वभावमित्याद्युक्तावपि स्वप्रत्यक्षस्वभावमित्यादिवाक्यार्थापत्तित उक्तदोषानतिवृत्तिरेव ॥ વ્યાક્યા છે शाखाभारेणेत्यत्राव्यतिरिक्तस्यापि स्वशाखाभारस्य करणत्वम् । न चेदं न तात्त्विकं वृक्षान्तरवदधिकृतवृक्षभङ्गाभावप्रसङ्गादिति भावनीयम् । एवमपरोक्षस्वभावमित्याधुक्तावपि तथा तथा शंठोपन्यस्तायां स्वप्रत्यक्षस्वभावमित्यादिवाक्यार्थापत्तितः कारणात् उक्तदोषानतिवृत्तिरेव - અનેકાંતરશ્મિ પ્રશ્ન: પણ એ રીતે, પોતાથી અભિન્ન પણ તત્ત્વ કર્મ તરીકે હોઈ શકે ? ઉત્તર કેમ નહીં? ઉપરોક્ત દાખલો જ તેમાં પ્રમાણ તરીકે પર્યાપ્ત છે. વળી, પોતાથી અભિન્ન તત્ત્વ પણ “કરણ' તરીકે હોઈ શકે છે. (આપણે ભિન્ન-અભિન્ન બંને કરણનું ઉદાહરણ જોઈએ - (૧) વ્યતિરિક્તકરણ – તાત્રે છિદ્યતે તા:' અહીં લાકડું કાપવાનું અસાધારણ કારણ દાતરડું છે અને તે લાકડાથી ભિન્ન છે. એટલે તે વ્યતિરિક્તકરણ કહેવાય. (૨) અવ્યતિરિક્તકરણ – ‘મ તે વૃક્ષ વાવમા ' અર્થ એ કે, વૃક્ષ પોતાની શાખાના ભારથી ભંગાય છે. અહીં વૃક્ષ ભાંગવાનું કારણ પોતાની શાખાનો ભાર છે અને તે શાખાભાર વૃક્ષથી જુદો નથી, પણ અભિન્ન છે. એટલે તે અવ્યતિરિક્તકરણ કહેવાય. પ્રશ્ન : પણ શું અતિરિક્તકરણ તાત્ત્વિક (=વાસ્તવિક) છે ? ઉત્તર : હા જરૂર, એટલે જ તો તે શાખાભારથી ઝાડ પડી જાય છે. નહીંતર તો તે શાખાભાર, જેમ બીજા ઝાડમાં ન હોવાથી બીજું ઝાડ પડતું નથી, તેમ આ ઝાડ પણ નહીં પડે કારણ કે આમાં પણ શાખાભાર અતાત્ત્વિક=અવાસ્તવિક નહીંવત્ જ છે...) પણ તેવું તો નથી જ... એટલે અતિરિક્તને પણ તાત્ત્વિક કરણ માનવું જ જોઈએ. સારઃ તેથી અભિન્ન પણ કર્મ બને. એટલે આલોક જ્યારે સ્વસ્વરૂપને જાણે, ત્યારે પોતે જ પોતાનું કર્મ બને અને તેથી તેની સકર્મકતા પણ નિબંધ છે. (હવેની પવનપરોક્ષસ્વભાવ.. એ પંક્તિનો ભાવાર્થ, અમને આવો લાગે છે –). (૨૧૧) વળી, વિજ્ઞાન કે પરોક્ષસ્વભાવી નથી, એવું શઠ પુરુષોનાં કથનમાં પણ તે વિજ્ઞાન પોતાનું પ્રત્યક્ષ કરવાના સ્વભાવવાળું છે' – એવો વાક્યનો અર્થ ફલિત થતો હોવાથી, ઉપરોક્ત દોષનું ઉલ્લંઘન થશે નહીં. ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ (શઠપુરુષો :) વિજ્ઞાન કે પરોક્ષ નથી, અપરોક્ષ છે. (એટલે તેને બીજા જ્ઞાનનું કર્મ માનવું જરૂરી નથી અને તો તે ગ્રાહ્યરૂપ પણ ન જ બને...) ઉત્તરપક્ષ: પણ વિજ્ઞાન કે પરોક્ષસ્વભાવી નથી એવું કહેવાથી તો એ જ ફલિત થાય છે કે, તે પ્રત્યક્ષસ્વભાવી છે. અર્થાત્ તે પોતે જ પોતાનું પ્રત્યક્ષ કરે છે અને એટલે તો તેમાં કર્તૃ-કર્મભાવ પણ ઘટે... ૨. ‘શવોપ૦' તિ ટુ-પાઠ: I For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: (२१२) किञ्च बोधमात्रतायां तन्नीलत्वादिभेदाभावो भेदकाभावात्, तमन्तरेण च तदनुपपत्तेः बोधर्मात्रस्याविशिष्टत्वात् एकान्तैकस्वभावस्य विशिष्टत्वायोगात् तन्मात्रत्वात्, ( २१३ ) अन्यथा सर्वत्र बोधभावाभावादतत्स्वभावत्वात् सह्यन्यत्र × વ્યારબા १०६३ <> कर्तृकर्मता योगेनेति भावनीयम् ॥ किञ्च बोधमात्रतायां सत्यामेकान्तैकस्वभावत्वेन तन्नीलत्वादिभेदाभावः तस्यबोधमात्रस्य नीलत्वादिभेदाभावः । कुत इत्याह- भेदकाभावात् तमन्तरेण च भेदकमन्तरेण च तदनुपपत्तेः-नीलत्वादिभेदानुपपत्तेः । अनुपपत्तिश्च बोधमात्रस्याविशिष्टत्वात् । विशिष्टं बोधमात्रमेवैतदित्याशङ्कानिरासायाह-एकान्तैकस्वभावस्य, बोधमात्रस्येति प्रक्रमः । किमित्याहविशिष्टत्वायोगात् । अयोगश्च तन्मात्रत्वात्-बोधमात्रतद्भावात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह 119 * અનેકાંતરશ્મિ તેથી ઉપર કહેલા દોષોનું ઉલ્લંઘન થશે નહીં (અર્થાત્ તેમાં પણ ચિત્રરૂપતા આવશે જ...) નિષ્કર્ષ ઃ આમ, કર્તૃ-કર્મભાવ હોવાથી, વિજ્ઞાનની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, એકાંત એકસ્વભાવતા નહીં. * બોધમાત્રતામાં નીલાદિભેદનો વિરહ (વિજ્ઞાનને એકાંત એકસ્વભાવી માનો, તો બીજો પણ એક મોટો દોષ આવે. તે હવે ગ્રંથકારશ્રી બતાવવા જઈ રહ્યા છે -) (૨૧૨) વળી, એકાંત એકસ્વભાવી માત્ર બોધરૂપ જ માનો, તો નીલવિજ્ઞાન-પીતવિજ્ઞાન એવાં જે જુદા જુદા વિજ્ઞાનો થાય છે, તેમનો ભેદ રહેશે નહીં... કારણ એ જ કે, ભેદ કરવા માટે કોઈ ભેદક તત્ત્વ જોઈએ, તે વિના ભેદ થાય નહીં. (હવે તમે તો શુદ્ધ બોધમાત્રનું કથન કરનારા છે, તેમાં તો બીજો કોઈ ભેદક જ નથી, કે જે નીલવિજ્ઞાનાદિનો ભેદ સિદ્ધ કરે...) પૂર્વપક્ષ ઃ નીલવિજ્ઞાનાદિને વિશિષ્ટ બોધરૂપ માની લઈશું (અહીં વિશિષ્ટ હોવાથી તેનો બીજાથી ભેદ પણ સંગત થઈ જાય અને બોધરૂપ હોવાથી કોઈ જુદી વસ્તુ પણ નહીં માનવી પડે...) ઉત્તરપક્ષ ઃ અરે ! પણ તમારા મતે તો બોધ એકાંત એકસ્વભાવી છે... એટલે તો તેની વિશિષ્ટતા પણ ન જ ઘટે, કારણ કે બોધમાત્ર જ જ્ઞાનરૂપ છે. હવે બોધમાત્ર તો તમે શુદ્ધ-એકસ્વભાવી માનો છો, એટલે જુદા જુદા દેશાદિને લઈને તેમાં જુદો જુદો સ્વભાવ ન જ ઘટે, તો તેમાં વિશિષ્ટતા શી રીતે મનાય? * વિવરામ્ 119. વોધમાત્રત દ્રાવાવિતિ । વોધમાત્રચૈવ તરસ્ય-જ્ઞાનસ્ય ભાવાત્ || ૨. ‘માત્રસ્થાપિ વિશિષ્ટ॰' કૃતિ -પાટ: I For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ધિક્કાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०६४ भवस्तन्मिश्रणान्नैकः ( २१४) अमिश्रणे तन्मात्रत्वम् । तथातत्त्वस्यैव तथाभेदाभावः, तत्स्वभावभेदापत्तेः । सति चास्मिँस्तदन्यसिद्धिरेव । ( २१५) तत्स्वभावो हि न बोध વ્યારહ્યા છે . अन्यथा-एवमनभ्युपगमे सर्वत्र-विवक्षितं देशं विहाय सामान्येन वा । किमित्याह-बोधभावाभावात्, बोधसत्तानुपपत्तेरित्यर्थः । एनामेवाह-अतत्स्वभावत्वात्, प्रक्रमादेकान्तकस्वभावत्वात् । कथमेतदेवमित्याह-स हीत्यादि । स बोधो यस्मात् अन्यत्र-देशादौ भव॑स्तन्मिश्रणात्देशादिमिश्रणेन नैकः-नैकान्तकस्वभावः बोधत्वे सति तन्मिश्रणस्वभावत्वादित्यभिप्रायः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अमिश्रणे, देशादिनेति प्रक्रमः, तन्मात्रत्वं-बोधमात्रत्वम् । कथमित्याहतथेत्यादि । तथा-तेन प्रकारेणाविशिष्टबोधमात्रभवनलक्षणेन तत्त्वं यस्य बोधमात्रस्य तत् तथाविधं तस्यैव तथा-देशादिभेदेन भेदाभावः । कुत इत्याह-तत्स्वभावभेदापत्तेः-बोधमात्र ... અનેકાંતરશ્મિ ... (૨૧૩) પ્રશ્નઃ (અન્યથાક) તે શુદ્ધ બોધમાત્રમાં પણ વિશિષ્ટતા માની લઈએ તો? ઉત્તર : તો તે શુદ્ધ બોધની, પ્રતિનિયત દેશને (જયાં વિશિષ્ટ બોધ માન્ય છે તે દેશને) છોડીને કે સામાન્યથી સર્વ ઠેકાણે સત્તા (=અસ્તિત્વ) સંગત નહીં થાય. કારણ કે તે સર્વથા એકસ્વભાવી છે. | ભાવાર્થ : ચૈત્રને નીલજ્ઞાન થયું અને મૈત્રને પીતજ્ઞાન થયું - આ બંને જ્ઞાન શુદ્ધબોધરૂપ છે, એટલે તેમાં કોઈ વિશિષ્ટતા નથી. હવે તમે, ચૈત્રના દેશાદિને લઈને, તે નીલજ્ઞાનરૂપ શુદ્ધબોધને વિશિષ્ટ માનો, તો તે તો એકાંત એકસ્વભાવી હોવાથી, વિશિષ્ટ નીલજ્ઞાનરૂપ જ સાબિત થશે અને આવું નીલજ્ઞાન તો મૈત્રાદિમાં ન હોવાથી, મૈત્ર વગેરેમાં શુદ્ધબોધનો અભાવ માનવો પડશે ! (આમ, બોધ એકાંત એકસ્વભાવી હોવાથી, જો તેમાં વિશિષ્ટતા માનો, તો પ્રતિનિયત દેશને છોડીને કે સામાન્યથી સર્વત્ર તેની સત્તા સંગત થશે નહીં...) એટલે તેમાં વિશિષ્ટતા મનાય નહીં. આવું કેમ ? તેને યુક્તિથી જણાવે છે – તે બોધ, વિવક્ષિત (ચત્રના) દેશાદિને છોડીને, (અન્યત્રક) મૈત્રાદિના દેશમાં રહે, તો તેનું મૈત્રના દેશાદિની સાથે મિશ્રણ થવાથી, તેનો એકાંત એકસ્વભાવ ઘટી શકે નહીં. કારણ કે બોધરૂપે એક હોવા છતાં, જુદા જુદા દેશાદિનું મિશ્રણ હોવાથી, તેમાં પણ જુદા જુદા સ્વભાવ માનવા જ પડે. (૨૧૪) પ્રશ્નઃ (મિશ્રn=) ત્યાં રહેવા છતાં પણ તેનું, દેશાદિની સાથે મિશ્રણ ન માનીએ તો? ઉત્તર : તો તો તે માત્ર શુદ્ધબોધરૂપ સાબિત થશે, કારણ કે દેશાદિનાં મિશ્રણ વિના તો તેનું, અવિશિષ્ટ શુદ્ધબોધરૂપે જ અસ્તિત્વ થાય છે. હવે આવા અવિશિષ્ટ શુદ્ધબોધમાત્રનો, દેશાદિના ભેદથી ભેદ થશે નહીં, ભેદ માનવા તો તેનો સ્વભાવભેદ માનવો પડે અને તેથી તો બાહ્યર્થની જ ૨. ‘માવવાંધત્વે' ત ટુ-પાત: . For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ .. મ १०६५ अनेकान्तजयपताका (પમ: मात्रात्मनो भिन्नः, स चाविशिष्टः प्रतिकलं तुल्यस्वभावतयेति भिन्नजातीयेनास्य भेद - વ્યારણ્યા છે स्वभावभेदापत्तेः । सति चास्मिन्-तत्स्वभावभेदे किमित्याह-तदन्यसिद्धिरेव-बोधान्यसिद्धिरेव। एनामेव व्यतिरेकतो भावयन् आह तत्स्वभाव इत्यादिना । तत्स्वभावः, प्रक्रमाद् बोधमात्रस्वभावः, यस्मात् न बोधमात्रात्मनः सकाशाद् भिन्नः । स च-बोधमात्रात्मा अविशिष्टः प्रतिकलं-कलां कलां प्रति तुल्यस्वभावतया कारणेन । व्यवस्थानमधिकृत्यैतदाह । अन्यथा कलाभेदोऽप्यसङ्गत एवेति भावनीयम् । इति-एवं भिन्नजातीयेन देशादिनाऽस्य-बोधमात्रात्मनः · અનેકાંતરશ્મિ ... સિદ્ધિ થઈ જાય... તાત્પર્યઃ શુદ્ધબોધનો, નીલજ્ઞાન-પીતજ્ઞાન આદિરૂપે ભેદ માનવા માટે, તેમાં જુદા જુદા દેશાદિને લઈને જુદો જુદો સ્વભાવ માનવો પડે અને એવા સ્વભાવભેદથી તો બાહ્યર્થની સિદ્ધિ થાય જ... (શુદ્ધબોધમાં જુદા જુદા સ્વભાવ માનવા, તેના ભેદક તરીકે નીલાદિ બાહ્યાર્થ માનવા જ પડે...) આમ, બોધથી અન્ય નીલાદિ પદાર્થની સિદ્ધિ થઈ જાય (જે તમારી મૂળ માન્યતાનો વિલોપ કરનાર છે.) (૨૧૫) આ જ વાત વ્યતિરેકથી બતાવવા કહે છે – બોધરૂપ સ્વભાવ તે શુદ્ધબોધ માત્રથી ભિન્ન નથી, પણ શુદ્ધબોધરૂપ જ છે અને તે શુદ્ધબોધ તો દરેક સમયે તુલ્યસ્વભાવી હોવાથી અવિશિષ્ટ-એકરૂપ છે. [‘સમયે-સમયે તુલ્યસ્વભાવી છે એ વાત અમે વસ્તુસ્થિતિને આશ્રયીને કહી છે. પણ યોગાચારમતે તો, તે ‘સમય’ તત્ત્વ પણ ઘટતું નથી, કારણ કે તેઓ જ્ઞાનથી અતિરિક્તને તુચ્છ-અવસ્તુ માને છે. (આ વાત, વિવરણકારના અભિપ્રાયને અનુસરી કહી છે, વ્યાખ્યાકારની પંક્તિ બેસાડવા આવી વિચારણા કરી શકાય –). પ્રશ્ન : સમય પણ જ્ઞાનરૂપ માની લઈએ, તો તો તેનું અસ્તિત્વ ઘટી જાય ને? ઉત્તર : પણ તેવું માનો, તો જ્ઞાન તો શુદ્ધબોધરૂપ હોવાથી - તેમાં કોઈ જ ભેદક ન હોવાથી - સમયે સમયે તુલ્યસ્વભાવી' - એમ સમયનો ભેદ સંગત થશે નહીં. તેવો ભેદ, બાહ્યાર્થવાદી આચાર્યમતે જ સંગત થાય...] તો આવા અવિશિષ્ટ શુદ્ધબોધનો, નીલજ્ઞાન-પીતજ્ઞાન એમ જુદા જુદા ભેદ કરવા, તેનાથી 120. ના નાં પ્રતીતિ સમર્થ સમર્થ પ્રતીત્યર્થ: | 121. व्यवस्थानमधिकृत्यैतदाहेति । वस्तुस्थितिमाश्रित्यैतदुच्यते यदुत प्रतिकलम् । कलाशब्देन हि समय: प्रोच्यते से चाचार्यमते एव घटते, न तु ज्ञानमात्रवादिनो मते ।। ૨. “માત્રાત્મનોfમત્ર:' ત T-પાd: ૨. “રુનાં પ્રતિ' તિ -પઢિ: 1 રૂ. ‘સર્વાવાર્થ' ત -પાઠ: I For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ મથક્કર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १०६६ आपादनीय इत्यन्यसिद्धिः । (२१६) तज्जातिभेदवत् किं नात्र स इति चेत्, नासौ सदादिमात्रस्य, नीलादीनां ततः कथञ्चिद् भेदात् तथाप्रतीतेः।(२१७) न हि सत्प्रतीतिरेव વ્યારા .... भेद आपादनीयः । इति-एवमन्यसिद्धिः, इह प्रक्रमे नीलादिसिद्धित्यर्थः । तज्जातिभेदवत्नीलादिजातिभेदवत् किं नात्र-बोधमात्रात्मनि स इति चेत् नीलादिभेदः । एतदाशङ्कयाहनासौ-जातिभेदः सदादिमात्रस्य । कथमित्याह-नीलादीनां ततः-सदादिमात्रात् कथञ्चित्केनचित् प्रकारेण भेदाद् भेदश्च तथाप्रतीते:-सदादिमात्रप्रतीतेर्भेदेन नीलादिमात्रप्रतीतेः । અનેકાંતરશ્મિ . વિજાતીય એવા દેશાદિ ભેદકો માનવા જોઈએ અને તેથી તેનો ભેદ કરવો જોઈએ. એટલે, ભેદક તરીકે જો આવા દેશાદિ માનશો, તો તો જ્ઞાનથી અતિરિક્ત નીલાદિ બાહ્યાર્થીની સિદ્ધિ થશે જ. (આશય એ કે, નીલ-પીતજ્ઞાન જુદા જુદા છે. કેમ? તો કે – તેમના નીલ-પીતાદિ વિષય જુદા-જુદ છે અને તેથી તો નીલ-પીતાદિ બાહ્યાર્થની જ સિદ્ધિ થાય..). (૨૧૬) અદ્વૈતવાદીઃ તમામ પદાર્થો, વસ્તુરૂપે અભિન્ન-એક છે, તો પણ તેઓમાં નીલ-રક્તાદિ જુદી જુદી જાતિએ ભેદ છે, તો તેની જેમ, જ્ઞાનમાત્રરૂપે અભિન્ન પણ જ્ઞાનો, બાહ્યાર્થ વિના પણ નીલ-પીતાદિ જુદા જુદા જ્ઞાનરૂપે સિદ્ધ થઈ જાય તો દોષ શું? (ભાવ એ કે, જેમ વસ્તુરૂપે અભિન્ન પણ પદાર્થોમાં જાતિભેદ હોય છે, તેમ શુદ્ધબોધરૂપે અભિન્ન પણ જ્ઞાનોમાં જાતિભેદ હોવામાં કોઈ ક્ષતિ નથી...) સ્યાદ્વાદીઃ બાહ્યાર્થમતે તેવો જાતિભેદ કેમ છે? તેનું કારણ તમને ખબર છે? સાંભળો, અમે માત્ર સદાદિનું જ અસ્તિત્વ નથી માનતા, પણ તેનાથી કથંચિ ભિન્ન નીલાદિનું પણ અસ્તિત્વ માનીએ છીએ... અને નીલાદિને કથંચિત્ ભિન્ન માનવાનું કારણ એ જ કે, સદાદિની પ્રતીતિ કરતાં કથંચિત્ વિલક્ષણરૂપે નીલાદિની પ્રતીતિ થાય છે (એટલે એ પ્રતીતિના આધારે તેમનો કથંચિત્ ભેદ હોવો ન્યાયસંગત જ છે...) - વિવરન્ 122. નીતરતા નીનપીતાવિવાિર્થસિદ્ધિરિત્યર્થ છે 123. નીનાવિનાસિમેતિ | તથાપિ-વસ્તુમાત્રામેડા નીત: પવાર્થો રો વા રૂત્યर्जातिभेदो भवति, तथा यदि ज्ञानमात्रस्याभेदेऽपि बाह्यार्थमन्तरेणापि नीलं पीतं ज्ञानमित्यादि|दो भविष्यति तदा को दोष इत्याशय: परस्य ।। બોધ તો અવિશિષ્ટ હોવાથી તેનો સ્વયં ભેદ પડે નહીં. ૨. “એ મેશ' રૂતિ -પ4િ:. ૨. પૂર્વમુદ્રિતે ‘વસ્તુત્વમાત્ર ' રૂતિ પાઠક, અa N-પ્રતાનુસારેખ રૂ. ‘નૌતા: પાથ રા વા' તિ વ-પd: 8. ‘તા ' રૂતિ -પાઠ: For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: नीलादिप्रतीतिः, तथाऽननुभवात् । एवं तर्हि, तुच्छा नीलादयः, न ते क्वचित् सदननुविद्धाः । ( २१८ ) स्वतोऽसतां कथं तदनुवेध: ? सदा तदनुवेधे नासत्त्वम्, सत्त्वमेव एवं । तत् જીવ્યાછા 8. १०६७ – एतदेवाह - न हि सत्प्रतीतिरेव नीलादिप्रतीतिः । कुत इत्याह- तथाऽननुभवात्, सत्प्रतीतेः नीलादि-प्रतीतित्वेनाननुभवादित्यर्थः । आह एवं तर्हि सदाद्यन्यत्वेन तुच्छा नीलादयः । एतदाशङ्कयाह-न ते-नीलादयः क्वचित् सदननुविद्धाः । किं तर्हि ? सर्वत्र तदनुविद्धा एव । स्वतोऽसतां तुच्छतया कथं तदनुवेध:- सदनुवेध: ? एतदाशङ्कयाह- सदा तदनुवेधे-सदनुवेधे सति नासत्त्वं नीलादीनां सत्त्वमेव एवम् उक्तनीत्या । तत्- नीलादि तथाविधं विशिष्टम् । ... અનેકાંતરશ્મિ તેથી બાહ્યાર્થમતે માત્ર સદાદિનો જાતિભેદ નથી, પણ સદાદિથી કથંચિદ્ ભિન્ન નીલાદિને લઈને જાતિભેદ છે. એટલે અમારા મતે તો તેવું હોવું અવિરુદ્ધ છે. (જ્યારે તમે તો શુદ્ધ બોધમાત્રને જ માનો છો, તેનાથી ભિન્ન કશું માનતા નથી, તો તેવા સર્વથા-એકસ્વભાવી બોધમાં જાતિભેદ શી રીતે ઘટે ? - આ વાત ગ્રંથકારશ્રી આગળ જણાવશે...) ܀ (હવે ગ્રંથકારશ્રી, નીલાદિ અને સદાદિનો એકાંત ભેદ કે અભેદ નથી, પણ ભેદાભેદ છે – એવું સિદ્ધ કરવા યુક્તિ આપે છે. તે પછી ઉપરોક્ત વાતનું નિગમન કરશે...) * સદાદિ-નીલાદિનો ભેદાભેદ શુદ્ધ સદાદિમાત્રથી નીલાદિનો કથંચિદ્ ભેદ છે. કારણ કે, તે બંનેની પ્રતીતિ જુદા જુદા રૂપે થાય છે. તે આ પ્રમાણે - (૨૧૭) આપણને જે સત્ની પ્રતીતિ થાય છે, તે જ નીલાદિની પ્રતીતિ નથી, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી (અર્થાત્ સદાદિપ્રતીતિનો નીલાદિપ્રતીતિ તરીકેનો અનુભવ કદી થતો નથી.) (ભાવ એ કે, ઘટ-પટનું જ્ઞાન જુદું જુદું થતું હોવાથી જેમ તેઓનો ભેદ મનાય છે, તેમ સનીલાદિનું જ્ઞાન પણ જુદું જુદું થવાથી તેમનો પણ ભેદ માનવો જ રહ્યો...) પૂર્વપક્ષ : આ રીતે જો નીલાદિ, સથી પણ ભિન્ન થશે, તો તો તેમને અસત્–તુચ્છ માનવા પડશે ! (સથી ભિન્ન, જેમ શશશૃંગાદિ તુચ્છ છે, તેમ નીલાદિ પણ તુચ્છ થશે...) ઉત્તરપક્ષ : ના. તેમને તુચ્છ નહીં માનવા પડે, કારણ કે તે નીલાદિઓ કોઈપણ ઠેકાણે સત્થી અનનુવિદ્ધ (=રહિત) નથી, પણ અનુવિદ્ધ જ છે (અર્થાત્ સત્થી સંયુક્ત જ છે. તેથી જ તુચ્છ નથી.) (૨૧૮) પૂર્વપક્ષ ઃ તો પણ તે નીલાદિ સરૂપ તો નથી જ ને ? (સથી અનુવિદ્ધ છે, સપ નહીં...) તો એનો મતલબ એ થયો કે, પોતે તો અસદ્ જ છે. તો આવા અસત્ની સાથે સો અનુવેધ પણ શી રીતે ? (શું શશશૃંગ સાથે સદ્નો અનુવેધ થાય છે ?) : ઉત્તરપક્ષ ઃ અરે ! સદ્દો તો નીલાદિની સાથે હંમેશા અનુવેધ છે. એટલે નીલાદિનું અસત્ત્વ કદી હોતું જ નથી, ઉપરોક્ત રીતે હંમેશા સત્ત્વ જ હોય છે. (તો પહેલા અસત્ અને પછી તેમાં સો For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता १०६८ तथाविधं तदितरानुविद्धमित्यस्तु, केवल एव पुनः को दोषः ? तन्मात्रतया न नीलादित्वम् ॥ (२१९) एवं हि न नीलमेव पीतम् । न च सत्त्वमात्रतत्त्वमेतत् । न चासदेव प्रतीतिहेतुः । प्रतीयते च तदन्यत्वेन । ततस्ततोऽन्यत् तदिति सिद्धम् । तन्मात्रताऽभावे - ચીરહ્યા . एतदाशङ्कयाह-तदितरानुविद्धं-नीलाद्यनुविद्धमित्यस्तु-भवतु सत्त्वमेव केवल एव तदितराननुविद्धे सत्त्वे तथाविध इति प्रक्रमः । को दोष इत्याशङ्ख्याह-तन्मात्रतया-अविशिष्टसन्मात्रतया न नीलादित्वम् ॥ ___इदानीं निगमयन्नाह-एवं हीत्यादि । एवं यस्मात् न नीलमेव पीतम्, प्रतिभासभेदानुभवात् । न च सत्त्वमात्रतत्त्वमेतत्-नीलम् । न चासदेव-एकान्तेन प्रतीतिहेतुः । प्रतीयते च तदन्यत्वेन-सत्त्वमात्रभेदेन । यत एवं ततः-तस्मात् कारणात् ततः-सत्त्वमात्रात् अन्यन्नील ....અનેકાંતરશ્મિ .. અનુવેધ એવું કહેવાની જરૂર જ ક્યાં રહી? કે જેથી તમે કહેલ દોષ આવે...) | (હવેની તત્ તથવિધ.. એ પંક્તિનો ભાવાર્થ આવો જણાય છે –). પ્રશ્ન : નીલાદિ કોઈ જુદા નથી, પણ વિશિષ્ટ સત્ત્વરૂપ જ છે (પૂર્વપક્ષીને નીલ સત્ત્વનો અભેદ સિદ્ધ કરવો છે, સત્ત્વથી જુદું નીલ નથી – એવું સાબિત કરવું છે. તેથી કહે છે નીલમાં સદા અનુવેધ હોય તો તો તે વિશિષ્ટ સત્ત્વરૂપ જ થયું. એટલે સત્ત્વને નીલાનુવિદ્ધ માનવાની જરૂર જ નથી (કારણ કે નીલ જેવું જુદું તત્ત્વ જ નથી કે જેનાથી તેને અનુવિદ્ધ કહી શકાય) કેવલ સત્ત્વ જ માનો...) ઉત્તર : નીલને વિશિષ્ટ સન્વરૂપ માનવા કરતાં સત્ત્વને જ નીલાદ્યનુવિદ્ધ માની લો ને? પ્રશ્નઃ (વત પર્વ=) પણ એના કરતાં તો અમે ઈતર એવા નીલાદિથી રહિત કેવળ સત્ત્વ જ માનીએ તો દોષ શું? ઉત્તરઃ દોષ એ જ કે, કેવળ સત્ત્વ તો અવિશિષ્ટ સન્માત્રરૂપ છે, તે તો સર્વત્ર અવિશેષ હોવાથી બધા પદાર્થો એક-સમાન માનવા પડશે અને તો નીલ-પીતાદિ જે જુદા જુદા પદાર્થો પ્રતીતિસિદ્ધ છે, તે નહીં રહે. (બધા અવિશિષ્ટ સન્માત્રરૂપ સાબિત થશે...) હવે આ જ વાતનું નિગમન કરવા કહે છે – (૨૧૯) આવું હોવાથી, નીલ જ પીત છે – એવું નથી, કારણ કે નેલ-પીત બંનેનો પ્રતિભાસ જુદા જુદા રૂપે અનુભવાય છે. (આમ, પ્રતિભાસભેદ અનુભવસિદ્ધ હોવાથી, નીલ-પીતની જેમ, નીલ-સનો પણ કથંચિભેદ માનવો જ રહ્યો...). એટલે નીલાદિ, માત્ર શુદ્ધ સત્ત્વરૂપ નથી. પ્રશ્ન : સતુરૂપ નથી તો તે અસત્ થશે. ઉત્તર : ના. કારણ કે એકાંતે અસતુ, તે શશશૃંગની જેમ પોતાની પ્રતીતિનું કારણ બની શકે ૨. દૈતન્યત્વે ૨ ત(?)સર્વ' રૂતિ -પટિ: I For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ १०६९ अनेकान्तजयपताका (પશ્ચમ: ........... तदेव तत् । तत्रैव किं मानमिति वाच्यम् । (२२०) हन्त तथाऽनुपलम्भ एव । सोऽसिद्धो दूरोपलम्भेन । कोऽयम् ? अनीलादिरूप इति, य एव तन्निश्चयाजनकः । (२२१) स ... રિધ્યાં ... मिति सिद्धम । तन्मात्रताऽभावे सति तदेव-नीलाद्येव तत्-नीलादि । एवमपि किलैकस्वभावत्वसिद्धिरित्येतदाशङ्कयाह-तत्रैव-सन्मात्रताऽभावे किं मानमिति वाच्यम् । हन्त किमत्रोच्यते ? तथा-सन्मात्रत्वेन अनुपलम्भ एव मानमिति । एतदाशङ्कयाह-सः-तथाऽनुपलम्भः । किमित्याह-असिद्धः । कथमित्याह-दूरोपलम्भेन सन्मात्रस्येति भावः । कोऽयं-दूरोपलम्भः? અનેકાંતરશ્મિ નહીં. (શું શશશંગની કદી પ્રતીતિ થાય છે ?) જ્યારે નીલાદિની તો, સન્માત્રથી ભિન્નરૂપે પ્રતીતિ થાય છે જ. (તો તેવા પ્રતીતિસિદ્ધને અસત્ શી રીતે કહેવાય ?) એટલે સન્માત્રથી નીલ તે જુદું છે, એવું સિદ્ધ થયું. (આમ, નીલ-સનો ભેદ સિદ્ધ કર્યો. હવે તે બંનેનો અભેદ સિદ્ધ કરવા ગ્રંથકારશ્રી કહે છે ) એકાંતવાદીઃ જો સત્ત્વરૂપ અને નીલાદિ જુદા હોય, તો નીલાદિ સન્માત્રરૂપ નહીં રહે, તેઓમાં તેનો અભાવ થશે અને તો નીલાદિ માત્ર નીલાદિરૂપ જ સિદ્ધ થશે (અર્થાત્ નીલ નીલરૂપ જ, પીત પીતરૂપ જ – એમ દરેક વસ્તુઓ પ્રતિનિયત એકસ્વભાવી જ સિદ્ધ થશે) અને એટલે તો ખરેખર વસ્તુની એકસ્વભાવતા જ સિદ્ધ થશે... સ્યાદ્વાદી: પણ ઊભા રહો... તમે કહો છો કે, નીલાદિમાં સન્માત્રતા નથી. પણ તે વાતમાં પ્રમાણ શું? એ પહેલા કહો. (૨૨૦) એકાંતવાદીઃ અહીં તો શું કહેવાનું? સીધી વાત છે કે, નીલાદિનો સન્માત્રરૂપે ઉપલંભ (=સાક્ષાત્કાર) થતો નથી, એ જ તે વાતમાં (ત્રનીલાદિ સન્માત્રરૂપ ન હોવાની વાતમાં) પ્રમાણ છે. સ્યાદ્વાદી: નીલાદિનો સન્માત્રરૂપે ઉપલંભ નથી થતો – એવું તમે જે કહો છો તે સિદ્ધ નથી. કારણ કે નીલ વસ્તુ પડી હોય અને તેને દૂરથી પ્રમાતા દેખતો હોય, ત્યારે તેને (=પ્રમાતાને) તેનો માત્ર સરૂપે જ (રૂદ્ધ સત્ એવો જ) બોધ થાય છે... આમ, નીલાદિનો સન્માત્રરૂપે બોધ થાય છે જ ને? (તો તમે કહેલું શી રીતે પ્રામાણિક કહેવાય ?) વિવરણમ્ - 124 તન્મત્રતાડમાવે સતિ નીના સન્માત્રતા માવે સતીતિ || 125 नीलायेव तत्-नीलादीति । नीलं नीलमेव पीतं पीतमेव, एवं सर्वत्र, इत्थमप्येकस्वभावत्वमेव वस्तुन इत्यभिप्राय: परस्य ।। ૨. “તન્મત્રતાભાવે સત તત્રતામાવે તેવ’ તિ ટુ-પાઠ:. ૨. ‘ક્રિમિટ સિદ્ધ:' રૂતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ... જ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०७० मन्दो नीलादिग्रह एव, न, सत्त्वनिश्चयजनकत्वात् । न तत्रापि स केवलस्य, सत्यम्, तद्भिन्नात्मगमकस्तु । तदन्यानुविद्धं सत्त्वमिति युक्तो जातिभेदः । न चैवमन्यानुविद्धो ... ચાહ્યા ............ अनीलादिरूप इति परः । अत्रोत्तरम्-य एव तनिश्चयाजनकः-नीलादिनिश्चयाजनकः । आहस मन्दः-अस्पष्टो नीलादिग्रह एव । परिहारोऽत्र-न, सत्त्वनिश्चयजनकत्वात् मन्दताऽयोगः । आह-न तत्रापि-दूरोपलम्भे स केवलस्य सत्त्वस्य ग्रहः, केवलस्याभावादित्यभिप्रायः । इह समाधिः-सत्यं न तंत्रापि स केवलस्य तद्भिन्नात्मगमकस्तु, प्रक्रमान्नीलादिभिन्नात्मगमकः पुनः दूरोपलेम्भः सत्त्वस्य । उपसंहरन्नाह-तदन्यानुविद्धम्, नीलाद्यनुविद्धमित्यर्थः । सत्त्वमिति - અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ આ દૂરથી થતો ઉપલંભ વળી કેવો છે? કે જેને તમે અનીલાદિરૂપ ( નીલાદિથી ભિન્ન સન્માત્રના પ્રતિભાસરૂપ) કહો છો... ઉત્તર : જે જ્ઞાન નીલાદિના નિશ્ચયને ઉત્પન્ન કરનાર નથી, તે જ દૂરથી થતાં ઉપલંભને અમે અનીલાદિરૂપ કહીએ છીએ. (પ્રમાતા, દૂરથી વસ્તુને દેખે, ત્યારે તે વિશે નીલાદિનો નિશ્ચય થતો નથી અને એટલે જ અમે તે ઉપલંભને અનીલાદિરૂપ-સન્માત્રપ્રતિભાસરૂપ કહીએ છીએ...) (૨૨૧) પૂર્વપક્ષઃ તે ઉપલંભ, મંદ-અસ્પષ્ટ એવા નીલાદિના પ્રતિભાસરૂપ જ માનવો જોઈએ (સન્માત્રપ્રતિભાસરૂપ નહીં.) ઉત્તરપક્ષ તમારી વાત બરાબર નથી. કારણ કે તે ઉપલંભમાં સત્ત્વનો નિશ્ચય થતો હોવાથી તે મંદ=અસ્પષ્ટ નીલગ્રહસ્વરૂપ માની શકાય નહીં... એટલે તે અમંદ છે અને સન્માત્રપ્રતિભાસી જ છે.. પૂર્વપક્ષઃ તે દૂરથી થતાં ઉપલંભમાં કેવળ સત્ત્વનું જ ગ્રહણ નથી થતું (પણ સાથે બીજા કોઈકનું પણ ગ્રહણ થાય છે.) કારણ એ જ કે, એકલા સત્ત્વનો અનુભવ નથી થતો, “કંઈક છે' એવો અનુભવ થાય છે... ઉત્તરપક્ષઃ (કેવલ સત્ત્વનું ગ્રહણ થતું જ નથી) એ વાત તમારી એકદમ સાચી છે. કારણ કે, દૂરથી થતો તે ઉપલંભ, નીલાદિથી ભિન્ન એવા તેનાં બીજા સ્વરૂપનું ગ્રહણ કરે છે અને તે જ વળી સત્ત્વનું ગ્રહણ કરે છે. (એટલે કે તે પદાર્થનું સ્વરૂપ ગ્રહણ કરે છે, પણ તેમાં નીલવાદિ ધર્મોનું ગ્રહણ નથી હોતું.) (અહીં પૂર્વપક્ષીનું તાત્પર્ય એ લાગે છે કે, કેવલ સત્ત્વનું ગ્રહણ નથી થતું, એટલે સાથે નીલાદિનું પણ ગ્રહણ માનવું જોઈએ અને તો તે પ્રતિભાસ નીલાદિરૂપ જ થાય... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, કેવલ સત્ત્વનું ગ્રહણ ન થવાની વાત સાચી; પણ તેના માટે સાથે નીલાદિનું ગ્રહણ માનવું જરૂરી નથી. તે જ્ઞાન દ્વારા તો નીલાદિથી ભિન્ન સ્વરૂપનું ગ્રહણ થાય છે જ, અર્થાત્ પદાર્થના અનેક ધર્મોમાંથી નીલવાદિથી ભિન્ન ધર્મોનું ગ્રહણ થાય છે. એટલે તે દુરોપતંભને સન્માત્રપ્રતિભાસરૂપ જ માનવો ૨. “સત્યમતિ યુત્તો' રૂતિ વ-પાd: ૨. “તથાપિ સ’ તિ પાઠ: રૂ. ‘તમ્પસર્વસ્ય તિ વ-પાd: I For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ १०७१ अनेकान्तजयपताका (પગ્નમ: बोध इति तन्मात्रतत्त्ववादे त्वयुक्त एव । (२२२) एतेन "नीलादिरूपस्तस्यासौ स्वभावोऽनुभवश्च सः। नीलाद्यनुभवः ख्यातः स्वरूपानुभवोऽपि सन् ॥" - ચીરહ્યા ....... कृत्वा युक्तो जातिभेदः, प्रक्रमान्नीलादीनाम् । न चैवमन्यानुविद्धो बोध इति-एवं तन्मात्रतत्त्ववादे-बोधमात्रतत्त्ववादे पुनरयुक्त इति परिभावनीयम् ॥ एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन "नीलादिरूपस्तस्यासौ स्वभावोऽनुभवश्च सः । અનેકાંતરશ્મિ .... જોઈએ.) ફલિતાર્થ દૂરથી નીલાદિનો સન્માત્રરૂપે પ્રતિભાસ થાય છે. એટલે નીલ-સત્નો કર્થચિ અનુવેધ પણ છે. (નીલને અસત્ માનવાની આપત્તિ ન આવે.) ઉપસંહાર: આમ, બાહ્યર્થમતે, સત્ત્વ તે પોતાથી અન્ય એવા નીલાદિથી અનુવિદ્ધ છે (નીલાદિ જુદા જુદા પદાર્થોથી સંયુક્ત છે.) માત્ર શુદ્ધ સન્માત્રરૂપ નથી. એટલે તે નીલાદિનો જાતિભેદ યુક્તિસંગત છે... પણ જ્ઞાનાતવાદીઓ ! તમે તો શુદ્ધબોધમાત્રનું જ અસ્તિત્વ કહો છો. તે શુદ્ધબોધને, પોતાથી જુદા બીજા કોઈ તત્ત્વથી અનુવિદ્ધ માનતા નથી (કારણ કે તમારા મતે જુદું કોઈ તેવું તત્ત્વ જ નથી.) તો આવા શુદ્ધ બોધમાત્રમાં જાતિભેદ શી રીતે યુક્તિસંગત બને? (એટલે તમારા મતે નીલ-પીતાદિ જુદા જુદા પ્રતિભાસની વ્યવસ્થા અયુક્ત ઠરે છે...) - જ્ઞાનના સ્વભાવ-અનુભવની નીલાદિરૂપતાનો નિરાસ * (૨૨૨) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષની અન્યમાન્યતાનો પણ નિરાસ થાય છે. તે આ પ્રમાણે – પૂર્વપક્ષ નીલાદિજ્ઞાનનો (૧) નીલ-પીતસ્વભાવ, બધા લોકોને પ્રતીતિસિદ્ધ છે, અને (૨) તેનો સ્વસંવેદનરૂપ અનુભવ પણ નીલાદિરૂપ જ છે. આમ, જ્ઞાનનાં સ્વભાવ-અનુભવ બંને નીલાદિરૂપ છે. અને એ પરથી ફલિત એ થાય છે કે, નીલાદિજ્ઞાનનાં સ્વભાવ-અનુભવ જ નીલાદિરૂપ છે, તે સિવાય નીલાદિ-આકારવાળું બાહ્ય તેવું કોઈ તત્ત્વ જ નથી, કે જેને “નીલ” “પીત' એવું કહી શકાય... (એટલે જ્ઞાનાદ્વૈત જ માનવું.) કહ્યું છે કે – જ્ઞાનનો આ (=સર્વલોકપ્રતીત) નીલાદિરૂપ સ્વભાવ છે, અને અનુભવ પણ નીલાદિરૂપ છે. વિવરમ્ ... 126. “નીતાપરતરચાસી માવોડનુમવ8 : . ૨. અનુપૂ I For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता इत्येतत् प्रत्युक्तम्, ( २२३) एकान्तैकस्वभावस्यात्र विवक्षितत्वात्, तस्य चोक्तवदयोगात् । न च नीलत्वादिभेदाभाव एव, आह्लादादिवत् स्पष्टसंवेदनत्वात् अपह्नवेऽतिप्रसङ्गादिति ॥ १०७२ * व्याख्या नीलाद्यनुभवः ख्यातः स्वरूपानुभवोऽपि सन् ॥" I इत्येतत् प्रत्युक्तम् । कथमित्याह-एकान्तैकस्वभावस्य बोधादेर्विवक्षितत्वात्, तस्य च- -एकान्तैकस्वभावस्य उक्तवत् यथोक्तं तथा अयोगातू । अभ्युच्चयमाह न चेत्यादिना । न च नीलत्वादिभेदाभाव एव । किं तर्हि ? भावः । कुत इत्याह- आह्लादादिवदिति निदर्शनम् । स्पष्टसंवेदनत्वान्नीलादिभेदस्य अपह्नवे नीलादिभेदेविषयस्य स्पष्टसंवेदनस्य । किमित्याहअतिप्रसङ्गात् ह्लादाद्यभावप्रसङ्गेन इति ॥ Co अनेडांतरश्मि એટલે જ્ઞાનનો તે સ્વરૂપાનુભવ હોવા છતાં પણ તે નીલાદિના અનુભવરૂપે પ્રસિદ્ધ છે.’ (૨૨૩) ઉત્તરપક્ષ : તમારી વાત બરાબર નથી, કારણ કે તમે બોધાદિને એકાંત એકસ્વભાવી अहो छो, तो खावा खेडांत खेडस्वभावी जोधनी, उपरोक्त रीते नीलपीताहि३यता न घंटे... એટલે નિષ્કર્ષ એ કે, જ્ઞાનમાં ભાસતાં નીલ-પીતાદિના ભેદ માટે, ભેદક તરીકે બાહ્યાર્થ માનવો ४ रह्यो પ્રશ્ન : જ્ઞાનમાં નીલ-પીતાદિ ભેદ જ નથી (કે જેના ભેદક તરીકે બાહ્યાર્થ માનવો પડે.) ઉત્તર ઃ એવું ન કહેવું, કારણ કે જ્ઞાનમાં, આહ્લાદ-શોકાદિના સંવેદનની જેમ, નીલ-પીતાદિ ભેદનું પણ સ્પષ્ટ સંવેદન થાય છે... હવે જો આવા નીલાદિભેદને વિષય કરનાર સ્પષ્ટ સંવેદનનો પણ અપલાપ કરશો, તો તો અતિપ્રસંગ એ આવશે કે આહ્લાદાદિનો પણ અભાવ માનવો પડશે (પછી ભલે તેનું પણ સ્પષ્ટ સંવેદન થતું હોય...) ..विवरणम् .. नीलाद्यनुभवः ख्यातः स्वरूपानुभवोऽपि सन् ॥” इति । नीलादिरूप:- नीलपीतस्वभावस्तस्य- नीलादिज्ञानस्य असौ सर्वजगज्जनप्रतीत: स्वभाव:- स्वरूपं तथाऽनुभवश्च-अनुभवोऽपि स्वसंवेदनलक्षणो हि ज्ञानस्य नीलादिरूप एव । एवं सति किं सिद्धमित्याहनीलाद्यनुभवः ख्यातः-लोकप्रसिद्धः स्वरूपानुभवोऽपि सन् नीलादिज्ञानस्य सम्बन्धी । इदमुक्तं भवतिनीलादिज्ञानस्य नीलादिरूपः स्वभावोऽनुभवश्च; न तु बाह्यनीलाद्याकारः कश्चित् तत्रास्ति यद्वशात् नीलमुच्यते । अतो ज्ञानस्य स्वरूपानुभव एव नीलाद्याकार इति ।। १. 'इत्याह ह्लादादि:' इति ङ-पाठः । २. 'विषयस्पष्ट०' इति ङ-पाठ: । ३. 'भवश्चानुभावोऽनुभवोऽपि' इति क- पाठः । ४. हि ज्ञानस्य भवति' इति पाठो नास्ति ख-च- प्रतौ । ५. पूर्वमुद्रिते 'भावोऽपि' इत्यशुद्धपाठः, अत्र N-प्रतेन शुद्धि: । ६. 'ननु बाह्य०' इति च पाठः । For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ................... १०७३ अनेकान्तजयपताका (પગ્નમ: (२२४) किञ्च विज्ञानमात्रवादिनो न कारकज्ञापकस्थितिः, न्यायानुपपत्तेः । तथाहि-अस्य न बीजाङ्कुरौ वस्तुतो विद्येते, किन्तु बीजाङ्कुरप्रतिभासाया बुद्धेाह्याकारे बीजाङ्कुरव्यवस्था । ग्राह्यकारश्च बुद्धेः तत्त्वतो नास्ति, विप्लवत्वेनासत्त्वात् । तत् कथं तदाकारयोः कार्यकारणव्यवस्थानिबन्धनभूतयोरसत्त्वे बीजादङ्कुरस्य जन्मेति - વ્યારહ્યા છે . किञ्च विज्ञानमात्रवादिनो वादिनः किमित्याह-न कारकज्ञापकस्थितिः । कारकं बीजमङ्कुरस्य, ज्ञापकस्तु धूमोऽग्नेरिति । कथं नैतत्स्थितिरित्याह-न्यायानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहि-अस्य-विज्ञानमात्रवादिनो न बीजाकुरौ वस्तुतः-परमार्थेन विद्येते बाह्यौ, किन्तु बीजाकुरप्रतिभासाया बुद्धेः ग्राह्याकारे-तथाप्रतिभासरूपे बीजाङ्कुरव्यवस्था । यद्येवं ततः किमित्याह-ग्राह्याकारश्च बुद्धेस्तत्त्वतः-परमार्थेन नास्ति । कथमित्याहविप्लवत्वेन हेतुना असत्त्वात् । तत् कथं तदाकारयोः-बुद्ध्याकारयोः कार्यकारणव्यवस्थानिबन्धनभूतयोरसत्त्वे-अतात्त्विके बीजादङ्कुरस्य जन्मेति-एवं कारकव्यवस्था । અનેકાંતરશ્મિ ... સાર એટલે જ્ઞાનમાં નીલાદિનો ભેદ માનવો જ રહ્યો અને તો તેના ભેદક તરીકે નીલાદિ બાહ્યાર્થ પણ સિદ્ધ થશે જ (તેથી, જ્ઞાનાદ્વૈતવાદ ઉચિત નથી.) * જ્ઞાનાતમકે કારક-જ્ઞાપક વ્યવસ્થા અસંગત * (૨૨૪) (૧) બીજ તે અંકુરાને ઉત્પન્ન કરનાર છે, કારક છે, અને (૨) ધૂમ તે વહિને જણાવનાર છે, જ્ઞાપક છે - આમ, કારક-જ્ઞાપક વ્યવસ્થા લોકસિદ્ધ છે. પણ જ્ઞાનાદ્વૈતવાદીમતે તો, તે લોકસિદ્ધ વ્યવસ્થા પણ ઘટતી નથી. તેનું કારણ એ કે તેમાં ન્યાયની સંગતિ નથી. તે આ પ્રમાણે - તમે જ્ઞાનાદ્વૈતવાદી છો... એટલે તમારા મતે, જ્ઞાનથી અતિરિક્ત, બીજ કે અંકુર વસ્તુતઃ વિદ્યમાન જ નથી. તો બીજથી અંકુરાની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા શી રીતે થાય? પૂર્વપક્ષ બીજ અને અંકુર બહાર નથી, પણ બુદ્ધિમાં જણાય છે તો અહીં જ્ઞાનમાં, ગ્રાહકાકાર તરીકે જ્ઞાનસ્વરૂપ છે અને ગ્રાહ્યાકાર તરીકે બીજ-અંકુર છે) એટલે, બીજ-અંકુરના પ્રતિભાસવાળી બુદ્ધિના ગ્રાહ્યાકારમાં, જ્ઞાનરૂપે જ બીજ-અંકુરની વ્યવસ્થા થઈ જશે અને તો અમારા મતે કારકવ્યવસ્થા અસંગત નહીં રહે...) સ્યાદ્વાદીઃ તમે ગ્રાહ્યાકાર તરીકે બીજ-અંકુરને માન્યા, પણ પરમાર્થથી બુદ્ધિનો ગ્રાહ્યાકાર તો છે જ નહીં, કારણ કે તે તો વિપ્લવરૂપ (=ભ્રમરૂપ) હોવાથી અસત્ છે અને એટલે તેનાથી કોઈ વ્યવસ્થા ન થાય. તે ગ્રાહ્યાકારરૂપ બીજ-અંકુર જ કાર્ય-કારણની વ્યવસ્થાનું મૂળ કારણ છે. હવે જો તે જ અસત્ હોય, તો બીજથી અંકુરાની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા શી રીતે ઘટે? (એટલે જ્ઞાનાદ્વૈતમતે કારકવ્યવસ્થા . ૨. ‘ધૂમોડનિરિત' રૂતિ ટુ-પીd: I For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता कारकव्यवस्था ? ( २२५ ) स्यादेतद् बीजनिर्भासाया बुद्धेरनन्तरमेवाङ्कुरनिर्भासा बुद्धिरिति । बीजाङ्कुरनिर्भासानुगतयोर्बुद्धयोः प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः। अयं च स्वसंवेदनलक्षणयोर्बुद्धयोर्वस्तुत्वादविरोध्येव । बीजादिनिर्भासस्तु विचाराक्षमत्वादुपप्लव एव । न तस्य तत्त्वतः कार्यकारणभावः लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहाराय अभिधीयत इति व्यवस्था । ( २२६ ) अहो बलवानयमसदभिनिवेशो य જબાળા * स्यादेतद् बीजनिर्भासाया बुद्धेः अनन्तरमेवाङ्कुरनिर्भासा बुद्धिरिति कृत्वा । बीजाङ्कुरनिर्भासानुगतयोर्बुद्ध्योः किमित्याह - प्रत्यक्षानुपलम्भसाधनः कार्यकारणभावः । अयं चकार्यकारणभाव: स्वसंवेदनलक्षणयोर्बुद्ध्योर्वस्तुत्वात् कारणात् अविरोध्येव, वंस्तु वस्तुन उत्पद्यत एवेति कृत्वा । बीजादिनिर्भासस्तु किमित्याह-विचाराक्षमत्वाद् बाह्याभावेन उपप्लव વ । ન તસ્ય-निर्भासस्य तत्त्वतः कार्यकारणभावः, लोकप्रतीत्यनुसारतस्तु - पृथग्जना* અનેકાંતરશ્મિ બિલકુલ સંગત નથી...) १०७४ -> હવે યોગાચાર, કારકવ્યવસ્થા ઘટાડવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે - * કારકવ્યવસ્થા અંગે યોગાચારનું મંતવ્ય (૨૨૫) યોગાચાર : પહેલા બીજને જણાવનારી બુદ્ધિ થાય છે અને તે પછી તરત જ અંકુરને જણાવનારી બુદ્ધિ થાય છે.આમ, પૂર્વાપરભાવ હોવાથી, બીજનિર્ભાસી બુદ્ધિ અને અંકુરનિર્ભાસી બુદ્ધિ - બંને બુદ્ધિનો, પ્રત્યક્ષ (અન્વય) અને અનુપલંભ (વ્યતિરેક) દ્વારા સિદ્ધ થાય એવો કાર્ય-કારણભાવ છે. અને આવો કાર્ય-કારણભાવ હોવો અવિરુદ્ધ છે, કારણ કે તે બંને બુદ્ધિ સ્વસંવેદનરૂપ હોવાથી વસ્તુરૂપ (=વાસ્તવિક) છે અને એટલે વસ્તુથી વસ્તુની ઉત્પત્તિ થવામાં કોઈ વિરોધ નથી. (બીજનિર્માસબુદ્ધિ પણ વસ્તુ અને અંકુરનિર્ભાસબુદ્ધિ પણ વસ્તુ... એટલે વસ્તુરૂપ કારણથી વસ્તુરૂપ કાર્યની ઉત્પત્તિ થવી અવિરુદ્ધ છે.) પણ એક હકીકત તમે સમજી રાખો કે, બીનિર્વ્યાસ-અંકુરનિર્ભાસ એ બધા નિર્માસો, વિચાર કરતાં ન ઘટતા હોવાથી, ખરેખર તો તેઓ ઉપપ્લવરૂપ (=ભ્રમરૂપ) જ છે. તેઓનું તર્કથી ન ઘટવાનું કારણ એ જ કે, બીજ-અંકુર જેવું બાહ્ય કોઈ તત્ત્વ જ નથી અને છતાં બુદ્ધિ તેનો નિર્ભાસ કરાવે છે. એટલે તે બુદ્ધિ ઉપપ્લવરૂપ જ છે... અને એટલે જ, બીનિર્ભાસ અને અંકુરનિર્ભાસનો ૫૨માર્થથી કાર્ય-કારણભાવ છે જ નહીં... હા, લોકમાં તેવી (–બીજથી અંકુરો થવાની) પ્રતીતિ થાય છે. એટલે તેને લઈને માત્ર ૧. ‘વસ્તુ’ કૃતિ પાડો નાસ્તિક-પ્રતૌ । For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ १०७५ अनेकान्तजयपताका (પઝમ: इत्थमप्यनालोचिताभिधानं विदुषोऽपि प्रवर्त्तयतीति । अनालोचिताभिधानता चास्य बीजादिनि सो निश्चीयमान उपप्लवः स तत्त्वतो नास्तीति तन्निश्चयाभावापत्त्या ।न खलु बोधेऽप्यसतो निश्चयः, अतिप्रसङ्गात्, खरविषाणादिनिश्चयापत्तेः, असत्त्वाविशेषात् । - ચહ્યા છે.... पेक्षया तथा निर्भासोच्चारणेन व्यवहारायाभिधीयत इति-एवं व्यवस्था, कारकगोचरेति प्रक्रमः । एतदाशङ्कयाह-अहो बलवानसदभिनिवेशः यः-असदभिनिवेश इत्थमपि-यथोक्तं तथाऽनालोचिताभिधानं विदुषोऽपि-पण्डितस्यापि प्रवर्त्तयतीति । अनालोचिताभिधानता चास्य-परोदितस्य बीजादिनि सो निश्चीयमानस्तथाऽनुभवेन उपप्लवः स तत्त्वतो नास्ति । इति-एवं तनिश्चयाभावापत्त्या-अनुभूयमानबीजादिनिर्भासनिश्चयाभावापत्त्या अनालोचिताभिधानतेति । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु-नैव बोधेऽप्यसतः, निर्भास ... અનેકાંતરશ્મિ ... વ્યવહારના નિર્વાહ માટે જ તેવી કારકવ્યવસ્થા કહેવાય છે. (અર્થાત બીજનિર્માસથી અંકુરનિર્માસ-એવા ઉચ્ચારણથી અમે જે કાર્ય-કારણવ્યવસ્થા કહી, તે માત્ર વ્યવહાર પૂરતી સમજવી. પરમાર્થથી તેવું કશું જ નથી...) - યોગાચાર મંતવ્યનો નિરાસ - (૨૨૬) સ્યાદ્વાદીઃ અહો ! મિથ્યા કદાગ્રહ કેવો બળવાન છે? કે જે વિદ્વાન પંડિતોને પણ, વિચાર્યા વિનાનું કથન કરવા પ્રવર્તાવે છે. તમે પણ તેવા અસદભિનિવેશના કારણે જ વિચાર્યા વિનાનું કથન કરો છો... પૂર્વપક્ષ: પણ શું અમારું કથન વિચાર્યા વિનાનું?! ઉત્તરપક્ષ : હા. કારણ કે બીજાદિનો નિર્માસ, તેવા અનુભવથી દરેકને નિશ્ચિત થતો જણાય છે. હવે આવા નિશ્ચિત નિર્માસને તમે ઉપપ્પવરૂપ (=ભ્રમરૂપ) કહીને પરમાર્થથી તે છે જ નહીં, એવું કહો છો. તે બધું તમારું કથન વિચાર્યા વિનાનું જ છે... તેનું કારણ એ કે, જો ઉપપ્પવરૂપ હોય તો તેનો નિશ્ચય જ ન થાય અને નિશ્ચય થાય તો તેને ઉપપ્પવરૂપ શી રીતે કહેવાય? (ઉપપ્લવ તો અનિશ્ચિત-ભ્રમરૂપ નિર્માસને કહેવાય...) એટલે તમારું, નિશ્ચિત નિર્માસને ઉપપ્પવરૂપ કહેવું વિચાર્યા વિનાનું જ છે. આ જ વાતને બતાવવા કહે છે – પૂર્વપક્ષ : બોધમાં, તે બીજાદિ નિર્માસ અસત્ છે અને તે અસત્નો જ તેમાં નિશ્ચય થાય છે. (આવું માનવાથી, બીજાદિનિર્માસનો નિશ્ચય પણ ઘટી જશે અને વાસ્તવમાં તે અસત્ હોવાથી તેમની ઉપપ્પવરૂપતા પણ ઘટી જશે...) ૨. ‘નિર્માસોદ્ધારન' તિ પૂર્વમુદ્રિતપ:, મત્ર તુ ટુ-પીટ: I For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता ( २२७) न च तत्र सत्त्व एवोपप्लवता, बोधादभिन्नत्वात्, तस्य चानुपप्लवत्वेनेष्टेः, भिन्नसंत्त्वेऽर्थापत्तिः । विशिष्टो बोध एवोपप्लव इति चेत्, तन्मात्रतत्त्वनीतौ कुतोऽस्य 1 १०७६ * व्याख्या स्येति प्रक्रमः । किमित्याह - निश्चयः । कथं नेत्याह- अतिप्रसङ्गात् । एनमेवाह - खरविषाणादिनिश्चयापत्तेः । आपत्तिश्च-असत्त्वाविशेषात् । इहैवाभ्युच्चयमाह-न चेत्यादि । न च तत्रबोधे सत्त्व एंवोपप्लवता, निर्भासस्येति प्रक्रमः । कुत इत्याह-बोधादभिन्नत्वान्निर्भासस्य, तस्य च-बोधस्य अनुपप्लवत्वेनेष्टेः, भिन्नसत्त्वे बोधान्निर्भासस्य । किमित्याह-अर्थापत्तिः निर्भासानाम् । विशिष्टो बोध एव वितथप्रतिभास उपप्लवः । इति चेत्, एतदाशङ्कयाहअनेअंतरश्मि 128 - ઉત્તરપક્ષ : પણ એવું માનો, તો અતિપ્રસંગ એ આવશે કે, ખરવિષાણાદિ અસત્ પદાર્થનો પણ નિશ્ચય થવા લાગશે ! કારણ કે અસપણું તો બંનેમાં અવિશેષ છે. (આશય એ કે, અસત્ હોવા છતાં પણ, જેમ તમે બીજાદિ નિર્માસનો નિશ્ચય માનો છો, તેમ ખરવિષાણાદિનો નિશ્ચય થવામાં પણ વાંધો શું ? ભલે ને તે પણ અસત્ હોય...) (२२७) पूर्वपक्ष: ते जीभहि निर्मास, जोधमां तो सत् ४ छे (जेटले तेनो ४ निश्चय थशे, ખવિષાણ જેવા અસત્નો નિશ્ચય નહીં...) उत्तरपक्ष : अरे ! षोधमां सत् होय, तो ते निर्मासने (उपप्लव३५ (= श्रम३५) न उडेवाय... કારણ કે તે નિર્માસ, બોધથી અભિન્ન છે. હવે બોધ તો તમને અનુપપ્લવરૂપે (યથાર્થરૂપે) માન્ય छे, तो तेनाथी खभिन्न निर्मास, उपप्लव३५ ( = यथार्थ ३५) शी रीते होय ? પૂર્વપક્ષ ઃ અમે, બોધથી નિર્ભાસને ભિન્ન માનીશું. (હવે તો તેની ઉપપ્લવરૂપતા ઘટી જશે : ने ?) ઉત્તરપક્ષ ઃ તો તો તે નિર્ભાસને અર્થરૂપ માનવાની આપત્તિ આવશે ! (ભાવ એ કે, નિર્વ્યાસને જો બોધથી ભિન્ન મનાય, તો તો બોધથી ભિન્ન તેમનું, બાહ્યાર્થ તરીકે અસ્તિત્વ થશે. જે જ્ઞાનાદ્વૈતની (उन्मूलवात छे...) विवरणम् 127. न च तत्र-बोधे सत्त्व एवोपप्लवता निर्भासस्येति । बोधविषयभूतनिर्भासस्य सत्त्वे एवविद्यमानत्वे एव सति न च नैवोपप्लवता निर्भासस्य ।। 128. अर्थापत्तिर्निर्भासानामिति । यदि हि बोधात् सकाशाद् भिन्ना निर्भासाः समभ्युपगम्यन्ते तदा तैं बाह्यार्थरूपाः प्राप्नुवन्तीत्यर्थः ।। For Personal & Private Use Only १. 'सत्त्वेनार्था ०' इति क- पाठः । ३. 'एवोन्निपप्लवता' इति ड-पाठः । ३. पूर्वमुद्रिते 'बोधे विषयभूते नि०' इति पाठ:, अत्र N प्रतपाठ: । ४. पूर्वमुद्रिते 'तदा न बाह्यार्था रूपा:' इति पाठस्याशुद्धि:, N - प्रतानुसारेणात्र शुद्धिः कृता । ܀ Page #246 -------------------------------------------------------------------------- ________________ .....................................* १०७७ अनेकान्तजयपताका (પગ્નમ: वैशिष्ट्यमित्युक्तप्रायम् । ( २२८) वक्ष्यते च-'स्वसंवेदनलक्षणे च बुद्धी सर्वथा बोधमात्रत्वादद्वयत्वादविशिष्टबुद्धित्वेन तदन्यग्राहकबुद्धिशून्ये च' । (२२९) इति प्रत्यक्षानुपलम्भाप्रवृत्तिरेव । न हि भिन्नकालभाविबुद्धिद्वयमन्वयविकलतयोपकारादिनिरपेक्षं ....... વ્યાડ્યા છે. तन्मात्रतत्त्वनीतौ-बोधमात्रतत्त्वनीतौ कुतोऽस्य बोधस्य वैशिष्ट्यमित्युक्तप्रायं-प्रायेणोक्तमधः । वक्ष्यते च ऊर्ध्वं स्वसंवेदनलक्षणे च बुद्धी निर्विकल्पिके सर्वथा बोधमात्रत्वात् कारणात् अद्वयत्वात् ग्राह्यग्राहकाकारविरहेण अविशिष्टबुद्धित्वेन तथा तदन्यग्राहकबुद्धिशून्ये च तथाऽभ्युपगमात् । इति-एवं प्रत्यक्षानुपलम्भाऽप्रवृत्तिरेव कार्यकारणभावे । एतदेव भावयति - અનેકાંતરશ્મિ .. પૂર્વપક્ષ વિતથપ્રતિભાસી (અયથાર્થ જણાવનાર) તે (=બીજાદિનિર્માસરૂપ) વિશિષ્ટ બોધ જ ઉપપ્પવરૂપ છે... (અને શુદ્ધબોધ અનુપપ્પવરૂપ..) ઉત્તરપક્ષ ? પણ તમે તો માત્ર શુદ્ધબોધનું કથન કરનારા છો (તેવું કોઈ વિશેષક તત્ત્વ તમે માનતા જ નથી.) તો તમારા મતે, બોધની વિશિષ્ટતા પણ શી રીતે ઘટે? (કે જેથી તે વિશિષ્ટ બોધને ઉપપ્પવરૂપ કહી શકાય...) આ બધું પ્રાયઃ કરીને પૂર્વે અમે કહી જ દીધું છે. (૨૨૮) અને આગળ પણ કહેવાશે કે “(૧) બીજનિર્માસી, અને (૨) અંકુરનિર્માસી – બંને બુદ્ધિઓ, સ્વસ્વરૂપનાં સંવેદનરૂપ છે અને નિર્વિકલ્પ છે. હવે તે બંને, માત્ર શુદ્ધ બોધરૂપ છે. તેનું કારણ એ કે, તે ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત હોવાથી અદ્ભયરૂપ છે. (અને આવી આકાર વિનાની બુદ્ધિ શુદ્ધ બોધરૂપ જ હોય...) એટલે એ બુદ્ધિ, અવિશિષ્ટ બુદ્ધિરૂપ હોવાથી, તેમાં વિશિષ્ટતા ઘટી શકે નહીં. વળી, તમારા મતે તો બુદ્ધિઓ પોતાની ગ્રાહક એવી પોતાનાથી અન્ય બુદ્ધિઓથી રહિત છે. અર્થાતુ પોતે જ પોતાની ગ્રાહક છે, બીજી બુદ્ધિ નૈથી.” આમ, બુદ્ધિનું વૈશિસ્ત્ર જ ઘટતું નથી, કે જેથી તમે વિશિષ્ટબોધને ઉપપ્પવરૂપ કહી શકો. એટલે બીજાદિનિર્માસોનો નિશ્ચય થતો હોવાથી, ખરેખર તો તે બુદ્ધિઓ વાસ્તવિક છે. છતાં પણ તેમને ઉપપ્પવરૂપ કહેવી એ તમારું વિચાર્યા વિનાનું જ કથન છે. (આમ, અસદભિનિવેશથી અનાલોચિત અભિધાનતા સ્પષ્ટ જ છે...) અન્વય-વ્યતિરેકની પણ અપ્રવૃત્તિ (૨૨૯) તેમના કાર્ય-કારણભાવ વિશે, અન્વય-વ્યતિરેકની પ્રવૃત્તિ થતી જ નથી તો અન્વય * ભિન્ન એવી ગ્રાહકબુદ્ધિથી રહિત હોવાથી સ્વસંવેદન અને ગ્રાહ્યગ્રાહકરહિતતા સિદ્ધ થાય અને તો તે બુદ્ધિની વિશિષ્ટતા જ ન રહે... ૨. ‘ત્યાવિશિષ્ટ વુદ્ધિ' તિ -પઢિ: I ૨. પૂર્વમુદ્રિત ‘પ્રત્યક્ષાનુપતસ્મા પ્રવૃ૦' કૃતિ પાઠ: | For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०७८ --> तथाविधावध्यभावे तदितरावसायकमिति न स्वसंवेदनलक्षणयोरपि बुद्ध्योः कार्यकारणभावावसाये समुपायः । ततश्च सोऽनयोर्वस्तुत्वादविरोधीत्यज्ञानाभिधानम् । - વ્યારા - न हीत्यादिना । न यस्माद् भिन्नकाल( भावि )बुद्धिद्वयं निरन्वयनाशतोऽन्वयविकलतया कारणेन उपकारादिनिरपेक्षम्-उपकारवासनानिरपेक्षमन्वय-विकलतयैव तथाविधावध्यभावेइतरेतरावध्यभावे तदितरावसायकं-स्वरूपेतरावसायकम् । नहि इति न स्वसंवेदनलक्षणयोरपि बुद्धयोः कार्यकारणभावावसाये समुपायोऽस्ति । ततश्च सः-कार्यकारणभावः ~ અનેકાંતરશ્મિ .... વ્યતિરેક દ્વારા, તે બે બુદ્ધિનો કાર્ય-કારણભાવ શી રીતે નિશ્ચિત થાય?) આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે – બીજનિર્માસ બુદ્ધિ અને અંકુરનિર્માસ બુદ્ધિ - બંને બુદ્ધિઓ, ભિન્નકાળભાવી ( જુદા જુદા કાળે થનારી) છે. પ્રથમક્ષણે બીજનિર્માસબુદ્ધિ, અને પછીની ક્ષણે તરત અંકુરનિર્માસબુદ્ધિ... હવે તે બુદ્ધિ તો નિરન્વય નષ્ટ થતી હોવાથી અન્વયથી વિકલ છે અને એટલે તો તે ઉપકાર-વાસનાથી પણ નિરપેક્ષ છે. આમ, તે બેનો પરસ્પર સાપેક્ષ-સંબંધ જ ન હોય, તો તેઓ પોતાનો અને પોતાના સંબંધી બુદ્ધિનો બોધ શી રીતે કરાવે ? તાત્પર્ય (વિવેચનઃ) તે બે બુદ્ધિનો કાર્ય-કારણભાવ છે, એવું તમે કહો છો. પણ તે કોનાથી જણાય? (ક) તે બે બુદ્ધિથી જ, કે (ખ) બીજા કોઈ જ્ઞાનથી ? (ક) તે બે બુદ્ધિથી જ તેમનો કાર્ય-કારણભાવ જણાય એવું તો ન મનાય, કારણ કે તે બંને બુદ્ધિઓ જુદા જુદા કાળે થનારી છે. તે બેમાં કોઈ એક અનુગત તત્ત્વ હોય એવું પણ નથી, કારણ કે તમે તે બુદ્ધિનો નિરન્વય નાશ માનો છો એટલે તો પહેલી બુદ્ધિ નષ્ટ થયા પછી તેનો સર્વથા ઉચ્છેદ જ થાય અને તો બીજી બુદ્ધિની ઉત્પત્તિ વખતે તેનું અંશતઃ પણ અસ્તિત્વ રહે નહીં.) એ રીતે એ બંને બુદ્ધિનું પરસ્પર મિલન જ થતું નથી, કે જેથી કારણબુદ્ધિ તે કાર્યબુદ્ધિમાં ઉપકાર કે વાસનાનું (=સંસ્કારનું) આધાન કરી શકે... (આમ બંને બુદ્ધિઓ, પરસ્પર ઉપકાર-વાસનાથી નિરપેક્ષ છે.) અને એમ નિરપેક્ષ હોવાથી, જો તે બુદ્ધિનો પરસ્પર અવધિ (=સાપેક્ષ સંબંધો ન હોય, તો તેઓ, પોતાનો અને પોતાથી અન્ય બુદ્ધિનો, કાર્ય-કારણરૂપે બોધ કરાવી શકે નહીં. (દા.ત. બીજનિર્માસ તે અંકુરનિર્માસથી અસંબદ્ધ છે. તો તે, અંકુરનિર્માસનો બોધ કરાવી શકે નહીં અને તો તેમનો કાર્ય-કારણભાવ પણ ન જ જણાય...) એટલે સ્વસંવેદનરૂપ હોવા છતાં પણ, તે બે બુદ્ધિના કાર્ય-કારણભાવને જાણવાનો કોઈ જ ઉપાય નથી. (તે બે બુદ્ધિથી તો કાર્ય-કારણભાવ નથી જ જણાતો અને બીજા કોઈ જ્ઞાનથી પણ નથી ૨. ‘જ્ઞાતાભિધાનમ્' રૂત -પઢિ: I For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ (પશ્ચમઃ ( २३० ) तत्पृष्टभावि विकल्पज्ञानमपि तथाविधबीजाङ्कुरनिर्भासाभावेन भवन्नीत्या असम्भव्येव, न ज्ञानहेतुरिति भावनीयम् । एवं च 'लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहारायाभिधीयतें' इति अपि वचनमात्रमेव, सर्वथाऽसतो लोकेऽप्यप्रतीतेः, तुच्छस्य अनुभवविरोधात्, अकार्यकारणभूतस्य च तुच्छत्वात्, ( २३१) व्यवहारस्य चार्थक्रिया * બાળા*** १०७९ < अनेकान्तजयपताका अनयोः-स्वसंवेदनलक्षणयोर्बुद्ध्योर्वस्तुत्वादविरोधीत्यज्ञानाभिधानं पूर्वपक्षे । तत्पृष्ठभाविस्वसंवेदनलक्षणबुद्धिपृष्ठभावि विकल्पज्ञानमपि तथाविधबीजाङ्कुरनिर्भासाभावेन भवन्नीत्या-त्वन्यायेनैव असम्भव्येव । विकल्पज्ञानं न ज्ञानहेतुः प्रक्रमात् कार्यकारणभावे इति एतद् भावनीयम् । एवं च कृत्वा 'लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहारायाभिधीयते ' इति अपि वचनमात्रमेव पूर्वपक्षै, विवक्षितार्थशून्यमित्यर्थः । कथमित्याह - सर्वथाऽसतो निर्भासस्य लोकेऽप्यप्रतीतेः कारणात् । एतदेवाह - तुच्छस्यानुभवविरोधात् । तुच्छश्चाधिकृतनिर्भासः परनीत्या । अत एवाह-अकार्यकारणभूतस्य च तुच्छत्वात् । अकार्यकारणभूतश्च परनीत्या* અનેકાંતરશ્મિ જણાતો – તે વાત આગળ કહેશે...) તેથી તમે પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “સ્વસંવેદનરૂપ આ બંને બુદ્ધિઓ, વસ્તુરૂપ હોવાથી, તેમનો કાર્ય-કારણભાવ હોવો અવિરુદ્ધ છે' – તે બધું કથન પણ વિચાર્યા વિનાનું જણાઈ આવે છે. (કારણ કે ઉપરોક્ત રીતે, તેમનો કાર્ય-કારણભાવ જાણવાનો કોઈ જ ઉપાય નથી...) * વિકલ્પથી પણ કાર્ય-કારણબોધ અસંગત (૨૩૦) બૌદ્ધ : (ખ) સ્વસંવેદનરૂપ બીજ-અંકુરનિર્વ્યાસ બુદ્ધિ પછી, એક વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. બસ, તે વિકલ્પજ્ઞાનથી જ, પોતાના પૂર્વવર્તી બુદ્ધિની કાર્ય-કારણતા જણાય છે. સ્યાદ્વાદી : અરે ! તમારી નીતિ પ્રમાણે તો પરમાર્થથી બીજ-અંકુરનિર્ભાસ છે જ નહીં અને એટલે તો તેમના નિશ્ચય માટે થનારું વિકલ્પજ્ઞાન પણ નથી જ... (તો તે વિકલ્પજ્ઞાનથી પણ કાર્યકારણભાવ શી રીતે જણાય ?) એટલે તે વિકલ્પજ્ઞાન પણ કાર્ય-કારણભાવનાં જ્ઞાનનું કારણ નથી. * લોપ્રતીતિનું અનુસરણ પણ વચનમાત્રરૂપ એવું હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “લોકમાં તેવી પ્રતીતિ થાય છે, તેને અનુસરી, માત્ર વ્યવહારના નિર્વાહ માટે જ તેવી કારકવ્યવસ્થા કહેવાય છે...'' – તે પણ વચનમાત્રરૂપ છે, અભિપ્રેત અર્થથી શૂન્ય છે. કારણ કે લોકપ્રતીતિને અનુસરવા, તમે તેવા અસનિર્ભાસને લઈને કારકવ્યવસ્થા જણાવી. પણ હકીકતમાં તેવા (બીનિર્ભાસ-અંકુરનિર્ભાસરૂપ) અસત્ નિર્માસની લોકમાં પ્રતીતિ જ થતી નથી... અને ન થવાનું કારણ એ કે, અસત્-તુચ્છનો અનુભવ થવામાં સ્પષ્ટ -૨. દ્રષ્ટi ૧૦૭૪તમં પૃષ્ઠ । For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ..... મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०८० रूपत्वात्, असतस्तादर्थ्यायोगादिति । (२३२) असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, असत् प्रतीयत इति च व्याहतम् । क्व तर्हि तत् सत् ? (२३३) ननु तत्प्रतीतौ । किमत्र मानम् ? ...ચાલ્યા .. ऽधिकृतनिर्भासः । तथाव्यवहारायाभिधीयत इति विशेषेणैनमवयवमधिकृत्याह-व्यवहारस्य चार्थक्रियारूपत्वात्, असतो निर्भासस्य तादर्थ्यायोगात्-व्यवहारार्थायोगादिति । इहैव आशङ्काशेषनिवृत्त्यर्थमाह-असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, एवमधिकृतनिर्भासोऽपि भविष्यतीति पराभिप्रायः । एतदाशङ्कयाह-असत् प्रतीयत इति च व्याहतम् । न सर्वथाऽसतः - અનેકાંતરશ્મિ .. વિરોધ છે. (અસત્ હોય તો અનુભવ શી રીતે અને અનુભવ થાય તો અસત્ શી રીતે ?) તમારા મતે અધિકૃત નિર્માસ (=બીજ-અંકુરનિભસ) તુચ્છ છે (એટલે જ કહે છે –) તમે પરમાર્થથી અધિકૃત નિર્માસને કાર્ય-કારણભૂત માનતા નથી અને એટલે તમે કાર્ય-કારણભાવ વિનાના અધિકૃત નિર્માસને તુચ્છ-અસત્ કહો છો.. તો આવો અસત્ નિર્માસ, લોકોને શી રીતે અનુભવાય? (અને લોકોને ન અનુભવાય, તો તેવા નિર્માસની કારકવ્યવસ્થા “લોકપ્રતીતિને અનુસરવા કહી છે' એવું શી રીતે કહેવાય? એટલે તમારું કથન વચનમાત્રરૂપ જણાઈ આવે છે.) - વ્યવહાર નિર્વાહ પણ અસંગત : (૨૩૧) ઉપરની વાતમાં જ તમે જે કહ્યું હતું કે – “વ્યવહારના નિર્વાહ માટે તેવી કારકવ્યવસ્થા કહેવાય છે - તે વાત પણ અસંગત છે, કારણ કે વ્યવહાર તો અર્થક્રિયારૂપ છે અને અર્થક્રિયા તો સત્ પદાર્થની જ થાય. હવે નિર્માસને તો તમે અસત્ માનો છો, તો તેના દ્વારા અર્થક્રિયારૂપ વ્યવહાર શી રીતે ઘટે ? (ન જ ઘટે...) એટલે, વ્યવહાર માટે તેના નિર્માસનું કથન કરવું બિલકુલ ઉચિત નથી. (હવે યોગાચાર, અસથી પણ લોકપ્રતીતિ ઘટાડવા, એક ઉદાહરણ લઈને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. જેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.) - અસથી લોકપ્રતીતિ અયુક્ત (૨૩૨) બૌદ્ધ : લોકમાં, અસત્ પણ બે ચંદ્ર પ્રતીત થાય છે... તો તેની જેમ અસતુ પણ નિર્માસથી લોકપ્રતીતિ કેમ ન થાય? જૈનઃ અરે ! “અસત્ પ્રતીત થાય છે એ તો તમારું પૂર્વાપરવિરુદ્ધ વચન છે. (અસતું હોય તો આ ઉદાહરણ પાછળ બૌદ્ધનો ગર્ભિત આશય એ કે, જેમ અસત્ પણ બે ચન્દ્ર, લોકપ્રતીતિનું કારણ બને છે, તેમ અસત પણ નિર્માસ લોકપ્રતીતિનું કારણ કેમ ન બને? પણ ગ્રંથકારશ્રી, ચન્દ્રદ્ધયથી લોકપ્રતીતિનું વાસ્તવિક કારણ બતાવી, નિર્માસથી તેવું થવું અસંભવિત છે, એવું જણાવશે. - ૨. ‘કુતરું ત’ તિ વ-પાd: I ૨. ‘વિશેષળનૈતમવ' કૃતિ ટુ-પ1 રૂ. પૂર્વમુદ્રિત ‘વિશેષનેનૈનમવ' તિ પાઠ:, મત્ર D-પ્રતાનુસારે | For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ १०८१ अनेकान्तजयपताका (પગ્નમ: तदनुभव एव । तदसत्त्वे को दोषः ? तदनुभवाभावः ।कुतस्तर्हि तत् ? स्वहेतुजातात् । किं पुनः तदस्य ? बोधादृष्टविषयादि । कथं तर्हि भ्रान्तम् ? (२३४) अदृष्टाध्यारोपात् । यद्येवं વ્યારા ... प्रतीतिरित्यर्थः । क्व तर्हि तत्-चन्द्रद्वयं सदिति परः । ननु तत्प्रतीतौ-चन्द्रद्वयप्रतीतावित्याचार्यः । किमत्र मानमिति पर एव । तदनुभव एवेति सिद्धान्तवादी । तदसत्त्वे-चन्द्रद्वयासत्त्वे को दोषः ? अत्रोत्तरम्-तदनुभवाभावः-चन्द्रद्वयानुभवाभावः । कुतस्तर्हि तत्-चन्द्रद्वयं बहिरसदित्यभिप्रायः । इह समाधिः-स्वहेतुजातात् तदिति । किं पुनस्तत्-हेतुजातं अस्य-बोधप्रतिभासिनश्चन्द्रद्वयस्य ? अत्र निर्वचनम्-बोधादृष्टविषयादि । 'आदि'शब्दाद् देशकालादिग्रहः । एतदभावेऽभावादिति भावः । कथं तर्हि भ्रान्तं हेतुजातोद्भवं सदित्यभिप्रायः । अत्रोत्तरम् અનેકાંતરશ્મિ .... શી રીતે પ્રતીત થાય? અને પ્રતીત થાય તો તે અસત્ શી રીતે?) એટલે ચંદ્રયને સત્ માનવા જોઈએ.. (તો જ તેમની પ્રતીતિ સંગત થાય.) બૌદ્ધ : શું ચંદ્રદ્રય સ છે?! તો તેઓ ક્યાં છે – તે જણાવો. જૈનઃ અરે ! તે બે ચંદ્ર, ચન્દ્રદ્ધયની પ્રતીતિમાં જ છે અને પ્રતીતિમાં તેમનું અસ્તિત્વ હોવામાં પ્રમાણ એ જ કે, તેમનો ત્યાં અનુભવ થાય છે. (તે પ્રતીતિમાં ચન્દ્રય અનુભવાય છે. એટલે તેમાં તેમનું અસ્તિત્વ માનવું જ રહ્યું.) બૌદ્ધ : પણ તે ચન્દ્રયને અસત્ માનીએ, તો તેમાં દોષ શું? જૈન દોષ એ જ કે, તેમનો અનુભવ જ નહીં થાય. (ચન્દ્રદ્ધય અસત્ હોય, તો ખરવિષાણની જેમ, તેમનો અનુભવ ન જ થાય...) બૌદ્ધ : તમે, પ્રતીતિમાં જે બે ચન્દ્ર કહો છો, તે બે આવ્યા ક્યાંથી ? બહાર તો બે ચન્દ્ર છે નહીં... (એટલે કહેવાનો ભાવ એ કે, તેમની ઉત્પત્તિ કોના થકી થઈ?). જૈનઃ બોધમાં જણાતાં બે ચન્દ્ર, પોતાના હેતુથી જ ઉત્પન્ન થયા છે... અને તેમના હેતુ (૧) બોધ, (૨) અષ્ટ=કર્મ, (૩) વિષય, (૪) દેશ, (૫) કાળ વગેરે છે.. (આ બધી હેતુસામગ્રી ભેગી થયે, પ્રતીતિમાં બે ચન્દ્ર આવે છે.) (૨૩૩) બૌદ્ધઃ જે હેતુથી જન્ય હોય, તે તો સત્ જ હોય. એટલે તો ચન્દ્રધય પણ સત્ છે. તો તેવા સત્ ચન્દ્રદ્ધયને વિષય કરનાર જ્ઞાન યથાર્થ જ માનવું પડશે ! પણ લોકમાં તો તેને ભ્રાન્ત મનાય છે, તો તમે તેને બ્રાન્ત તરીકે શી રીતે સાબિત કરશો ? જૈનઃ અમે ચન્દ્રધનું કારણ “અદષ્ટ' પણ કહ્યું છે. તે કહેવાનું તાત્પર્ય એ જ કે, અદષ્ટ દ્વારા બોધમાં અધ્યારોપ ઊભો થાય છે. (આશય એ કે, અદષ્ટ એટલે કર્મ... તે કર્મના સામર્થ્યથી એવો વિપર્યય થાય છે કે, બે ચન્દ્ર ન હોવા છતાં પણ, બે ચન્દ્ર જણાવા લાગે છે.) બસ, આ અધ્યારોપના ૨. “ન તુ' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०८२ 129 नास्ति तत्त्वत इति चेत्, न, अध्यारोपग्रहणरूपतया भावात् । इति सती च सनिबन्धना च सन्नीत्या सर्वलोकप्रतीतिः ।( २३५)असँश्च बीजाकुरनिर्भासः त्वन्नीत्या, उत्पत्त्याद्यसिद्धेः । इति न बीजात् अङ्कुरस्य जन्मेति कारकव्यवस्था ॥ વ્યારથી ... अदृष्टाध्यारोपात्, कर्मसामर्थ्येन विपर्ययादित्यर्थः । यद्येवमदृष्टाध्यारोपात् नास्ति तच्चन्द्रद्वयं तत्त्वतः । इति चेत्, एतदाशङ्कयाह-न, अध्या-रोपग्रहणरूपतया-आधिक्यग्रहणरूपतया भावात् । इति-एवं सती-विद्यमाना सनिबन्धना च-चित्रनिबन्धनापेक्षया च सन्नीत्या-सर्वज्ञप्रणीतया सर्वलोकप्रतीतिः । असँश्च बीजाङ्कुर-निर्भासः त्वन्नीत्या । कुत इत्याहउत्पत्त्याद्यसिद्धेः । इति-एवं न बीजादङ्कुरस्य जन्म । इति-एवं कारकव्यवस्था त्वन्नीत्येति અનેકાંતરશ્મિ કારણે જ ચન્દ્રદ્ધયનું જ્ઞાન “બ્રાન્ત' તરીકે મનાય છે. બૌદ્ધ ઃ આમ તો જ્ઞાન, જો કર્મસામર્થ્યથી થયેલ વિપર્યયરૂપ હોય, તો એનો મતલબ એ થયો કે, પરમાર્થથી બે ચન્દ્ર છે જ નહીં (બે ચન્દ્ર, માત્ર વિપર્યયને કારણે જણાય છે... અને આવું હોય તો અસતું પણ ચન્દ્રદ્ધયથી પ્રતીતિ થઈ જ ગઈ ને ?) (૨૩૪) જૈનઃ ચન્દ્રકય નથી જ – એવું નથી, અધ્યારોપથી ગ્રહણ થવારૂપે તો તેનું અસ્તિત્વ છે જ (ચન્દ્ર એક છે, પણ અધ્યારોપથી તેનું અધિકરૂપે – બે ચન્દ્રરૂપે ગ્રહણ છે. તો આ રૂપે તેનું અસ્તિત્વ માનવું જ જોઈએ, નહીંતર તો અધિકરૂપે તેનું ગ્રહણ જ ન થાય...) સાર : તેથી ચન્દ્રદ્રય પણ કથંચિત્ સત્ છે અને એટલે જ તેની પ્રતીતિ થાય છે... આમ, સર્વજ્ઞપ્રણીત નીતિને અનુસાર, સર્વલોકને થનારી પ્રતીતિ સનિબંધન અને સત્ જ છે (અર્થાત્ અલગ અલગ કારણોને આશ્રયીને જ છે. કોઈ અસથી તેની પ્રતીતિ નથી થતી.) (૨૩૫) હવે બીજ-અંકુર નિર્માસ તો તમે અસત્ માનો છો, કારણ કે તેની ઉત્પત્તિ આદિ કશું સિદ્ધ નથી. (તાત્પર્ય એ કે, બીજ-અંકુર નિર્માસ તમારા મતે અવસ્તુરૂપ છે, એટલે તેના ઉત્પત્તિનાશ નથી. હવે જેનાં ઉત્પત્તિ-નાશ ન થાય, તે ખરવિષાણની જેમ અસત્ જ હોય અને બૌદ્ધમતે તો બધા નિર્માસો ઉત્પત્તિનાશ વિનાના જ મનાય છે. એટલે તો અધિકૃત નિર્માસ પણ અસત્ જ સાબિત થશે...) તો આવા અસત્ નિર્માસથી શી રીતે લોકપ્રતીતિ થાય ? .................... વિવરમ્ ...... 129. ઉત્પન્યારિરિતિ | ભવન્મતે દિ મવસ્તુન્નિસરી નોત્ત-નાશ સ્ત: | ચર્ચા વોલ્યાव्ययौ न विद्यते तदसदेव यथा खरविषाणम् । तथा च बौद्धमते सर्वोऽपि निर्भास इति असत्त्वमेव તસ્ય || ૨. ‘વીનાતંરણ' રૂતિ ટુ-પાઠ: For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પમ: ( ૨રૂ૬ ) તેન જ્ઞાપવ્યવસ્થા પ્રત્યુત્તા, ધૂમાવૃત્તિપ્રતિપત્ત્વયોત્, અયં ધૂમોऽयमग्निरिति निर्भासाभावात्, तमन्तरेण, च तथाप्रतीत्यनुपपत्तेः, अद्वयबोधमात्रस्य च गगनतलवर्त्त्यालोककल्पत्वादिति । ( २३७ ) एवं च यदाह न्यायवादी व्याख्या १०८३ – ભાવનીયમ્ ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन निर्भासनिषेधेन ज्ञापकव्यवस्था प्रत्युक्ता । कथमित्याह-धूमादग्निप्रतिपत्त्ययोगात् । अयोगश्च अयं धूमोऽयमग्निरिति निर्भासाभावात् त्वन्नीत्या, तमन्तरेण च - निर्भासं विना च तथाप्रतीत्यनुपपत्तेः- धूमादग्निप्रतीतिरूपतया प्रतीत्यनुपपत्तेरिति । इहैव भावार्थमाह- अद्वयबोधमात्रस्य गगनतलवर्त्यालोककल्पत्वाઅનેકાંતરશ્મિ એટલે તેનાથી લોકપ્રતીતિનું અનુસરણ કહેવું અને વ્યવહારનો નિર્વાહ કહેવો - તે બધું બિલકુલ સંગત નથી. : નિષ્કર્ષ ઃ તેથી હે યોગાચાર ! તમારા મતે, બીજથી અંકુરની ઉત્પત્તિરૂપ કારકવ્યવસ્થા જરાય ઘટતી નથી... એ બધું તમે એકદમ શાંતિથી વિચારો. (તો જ બાહ્યાર્થનું મહત્ત્વ સમજાશે.) (યોગાચા૨મતે જ્ઞાપકવ્યવસ્થા પણ સંગત નથી, એવું બતાવવા, ગ્રંથકારશ્રી હવે સચોટ ત રજૂ કરે છે -) * જ્ઞાપકવ્યવસ્થા પણ અસંગત (૨૩૬) ઉ૫૨ અમે નિર્ભાસથી કારકવ્યવસ્થાનો નિષેધ કર્યો, તેનાથી તમારા મતે, ધૂમથી અગ્નિનાં જ્ઞાનરૂપ ‘જ્ઞાપકવ્યવસ્થા' પણ નિરાકૃત થાય છે, કારણ કે તમારા મતે ધૂમથી અગ્નિનો બોધ ઘટતો નથી. તે આ રીતે - - તમારા મતે, અયબોધ ગગનતલવર્તી આલોકની જેમ નિરાકાર હોવાથી, તેમાં ‘આ ધૂમ છે આ અગ્નિ છે’ એવા અલગ અલગ આકારે નિર્માસ ઘટે નહીં અને તે નિર્વ્યાસ વિના તો ધૂમપ્રતિભાસથી અગ્નિપ્રતીતિરૂપે પ્રતીતિ થવી સંગત થાય નહીં... (આ શબ્દાર્થ થયો.) : વિસ્તાર ઃ (ભાવાર્થ :) આકાશમાં દેખાતો પ્રકાશ, તેમાં વિષયભૂત વસ્તુનો આકાર હોતો નથી. એટલે તે નિરાકાર છે. તેમ બોધ પણ, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત હોવાથી, નિરાકાર-અયરૂપ છે. આવી તમારી માન્યતા છે. હવે આવા નિરાકાર જ્ઞાનમાં, ‘આ ધૂમ છે-આ અગ્નિ છે' એમ અલગ અલગ આકારે થતો નિર્વ્યાસ સંગત થાય નહીં. (નિરાકારમાં જુદા જુદા આકારો શી રીતે ?) અને જો ધૂમનિર્ભાસ * તમે ધૂમ-અગ્નિરૂપ બાહ્યાર્થ નથી માનતા, પણ તે બંનેને અતાત્ત્વિક નિર્ભ્રાસરૂપ માનો છો, પણ અમે ઉપર કહ્યું કે, અસથી કોઈ વ્યવહાર થાય નહીં. એટલે તેવા અસત્ નિર્ભાસથી જ્ઞાપકવ્યવસ્થા પણ ન થાય. તેથી તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા સિદ્ધ થાય નહીં. આ જ વાત આગળની પંક્તિઓથી સ્પષ્ટ થશે... For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०८४ "बीजादङ्कुरजन्माग्ने—मात् सिद्धिरितीदृशी। बाह्यार्थाश्रयणी याऽपि कारकज्ञापकस्थितिः ।। साऽपि तद्रूपनिर्भासा तथा नियतसङ्गमाः। बुद्धीराश्रित्य कल्प्येत यदि किं वा विरुध्यते ? ॥" ......... व्याख्या .............. ...... निराकारतयेति । एवं च कृत्वा यदाह न्यायवादी-धर्मकीर्तिः तदसाम्प्रतम्-अशोभनमिति दर्शितं भवतीति योगः । किं तदित्याह-बीजादङ्कुरजन्म तथाऽग्नेधूमात् सिद्धिः इतीदृशीएवम्भूता बाह्यार्थाश्रयणी याऽपि कारकज्ञापकस्थितिः साऽपि तद्रूपनिर्भासा-बीजादिरूपनिर्भासा तथा नियतसङ्गमाः पौर्वापर्योत्पादादिना बुद्धीः आश्रित्य कल्प्येत यदि किं वा विरुध्यते ? न किञ्चिदित्यर्थः । इत्यादि तदसाम्प्रतमिति निदर्शितं भवतीति व्याख्यातमेतत् ।। .... मनेतिरश्मि ... भनिनिमास न होय, तो (निमास३५) धूमथी, अनप्रतिमास३३ (=अग्निप्रतीतिरूपतया) भनिनी प्रतति शी रीत संगत थाय ? (=प्रतीत्यनुपपत्तेः) (ભાવ એ કે, બાહ્યાર્થરૂપે તો તમે અગ્નિ-ધૂમ જ માનતા નથી અને જ્ઞાનને અયરૂપ માન્યું હોવાથી તેમાં પણ અગ્નિ-ધૂમનિર્ભાસ ઘટતાં નથી. એટલે તમારા મતે તેવું કશું છે જ નહીં, કે જેથી ધૂમનિર્માસ દ્વારા અગ્નિનિર્માસનું જ્ઞાન થાય.) એટલે તમારા મતે, જ્ઞાપકવ્યવસ્થા પણ અસંગત જ છે. * ધર્મકીર્તિના મંતવ્યનો નિરાસ - (૨૩૭) જ્ઞાનતમતે કારક-જ્ઞાપકવ્યવસ્થા અસંગત હોવાથી, પ્રમાણવાર્તિકમાં ધર્મકીર્તિએ બતાવેલું મંતવ્ય પણ અશોભન જણાઈ આવે છે. (ત મંતવ્ય અને તેના નિરાકરણની વિગત આ પ્રમાણે शार्थ : “(१) पी४थी मंडुरनो ४न्म भने धूमथा अग्निना सिद्धि - मेवी, मायार्थ ने सईने જે પણ કારક-જ્ઞાપકની વ્યવસ્થા છે, (૨) તે પણ બીજાદિ નિર્માસ રૂપ અને તેવા નિયત સંબંધવાળી બુદ્ધિને આશ્રયીને કલ્પાય, તો તેમાં વિરોધે શું? (પ્રમાણવાર્તિક ૨/૩૯૩-૩૯૪) ननु बाह्यार्थाभावे बीजादङ्करस्य जन्मेतीदृशी एवंजातीया यापि प्रतीतिसिद्धा कारकस्थितिः । धूमात् कार्यात् कारणस्याग्नेः, सिद्धिरितीदृशी यापि ज्ञापकहेतुस्थितिः तदुच्छेदः स्यात्, हेतुफलाश्रयस्य बाह्यस्यैवाभावात् । - प्रमाणवा. वृत्तिः । * अत्राह - सा कारकज्ञापकस्थितिरपि तद्पनिर्भासा बीजाङ्कुरधूमाग्निप्रतिभासवासनाप्रतिनियमात् । तथा क्रमविशेषेण नियतः सङ्गम उत्पादो यासां ताः बुद्धीराश्रित्य यदि कल्प्येत तदा किंवा विरुध्यते? न किञ्चित् । यथा हि १. अनुष्टुप् । २. 'सद्रूपनिर्भासा' इति क-पाठः। ३. अनुष्टुप्। ४. 'संसमाः' इति ङ-पाठः। ५. 'आसृत्य सांकल्पेत या(?य)दि तत् किं' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ १०८५ अनेकान्तजयपताका (પઝમ: इत्यादि, तदसाम्प्रतमिति दर्शितं भवति ॥ (२३८) इतश्च ज्ञापकस्थितिः अयुक्ता, धूमप्रतिभासकालेऽग्निप्रतिभासाभावात्, तथाऽसंवित्तेः पश्चाद्भावित्वात् । अनग्निप्रतिभासजोऽप्येवं धूमप्रतिभासः स्यात्, लिङ्ग » વ્યાડ્યાં છે ...... ___ अभ्युच्चयमाह-इतश्च ज्ञापकस्थितिरयुक्ता, धूमप्रतिभासकालेऽग्निप्रतिभासाभावात् । अभावश्च तथाऽसंवित्तेः-यौगपद्येनोभयासंवित्तेः । असंवित्तिश्च पश्चाद्भावित्वात् અનેકાંતરશ્મિ . બૌદ્ધઃ બાહ્ય કોઈ તત્ત્વ નથી, માત્ર જ્ઞાન જ સત્ છે. બાહ્યાર્થવાદીઃ જો વાસ્તવમાં બાહ્યર્થ ન હોય, તો (૧) બીજથી અંકુરનો જન્મ - એવી જે પ્રતીતિસિદ્ધ કારકવ્યવસ્થા છે, અને (૨) કાર્યરૂપ ધૂમથી કારણરૂપ અગ્નિની સિદ્ધિ – એવી જે જ્ઞાપકહેતુની વ્યવસ્થા છે, તે બંને વ્યવસ્થાનો તો ઉચ્છેદ થઈ જશે! કારણ કે બીજ-અંકુર, હેતુ-ફળ વગેરેનો જે મૂળ આધાર છે, તે બાહ્ય તત્ત્વને જ તમે માનતા નથી. જ્ઞાનાદ્વૈતવાદી : તે વ્યવસ્થા અને બુદ્ધિને લઈને કલ્પીશું, અર્થાત્ બીજ અંકુરનિર્માસ, ધૂમઅગ્નિનિર્માસ એવા બધા નિર્માસો માનીશું અને તે નિર્માસો નિયત પૂર્વાપરભાવે થતા હોવાથી, તેઓ નિયત સંબંધવાળા છે અને એટલે (૧) બીજનિર્માસથી અંકુરનિર્માસની ઉત્પત્તિ, અને (૨) ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસનું જ્ઞાન - એમ બુદ્ધિને આશ્રયીને જ કારક-જ્ઞાપકની વ્યવસ્થા કલ્પી લઈએ, તો તેમાં વિરોધ શું? સ્યાદ્વાદી : અરે ! પણ તમે તો આકાર વિનાના અદ્વયજ્ઞાનને માનનારા છો. એટલે તમારા મતે તો, બીજ-અંકુરનિર્માસ, ધૂમ-અગ્નિનિર્માસ - એવા જુદા જુદા આકારે નિર્માસ જ ઘટતા નથી, તો તેને લઈને કારક-જ્ઞાપકની વ્યવસ્થા શી રીતે થઈ શકે ? એ બધી વાતો અમે પૂર્વે જ બતાવી દીધી. એટલે ધર્મકીર્તિનું મંતવ્ય પણ અશોભન જણાઈ આવે છે. (હવે ગ્રંથકારશ્રી, જ્ઞાપકવ્યવસ્થા કેમ અસંગત છે - તે જણાવવા બીજી એક યુક્તિ આપે - જ્ઞાપકવ્યવસ્થાની અસંગતિનું બીજું કારણ કે (૨૩૮) (તશ...) હવે કહેવાતા કારણથી પણ જ્ઞાપકવ્યવસ્થા અસંગત જણાય છે. તે કારણ આ પ્રમાણે છે – જે વખતે ધૂમપ્રતિભાસ થાય છે, તે વખતે અગ્નિપ્રતિભાસ નથી થતો. તેનું કારણ એ કે, બંને પ્રતિભાસ એકી સાથે થતાં હોય એવું સંવેદન નથી થતું અને તે સંવેદન પણ એટલું જ નથી થતું કારણ बीजप्रतिभासं ज्ञानं स्वहेतोः प्रबुद्धाकुरज्ञानवासनापाटवमङ्कुरज्ञानं जनयति, एवं धूमज्ञानमग्निज्ञानमुत्पादयति । तावतैव च ज्ञापकव्यवस्थाया अविरोधः । - प्रमाणवा० - वृत्तिः । For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૩fધર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १०८६ भूतस्यास्य न्यायतः पूर्वमग्निप्रतिभासासिद्धेः । (२३९) तथाहि-अन्तर्जेयवादिनोऽप्यनुमानकाले धूमप्रतिभास एव पूर्वमुत्पद्यते, नाग्निप्रतिभासः, अनुमानाप्रवृत्तेः, વ્યારા ... प्रयोगकालेऽग्निप्रतिभासस्य । यदि नामैवं ततः किमित्याह-अनग्निप्रतिभासजोऽप्येवं धूमप्रतिभासादग्निप्रतिभासस्य उत्पत्तौ सत्यां धूमप्रतिभासः स्यात् प्रयोगकालभावी । कुत इत्याहलिङ्गभूतस्यास्य-धूमप्रतिभासस्य न्यायतः-न्यायेन पूर्वमग्निप्रतिभासासिद्धेः अनग्निप्रतिभासजत्वमिति । एतत्प्रकटनायैवाह-तथाहीत्यादि । तथाहि-अन्तर्जेयवादिनोऽपि-विज्ञानवादिनः अनुमानकाले प्रयोगमधिकृत्य धूमप्रतिभास एव पूर्वमुत्पद्यते लिङ्गभूतो नाग्नि ... અનેકાંતરશ્મિ ... કે અનુમાનપ્રયોગ વખતે પહેલા ધૂમપ્રતિભાસ થાય છે અને તે પછી અગ્નિપ્રતિભાસ થાય છે. બૌદ્ધ : તમે એકદમ સાચી વાત કહી, અમારું આવું જ માનવું છે. (અનુમાનપ્રયોગ કરાય, ત્યારે પહેલા ધૂમનિર્ભાસ અને પછી તેનાથી અગ્નિનિર્માસનું અનુમાન..) તો આવું માનીએ તો વાંધો શું? સ્યાદ્વાદીઃ અરે ! તો તો ધૂમપ્રતિભાસને, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા કોઈ પ્રતિભાસથી પણ જન્ય માનવો પડશે. (ભાવ એ કે, અનુમાનપ્રયોગ વખતે પહેલા ધૂમનિર્ભાસ થાય અને પછી તેનાથી અગ્નિનિર્માસ ઉત્પન્ન થાય... તો અહીં પહેલા ઉત્પન્ન થનાર ધૂમનિર્માસ કોનાથી ઉત્પન્ન થયો? તો કહેવું જ પડશે કે, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા કોઈ પ્રતિભાસથી જ...) તેનું કારણ એ કે, ધૂમપ્રતિભાસ તે લિંગરૂપ છે અને લિંગ પહેલાં જ હોય, તે પછી જ લિંગીઅનુમય એવો અગ્નિપ્રતિભાસ થાય.) એટલે ન્યાયથી, ધૂમપ્રતિભાસની પૂર્વે અગ્નિનિર્માસ સિદ્ધ થાય નહીં (અને તો બીજો જ કોઈ પ્રતિભાસ માની, તેનાથી ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડે... અને એવું માનવાથી તો, ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા પણ પ્રતિભાસથી જન્ય છે, એવું સિદ્ધ થશે જ...) (૨૩૯) આ જ વાતને સ્પષ્ટપણે પ્રગટ કરવા કહે છે – (તથાદિ-) અનુમાન વખતે, ર્વિજ્ઞાનવાદી મતે પણ પહેલા, લિંગભૂત ધૂમપ્રતિભાસ જ ઉત્પન્ન વિવUK 130. पूर्वमग्निप्रतिभासासिद्धेरिति । प्रयोगकाले धूमप्रतिभासात् पूर्वमानन्तर्येणाग्निप्रतिभासो નાચેવેન્ચર્થ: //. આ ગ્રંથમાં, વિજ્ઞાનવાદીને અંતર્લેયવાદી કહ્યા. તેનું તાત્પર્ય એ કે, તેઓ શેય પદાર્થનું બહાર અસ્તિત્વ નથી. માનતા, પણ અંદર-જ્ઞાનરૂપે અસ્તિત્વ માને છે, એટલે તેઓ અંતર્લેયવાદી કહેવાય, વિજ્ઞાનવાદી કહેવાય... ૨. ‘અયવાહિનો' રૂતિ -પ4િ: . For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ १०८७ अनेकान्तजयपताका (પગ્નમ: अनुमेयस्यैव प्रत्यक्षत्वादिति पूर्वोऽनग्निप्रतिभास एव । एवं च कार्यात् कारणगत्ययोगः । (२४०) धूमप्रतिभासोऽग्निप्रतिभासहेतुस्ततस्तद्गतिरिति चेत्, न, व्यभिचार .............................. વ્યારા ... ... प्रतिभासः । कुत इत्याह-अनुमानाप्रवृत्तेः । अप्रवृत्तिश्च अनुमेयस्यैव प्रत्यक्षत्वात् । इतिएवं पूर्वोऽनग्निप्रतिभास एव प्रयोगकालभाविनो धूमप्रतिभासस्य । एवं च कृत्वा कार्यात् कारणगत्ययोगः प्रयोगकालभाविनो धूमप्रतिभासस्याग्निप्रतिभासजन्यत्वादित्यर्थः । धूमप्रतिभासः अधिकृतः किल अग्निप्रतिभासहेतुस्ततः-धूमप्रतिभासात् तद्गतिः इति चेत् -- અનેકાંતરશ્મિ થાય છે, અગ્નિપ્રતિભાસ નહીં. (તેનું કારણ એ કે) જો પૂર્વે જ અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિ મનાય, તો તો અનુમાન જ ન પ્રવર્તે, કારણ કે અનુમેયરૂપ અગ્નિપ્રતિભાસનું જ પ્રત્યક્ષ થઈ ગયું છે. ભાવાર્થ : અનુમાન અપ્રત્યક્ષ વસ્તુનું કરાય, પ્રત્યક્ષ વસ્તુનું નહીં. હવે ધૂમપ્રતિભાસથી અગ્નિપ્રતિભાસનું અનુમાન કરવું છે, તે માટે અગ્નિપ્રતિભાસ અપ્રત્યક્ષ હોવો જરૂરી છે, પણ જો ધૂમપ્રતિભાસ પૂર્વે જ અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિ માની લઈએ, તો તો (અનુમેયરૂપ) અગ્નિપ્રતિભાસ પ્રત્યક્ષ જ થઈ ગયો અને તેનું અનુમાન કરવું વ્યર્થ જ થઈ જાય... એટલે અનુમાનની સંગતિ કરવા તમારે માનવું જ રહ્યું કે, ધૂમપ્રતિભાસ પૂર્વે અગ્નિપ્રતિભાસ નહીં જ થતો હોય અને તો બીજો કોઈ પ્રતિભાસ માની, તેનાથી જ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડશે... (ફલતઃ ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા જ પ્રતિભાસથી જન્ય છે, એવું સિદ્ધ થશે જ...). અને તો, તે ધૂમપ્રતિભાસરૂપ કાર્યથી, અગ્નિપ્રતિભાસરૂપ કારણનું અનુમાન ન જ ઘટે (કારણ કે અનુમાનપ્રયોગ વખતે થનારો ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાયના પ્રતિભાસથી ઉત્પન્ન થાય છે. એટલે અગ્નિપ્રતિભાસ તેનું કારણ જ નથી, કે જેથી ધૂમપ્રતિભાસ દ્વારા તેનું અનુમાન સંગત બને.) તેથી તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા બિલકુલ ઘટતી નથી. (૨૪) બૌદ્ધ ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસનું કારણ છે. અર્થાત અનુમાનપ્રયોગ વખતે વિવરમ્ .. 131. अनुमानाप्रवृत्तेरिति । धूमप्रतिभासाद् यदि पूर्वमप्यग्निप्रतिभास: स्यात् तदा किमनुमानेनेત્યર્થ || 132. ૩નામે ચૈવ પ્રત્યક્ષસ્વાતિ / અનુમેચચેવ-નિપ્રતિમાસ્ય || 133. વિનાનપ્રતિમાસરિતિ | વિનેત્યાપ્રવાસૂવનાર્થ મનપ્રતિમાસ્ય હેતુરનિતિ ૨. ‘પૂર્વો નાઈન' ત -પઢિ: I રૂત્યશુદ્ધપાઠ:, મત્ર D-9તેન શુદ્ધિ: તા . ૨. ‘ાર્યકાર.' ત -પઢિ: I રૂ. પૂર્વમુદ્રિત નિપ્રતિમાન.' 8. ‘હેતુપૂતો ધૂમ' તિ ૩-પાઠ: / For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ થિ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०८८ सम्भवात्, नावश्यं कारणानि तद्वन्ति भवन्तीत्यभ्युपंगतत्वाद्व्यभिचाराच्च ॥ - વ્યારહ્યા .. अग्निप्रतिभासगतिरिति चेत् । एतदाशङ्कयाह-न, व्यभिचारसम्भवात् । सम्भवश्च नावश्यं कारणानि तद्वन्ति भवन्तीत्यभ्युपगतत्वाद् व्यभिचाराच्च । धूमप्रतिभासादनग्निप्रतिभासोऽपि दृश्यत एवेति व्यभिचारः ॥ - અનેકાંતરશ્મિ છે જે ધૂમપ્રતિભાસ થાય છે, તે પોતાની પછીની ક્ષણે તરત જ અગ્નિપ્રતિભાસને ઉત્પન્ન કરશે, તો તે (હેતુરૂપ) ધૂમપ્રતિભાસથી જ (કાર્યરૂપ) અગ્નિપ્રતિભાસનું અનુમાન માની લઈએ તો ? (તો તો જ્ઞાપક વ્યવસ્થા સંગત થઈ જાય ને ?) સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે તેમાં વ્યભિચારનો સંભવ છે. જુઓ – તમે અગ્નિપ્રતિભાસના કારણ તરીકે ધૂમપ્રતિભાસને માન્યો, પણ તમારી એક માન્યતા છે કે, દરેક કારણો અવશ્ય કાર્યવાળા જ હોય એવું જરૂરી નથી. (આશય એ કે, ઘટ બનાવવાની શક્તિ દંડમાં છે અને તે શક્તિ અરણ્યસ્થ દંડમાં પણ છે. પરંતુ ઘટરૂપ કાર્યવાળો માત્ર ગ્રામસ્થ દંડ જ છે. અરણ્યસ્થ દંડ નહીં. એટલે માનવું જ રહ્યું કે કારણો હંમેશા કાર્યવાળા જ હોય એવું જરૂરી નથી.) (એટલે તો ધૂમપ્રતિભાસ પણ અગ્નિપ્રતિભાસવાળો હોય એવું જરૂરી નથી અને તો તે વ્યભિચારી હેતુથી કાર્યનું અનુમાન ન થઈ શકે...) પૂર્વપક્ષ તે માન્યતા અભ્યપગમમાત્ર છે, તેનાથી વ્યભિચાર સિદ્ધ નથી થતો. ઉત્તરપક્ષ તો અમે બીજી રીતે વ્યભિચાર બતાવીશું. જુઓ - શિયાળામાં વલ્મીકમાંથી (=રાફડામાંથી) ધૂમાડો નીકળતો હોય છે. (પણ તે ધૂમાડાને જોઈને, કોઈને અગ્નિનું અનુમાન નથી થતું...) હવે અહીં યોગાચારમતે વલ્મીકનિર્માસથી ધૂમનિર્ભાસ થયો - વિવરમ્ भासहेतु: । अयमत्राभिप्राय:-योऽयं प्रयोगकाले धूमप्रतिभास: स आत्मक्षणानन्तरमेवाग्निप्रतिभासं जनयिष्यतीति कृत्वा धूमप्रतिभासादग्निप्रतिभासगतिरिति ।। 134. तदन्तीति । कार्यवन्तीति । अभ्युपगममात्रमेवेदं भविष्यति यदुत नावश्यं कारणानि तद्वन्ति भवन्ति । व्यभिचारस्तु न भविष्यतीत्याह-व्यभिचाराच्चेति । व्यभिचारमेव भावयन्नाह- 135. धूमप्रतिभासादनग्निप्रतिभासोऽपि दृश्यत एवेति व्यभिचार इति । वल्मीकोद्भवाद् धूमप्रतिभासाद् दृश्यत एवानग्निप्रतिभास इति स्पष्ट एव व्यभिचार: ।। ૨. ‘પામાર્ વ્યમ' તિ વ-પાd: ૨. પૂર્વમુદ્રિતે ‘નપ્રતિમાસોfપ' રૂત્યશુદ્ધિ:, કa N-પ્રતાનુસાળ શુદ્ધિ: I For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ १०८९ अनेकान्तजयपताका (ઝિમ: (२४१) स्यादेतद् धूमनिर्भासो न सर्वस्माज्ज्ञानादुत्पद्यते, किन्तु यद् विज्ञानमग्निनिर्भासस्य सन्तानपरिणामेन उत्पादनसमर्थं तत एव । न ह्यग्निनिर्भासस्याकारणभूतं क्वचिद् धूमनिर्भासकारणत्वेन दृश्यते, महानसादावग्निनिर्भाससहितस्यैव धूमनिर्भासस्य વ્યાર . ____स्यादेतद् धूमनिर्भासो न सर्वस्माज्ज्ञानादुत्पद्यते सामान्येन, किन्तु यद् विज्ञानमग्निनिर्भासस्य, अन्याकारस्य विशिष्टस्य विज्ञानस्येत्यर्थः, सन्तानपरिणामेन-प्रबन्धवृत्त्या उत्पादनसमर्थं तत एव उत्पद्यत इति । भावनामाह न हीत्यादिना । न हि अग्निनिर्भासस्याकारणभूतं विज्ञानं क्वचिद् धूमनिर्भासकारणत्वेन दृश्यते, सन्तानपरिणामेनेति प्रक्रमः । અનેકાંતરશ્મિ - કહેવાય અને તે ધૂમનિર્ભાસ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરતો નથી (તે સિવાયના નિર્માસને ઉત્પન્ન કરે છે.) એટલે વ્યભિચાર સ્પષ્ટ જ છે. (ભાવ એ કે, “સધ્યામાવેગપિ સાધની સર્વમ્ મવાર:' એ લક્ષણ અહીં યથાવસ્થિત ઘટે છે. કારણ કે વાલ્મીક વગેરે સ્થળે, સાધનરૂપ ધૂમનિર્માસ રહે છે. છતાં પણ ત્યાં સાધ્યરૂપ અગ્નિનિર્માસ તો રહ્યો નથી, તેથી સાધ્ય વિના પણ સાધનનું હોવું એ જ અહીં વ્યભિચાર છે. એટલે તે ધૂમનિર્માસ વ્યભિચારી લિંગ છે.) માટે, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન ન જ થાય અને તો જ્ઞાપકવ્યવસ્થા અસંગત જ રહે. (હવે યોગાચાર ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસનું અનુમાન ઘટાવવા, પોતાનું મંતવ્ય વિસ્તૃત પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે ) - જ્ઞાપકવ્યવસ્થાસાધક યોગાચારપૂર્વપક્ષ ને (૨૪૧) બૌદ્ધઃ તમે ઉપર, કોઈપણ નિર્માસથી ધૂમનિર્માસની ઉત્પત્તિ બતાવી. પણ એ વિશે અમારો અભિપ્રાય એ કે, સામાન્યથી કોઈપણ જ્ઞાનોથી ધૂમનિર્માસ ઉત્પન્ન થાય – એવું નથી. પણ જે વિજ્ઞાન પરંપરાએ, અગ્નિનિર્માસ જેવા અન્ય-આકારવાળાં વિશિષ્ટ વિજ્ઞાનને ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ વિજ્ઞાનથી ધૂમનિર્ભાસની ઉત્પત્તિ થાય છે. ( આ જ વાતને વ્યતિરેકથી જણાવે છે ) જે વિજ્ઞાન પરંપરાએ (=સંતાનપરિણામેન) અગ્નિનિર્માણનું કારણ નથી, તે વિજ્ઞાન, ધૂમનિર્માસના કારણ તરીકે ક્યાંય દેખાતું નથી. તેનું કારણ એ કે, મહાનસ (=રસોડું) દાવાનલ આદિ જ ઉત્પાદક વિજ્ઞાન, અનગ્નિનિર્માસરૂપ છે. એટલે તેનાથી ઉત્પન્ન થનાર અગ્નિનિર્માસ અન્ય-આકારવાળો કહેવાય. તો આવા અન્ય-આકારવાળાં વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરનાર જ્ઞાનથી જ ધૂમનિર્ભાસની ઉત્પત્તિ થાય છે, એવું તાત્પર્ય છે. ૨. “ચાવેતકૂપનિર્માસી’ તિ વ-પાd: I For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १०९० -or> समुपलम्भात् । ( २४२ ) एवं च नाग्निनिर्भास एव धूमनिर्भासकारणम् । किं तर्हि ? अग्निनिर्भासजननसमर्थं निर्भासान्तरमपि । एतदपि तत्समर्थमेव नान्यदिति । (२४३) * વ્યાજ્ઞા થમિત્યાહ-મહાનસાવિત્યાવિ, મહાનસાવિત્યત્ર ‘આવિ’શબેન વાગ્નિપરિગ્રહ, અગ્નિनिर्भाससहितस्यैव धूर्मानिर्भासस्य समुपलम्भात् कारणात् । एवं चेत्यादि । एवं च कृत्वा नाग्निनिर्भास एव - केवलो धूमनिर्भासकारणम् । किं तर्हि ? अग्निनिर्भासजननसमर्थं सन्तानपरिणामेन निर्भासान्तरमपि । एतदपि - निर्भासान्तरं तत्समर्थमेव - धूमनिर्भासजननसमर्थमेव । नान्यदित्यनेन अतिप्रसङ्गव्यावृत्तिमाह । इति एवं लिङ्गभूतधूमनिर्भासस्य 136 ... અનેકાંતરશ્મિ સ્થળે, અગ્નિનિર્ભાસની સાથે જ ધૂમનિર્ભાસની ઉપલબ્ધિ થાય છે. (એવું સામાન્યથી સર્વત્ર દેખાય છે.) (હવે જો અગ્નિનિર્ભાસ-અજનક વિજ્ઞાનથી પણ ધૂમનિર્ભાસ થતો હોત, તો સરોવરાદિમાં, જનિર્ભાસથી પણ તે થાત. એટલે માનવું જ રહ્યું કે, અગ્નિનિર્ભાસજનક વિજ્ઞાનથી જ ધૂમનિર્ભાસ થાય છે.) (૨૪૨) આવું હોવાથી, ધૂમનિર્ભાસનું કારણ, માત્ર અગ્નિનિર્ભાસ જ નથી, પણ જે નિર્ભ્રાસ (=જ્ઞાન) પરંપરાએ અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરે છે, તે નિર્ભ્રાસ પણ છે. (અર્થાત્ અગ્નિનિર્ભાસ સિવાય બીજો પણ તેવો નિર્વ્યાસ, ધૂમનિર્ભાસનું કારણ છે.) અને તે અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ બીજો નિર્વ્યાસ, ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ છે જ... (નાન્યતા) તે સિવાય બીજો કોઈ નિર્માસ ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ નથી. યોગાચા૨ે આવું કહીને અતિપ્રસંગની નિવૃત્તિ કરી. (તાત્પર્ય : અહીં કોઈ અતિપ્રસંગ આપે કે, જો અગ્નિનિર્ભ્રાસ સિવાય બીજા નિર્ભાસથી પણ ધૂમનિર્ભાસ થતો હોય, તો બધા નિર્માસથી ધૂમનિર્ભાસ કેમ ન થાય ? (બાહ્યાર્થમતે તો બાહ્ય ધૂમ મનાય છે અને તેનાથી જ ધૂમજ્ઞાનની ઉત્પત્તિ થાય. એટલે તેમના મતે આપત્તિ નથી, પણ તમારા મતે તો બાહ્યાર્થ ન હોવાથી આપત્તિ આવશે જ...) પણ તેનું નિવારણ એ કે, ધૂમનિર્ભાસની ઉત્પત્તિ, અમે અગ્નિનિર્ભોસજનક વિજ્ઞાનથી જ માનીએ છીએ, તે સિવાયના વિજ્ઞાનથી નહીં. એટલે તે આપત્તિ અમને ન આવે.) ન (આ અર્થ વિવરણના આધારે કર્યો છે, પણ મૂળ + વ્યાખ્યાનું તાત્પર્ય એ હોવું લાગે છે કે, અગ્નિનિર્ભાસજનક પણ તે જ નિર્ભાસ ધૂમનિર્ભોસજનક બનશે, જે ધૂમનિર્ભાસજનન સમર્થ છે. આમ विवरणम् .. 136. अतिप्रसङ्गव्यावृत्तिमाहेति । बाह्यधूमाभावे किमिति सर्वज्ञानानन्तरं धूमप्रतिभासो न भवती . ‘શ્વેત્યાદ્રિ વં ત્વ' રૂતિ -પાન: । For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ &..... १०९१ अनेकान्तजयपताका (पञ्चमः लिङ्गभूतधूमनिर्भासस्य पूर्वभाव्यनग्निनिर्भासादपि विशिष्टादुत्पत्तिः सफलैव । तथाहियदाप्यनग्निनिर्भासानन्तरं धूमनिर्भासः संवेद्यते तदापि अग्निनिर्भासजननसमर्थमालयाख्यमेव विज्ञानं धूमनिर्भासहेतुः, (२४४) तस्मात् सन्तानपरिणामेनाग्निनिर्भास ...... ...... व्याख्या ..................... पूर्वभाव्यनग्निनिर्भासादपि विशिष्टात्-सन्तानपरिणामेन तज्जननसमर्थात् उत्पत्तिः सफलैवसप्रयोजनैव । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यदाप्यनग्निनिर्भासानन्तरं क्वचित् धूमनिर्भासः संवेद्यते तदापि-तस्मिन्नपि काले अग्निनिर्भासजननसमर्थमालयाख्यमेव विज्ञानं-चित्रप्रवृत्तिविज्ञानकारणं धूमनिर्भासहेतुः । यस्मादेवं तस्मात् सन्तान ....... मनेतिरश्मि કહેવાથી અયોગોલકાદિસ્થળે અગ્નિનિર્ભાસ થવા છતાં ધૂમનિર્ભોસ નથી - તે અતિપ્રસંગનું વારણ थशे...) (२४3) २प्रभारी विंगभूत घूमनिमसिनी उत्पत्ति, तेन। (=धूमनिमसिन) पूर्वाभावी અનગ્નિનિર્માસથી થાય છે અને તે અનગ્નિનિર્માસ પણ એવો લેવો કે જે પરંપરાએ અગ્નિપ્રતિભાસને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય. આમ, અમે કહેલ (પૂર્વકાળભાવી, અગ્નિનિભસજનનસમર્થ અનગ્નિનિર્માસ દ્વારા) ધૂમનિર્માસની ઉત્પત્તિ સફળ જ છે, અર્થાત્ પ્રયોજન પૂર્વકની જ છે. (आयु वान प्रयो४न शुं ? ते मतावा यो॥यार भावना ४ छ -) (तथाहि...) ४यारे ५। अनग्निनिमास पछी धूमनिमसिन संवेहन थाय, त्यारे ५९। त्यो, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવામાં સમર્થ “આલય' નામનું વિજ્ઞાન જ ધૂમનિર્માસનાં કારણ તરીકે સમજવું. તે આલય વિજ્ઞાન, અલગ-અલગ પ્રકારનાં પ્રવૃત્તિવિજ્ઞાનનું (=વ્યવહારમાં પ્રવૃત્તિ કરાવનાર – અગ્નિનિભંસાદિ વિજ્ઞાનનું) કારણ છે. એટલે તે અગ્નિનિર્ભસજનનસમર્થ હોવા છતાં, તેનાથી ધૂમનિર્માસનું જનન પણ અવિરુદ્ધપણે થઈ શકે... ___(२४४) आईं डोवाथा (=तस्मात्), ५२५२।मे अग्निनिमासने उत्पन्न ४२वाम समर्थ मेवi ........... * विवरणम् ....... त्येवंरुपो योऽतिप्रसङ्गस्तस्य व्यावृत्तिमाह ।।। ____137. पूर्वभाव्यनग्निनिर्भासादिति । पूर्वभावी-धूमप्रतिभासप्राक्कालभावी स चासावनग्निनिर्भासश्च पूर्वभाव्यनग्निनिर्भासस्तस्मात् ।। 138. तज्जननसमर्थादिति । अग्निप्रतिभासजननसहिष्णोः । १. 'तथाप्यग्निः ' इति क-पाठः। २. 'समर्थनात्' इति क-पाठः। ३. 'जनसहिता । कारण०' इति ख-पाठः । ४. पूर्वमुद्रिते 'जनने सहि (?मर्थात्)' इति पाठः, अत्र तु N-प्रतानुसारेण । For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०९२ जननसमर्थाद् विज्ञानसन्तानादुत्पन्नो धूमनिर्भासः कारणभूतस्य विज्ञानसन्तानस्याग्निनिर्भासजननसामर्थ्यमनुमापयति । एवं च कार्यात् कारणमेवानुमितं भवति । धूमविज्ञानेन स्वौपादानं पूर्वकं विज्ञानमग्निनिर्भासजननसमर्थमनुमापयताऽर्थतो भाव्यग्निनिर्भास एवानुमितो भवति, धूमनिर्भासस्य कारणभूतो ज्ञानसन्तान उत्तरोत्तरक्षण............... ................... व्याख्या ................ परिणामेनाग्निनिर्भासजननसमर्थात् कुत इत्याह-विज्ञानसन्तानात् सकाशात् । किमित्याहउत्पन्नो धूमनिर्भासः कारणभूतस्य सामान्येन विज्ञानसन्तानस्य । किमित्याह-अग्निनिर्भासजननसामर्थ्यमनुमापयति । एवं च किं सिद्धं भवतीत्याह-कार्यात् कारणमेवानुमितं भवति । कथमूर्ध्वमग्निनिर्भासप्राप्तिरित्येतदाह धूमविज्ञानेत्यादिना । धूमविज्ञानेनाधिकृतेन स्वोपादानं-स्वकारणभूतं किमित्याह-पूर्वकं विज्ञानं सामान्येन अग्निनिर्भासजननसमर्थं सन्तानपरिणामेनैव अनुमापयंता सताऽर्थतः-सामर्थ्येन । किमित्याह-भाव्यग्निनिर्भासः एवानुमितो भवति । एवमूर्ध्वमप्यग्निनिर्भासप्राप्तिः कार्याच्च कारणानुमानं धूम .......... मनेतिरश्मि ........... વિશિષ્ટ વિજ્ઞાનસંતાનથી જ, ધૂમનિર્માસ ઉત્પન્ન થયો છે, એવું ફલિત થાય છે. અને તો આવો ધૂમનિર્માસ, સામાન્યથી પોતાના કારણભૂત એવાં વિજ્ઞાનસંતાનમાં જે અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેલ છે, તેનું અનુમાન કરાવે છે... અને આવું અનુમાન थवाथी, अर्यथी (=धूमनिमासथी) ॥२४॥(=पूर्वभावी अनगिन-निमासन) अनुमान थाय छ, मे सिद्ध थशे... પ્રશ્ન : પણ આ રીતે, તો પૂર્વભાવી અનગ્નિનિર્માસનું જ અનુમાન થશે, અગ્નિનિર્માસનું નહીં. (પણ વ્યવહારમાં તો ધૂમથી અગ્નિનું અનુમાન દેખાય છે, તો તે ધૂમનિર્ભાસથી અગ્નિनिमासनी प्राप्ति (अनुमिति) 0 शत ? ઉત્તર : ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસ પણ અનુમિત થાય છે જ. જુઓ, ધૂમવિજ્ઞાન, જયારે સામાન્યથી પોતાના કારણભૂત, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં વિજ્ઞાનનું અનુમાન કરે, ત્યારે સામર્થ્યથી, ભાવિમાં થનારા અગ્નિનિર્માસનું પણ અનુમાન થઈ જ જાય છે. તેનું કારણ એ કે, કાર્યરૂપ ધૂમનિર્ભાસથી કારણરૂપ વિવણિત વિજ્ઞાનનું અનુમાન થાય છે. &............. જ પ્રશ્નકારનો આશય એ કે, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન થાય, તો જ તમારા મતે લોકવ્યવહારપ્રવૃત્ત જ્ઞાપકવ્યવસ્થા સંગત થાય. એટલે તેવું અનુમાન શી રીતે થાય - તે તમારે બતાવવું જોઈએ... १. 'स्वोपादानपूर्वकं' इति ग-पाठः । २. 'समर्थनात् कुतः' इति क-पाठः । ३. 'यतः सतोऽर्थतः' इति ङपाठः । ४. 'सामर्थ्यं न किमित्याह' इति क-पाठः । For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ १०९३ अनेकान्तजयपताका (પગ્નમ: परिणामेन अग्निनिर्भासस्य हेतुरित्येवमनुमानात् । __ (२४५) एवं चार्थक्रियार्थिनोऽपि प्रवृत्तिरविरुद्धा, प्रतिबन्धकाभावे दाहपाकादिनि सहेतुरग्निनिर्भासो भविष्यति अत्र इत्येवमभिप्रायस्य प्रवृत्तेरिति । (२४६) - વ્યારહ્યા છે .... निर्भासस्य कारणभूतो विज्ञानसन्तान उत्तरोत्तरक्षणपरिणामेनाग्निनिर्भासस्य हेतुरित्येवमनुमानात्, कारणधर्मानुमानादित्यर्थः ॥ एवं चेत्यादि । एवं च-कारणधर्मानुमानत एव अर्थक्रियार्थिनोऽपि-पुरुषस्य प्रवृत्तिरविरुद्धा । कथमित्याह-प्रतिबन्धकाभावे दाहपाकादिनिर्भासहेतुः अग्निनि सो भविष्य · અનેકાંતરશ્મિ .... હવે જ્યારે વિવક્ષિત વિજ્ઞાનનું અનુમાન થાય, ત્યારે તેના ધર્મનું પણ અનુમાન થાય... “ભવિષ્યમાં પરંપરાએ અગ્નિપ્રતિભાસને ઉત્પન્ન કરવું એ પણ વિવક્ષિતવિજ્ઞાનનો ધર્મ (=સ્વભાવ) છે. એટલે કારણનાં અનુમાન સાથે એ કારણધર્મનું અનુમાન પણ થઈ જ જાય અને ફલતઃ તો ભવિષ્યમાં અગ્નિપ્રતિભાસ ઉત્પન્ન થવાનો છે – એવું પણ અનુમાન થવાનું જ. એટલે ધૂમનિર્ભાસ, અનગ્નિનિભેંસનું અનુમાન કરે, ત્યારે સાથે અગ્નિનિર્માસનું પણ અનુમાન થઈ જાય. તેથી અમારા મતે લોકપ્રસિદ્ધ જ્ઞાપકવ્યવસ્થા અસંગત નથી. સારાંશ-ભાવ: ધૂમનિર્માસ, પોતાનાં કારણભૂત વિજ્ઞાનસંતાનનું અનુમાન કરે છે અને સાથે વિજ્ઞાનસંતાનના ધર્મનું પણ અનુમાન થાય છે... અર્થાત્ વિજ્ઞાનસંતાન, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ અગ્નિનિર્માસનું કારણ છે. એટલે પરંપરાએ તે અગ્નિનિર્માસને ઉત્પન્ન કરે છે, એનું પણ અનુમાન થાય છે... તો એનો મતલબ એ થયો કે, ભવિષ્યમાં અગ્નિનિર્માસ ઉત્પન્ન થવાનો છે – એવું અનુમાન પણ થઈ જ ગયું. આમ, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન, જ્ઞાનાદ્વૈતમને પણ નિબંધ ઘટે છે. (૨૪૫) (વં ર...) અને વળી, કારણધર્મના અનુમાનથી જ, અર્થક્રિયાના અર્થી પુરુષની, પ્રવૃત્તિ પણ અવિરુદ્ધપણે થઈ શકશે. કારણ કે તે પુરુષ, એવું વિચારશે કે, “આ અનુમિત થતો અગ્નિનિર્માસ, પ્રતિબંધક નહીં હોય, તો દાહ-પાકાદિનિર્માણનું કારણ થશે, અર્થાત્ દાહ-પાકાદિ નિર્માસને ઉત્પન્ન કરશે” – એવું વિચારી, તે ત્યાં અગ્નિ માટે પણ નિબંધ પ્રવૃત્તિ કરશે. ભાવાર્થ: ઉપર કહ્યા મુજબ, “ધૂમનિર્માસથી અગ્નિનિર્માસનું અનુમાન થાય છે. હવે વિવરણમ્ . 139. कारणधर्मानुमानादिति । धूमप्रतिभासस्य य: कारणभूत: प्राच्यविज्ञानसन्तानस्तस्यायं धर्मो यदुत सन्तानपरिणामेन पावकप्रतिभासं जनयिष्यतीति, तत: कारणधर्मस्यानुमानं कारणधर्मानुमानं तस्मात् ।। ૨. ‘મનન' તિ ઘ-પાઠ: ૨. પૂર્વમુદ્રિતે “ધૂમો' રૂત્યશુદ્ધપાઠ:, અa N-પ્રતાનુસાળ શુદ્ધિઃ કૃતા ! For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०९४ अत्रोच्यते-यत्किञ्चिदेतत्, उपपत्तिविरोधात्, लिङ्गभूतधूमनिर्भासस्य अनग्निनिर्भासान्तरादप्युत्पत्तौ अग्निनिर्भासजन्यत्वनियमाभावात्, अग्निनिर्भासजन्यस्वभावस्य सकृदप्यन्यतोऽभावात्, भावे तत्स्वभावत्वहानिः ॥ વ્યારહ્યા . त्यत्र इत्येवमभिप्रायस्य-प्रमातुः प्रवृत्तेरिति । एतदाशङ्कयाह-अत्रोच्यते-यत्किञ्चिदेतत्असारमनन्तरोक्तम् । कुत इत्याह-उपपत्तिविरोधात् । एनमेवाह लिङ्ग-भूतेत्यादिना । लिङ्गभूतधूमनिर्भासस्य अनग्निनिर्भासान्तरादप्युत्पत्तौ सत्याम् । किमित्याह-अग्निनिर्भासजन्यत्वनियमाभावात् । अभावश्च अग्निनिर्भासजन्यस्वभावस्य धूमनिर्भासस्य सकृदपि-एकमपि वारं अन्यतः-प्रतिभासान्तरात् अभावात् । भावेऽन्यतः किमित्याह-तत्स्वभावत्वहानिः અનેકાંતરશ્મિ . અગ્નિનિર્માસનાં અનુમાન સાથે તેના ધર્મનું પણ અનુમાન થાય, એટલે અગ્નિનિર્માસના અનુમાન વખતે “આ અગ્નિનિર્માસ, પ્રતિબંધક નહીં હોય તો અવશ્ય પરંપરાએ દાહ-પાકાદિનિર્માસને ઉત્પન્ન કરશે” – આમ તેના ધર્મનું પણ અનુમાન થશે અને ફલતઃ તો દાહ-પાકાદિનિર્માસનું અનુમાન પણ થઈ જ જશે... એટલે જે પ્રમાતા દાહ-પાકાદિનો અર્થ છે, તેની તેવા અનુમાનથી અવિરુદ્ધપણે પ્રવૃત્તિ થઈ જશે... આમ, અમારા મતે, સર્વ જ્ઞાપકવ્યવસ્થા યથાર્થપણે ઘટી જાય છે. એટલે જ્ઞાનાદ્વૈત માનવામાં કોઈ દોષનો અવકાશ નથી. (આ પ્રમાણે જ્ઞાનાદ્વૈતવાદીએ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો. હવે ગ્રંથકારશ્રી સચોટ તર્કો આપી તેનું ઉમૂલન કરે છે. તે આ પ્રમાણે ) * યોગાચારનાં મંતવ્યની નિસારતા (૨૪૬) ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી:) તમારું ઉપરોક્ત બધું કથન સારવિહોણું છે. કારણ કે તેમાં યુક્તિઓનો વિરોધ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ધૂમનિર્માસ તે લિંગભૂત છે. હવે તે જો અગ્નિનિર્માસ સિવાય બીજા કોઈ અનગ્નિનિર્માસથી પણ ઉત્પન્ન થાય, તો તેનો અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થવાનો – જે ર્નિયમ છે, તે નહીં રહે. તેનું કારણ એ કે, જો ધૂમનિર્ભાસ અગ્નિનિર્માસથી ઉત્પન્ન થવાનાં સ્વભાવવાળો હોય, તો તે એક પણ વાર, બીજા કોઈ પ્રતિભાસથી ઉત્પન્ન થાય નહીં. (તો જ તેનો અગ્નિનિર્માસથી જ જ લોકમાં ધૂમ અગ્નિથી જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે જ્ઞાનાદ્વૈતમને પણ તેવો નિયમ માનવો જ રહ્યો કે, ધૂમનિર્ભસ અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થાય છે, પણ તમારી ઉપરોક્ત વાતોથી તે નિયમ રહે નહીં, એવું ગ્રંથકારશ્રી, આગળ જણાવે છે... १. 'भावहानिः' इति ग-पाठः। २. पूर्वमुद्रिते 'निर्भासस्य जन्यत्वनियमाभावात्' इत्यशुद्धपाठः, अत्र D-प्रतानुसारेण તા શુદ્ધિ: For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (૫૪મ: (२४७) एवं च शक्रमोऽपि तद्भावाविरोधः, तस्यानग्निनिर्भासवदनग्नेरपि धूमजननस्वभावत्वात् । अनग्नि सोऽग्निनिर्भासजननसमर्थ इति चेत्, न, ततो धूम જ વ્યારા .. अग्निनिर्भासजन्यस्वभावत्वहानिः प्रस्तुतधूमनिर्भासस्य ।। एवं च कृत्वा शक्रमूर्नोऽपि सकाशात् प्रतिभासरूपात् तद्भावाविरोधः-धूमप्रतिभासभावाविरोधः । कुत इत्याह-तस्य-शक्रमूर्धोऽनग्निनिर्भासवदिति निदर्शनम्, अनग्नेरपि धूमजननस्वभावत्वादिति । अनग्निनिर्भासोऽधिकृतः अग्निनिर्भासजननसमर्थः । इति - અનેકાંતરશ્મિ છે ઉત્પન્ન થવાનો સ્વભાવ યથાર્થપણે ઘટે...) હવે તમારા પૂર્વપક્ષમાં કહ્યા પ્રમાણે, જો અનગ્નિનિર્ભાસથી પણ ધૂમનિર્માસની ઉત્પત્તિ માનવામાં આવે, તો તેના અગ્નિનિર્માસથી જ જન્ય હોવાના સ્વભાવની હાનિ થઈ જશે. (આશય એ કે, તે અનગ્નિનિર્માસથી પણ ઉત્પન્ન થાય છે. એટલે અગ્નિનિર્માસથી જ ઉત્પન્ન થવાનું તેનું જે નિયમન છે, તે હવે નહીં રહે.) - વભીકપ્રતિભાસથી ધૂમપ્રતિભાસનું આપાદાન - (૨૪૭) બીજી વાત, ઉપરોક્ત કથન પ્રમાણે તો હવે, વાલ્મીકથી (=રાફડાથી) પણ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ અવિરુદ્ધ થશે. (વલ્મીકપ્રતિભાસથી એવો ધૂમપ્રતિભાસ ઉત્પન્ન નથી થતો કે જે અગ્નિપ્રતિભાસનો અનુમાપક બને. પણ તમારા કથન પ્રમાણે, તેનાથી પણ ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થશે જ.) તેનું કારણ એ કે, અનુમાનપ્રયોગ વખતે, જેમ પૂર્વભાવી અનગ્નિપ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો, એવું તમે માનો છો, તેમ વલ્મીકપ્રતિભાસથી પણ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડશે, કારણ કે વલ્મીકપ્રતિભાસ પણ અનગ્નિપ્રતિભાસરૂપ જ છે (એટલે તેનાથી પણ ઉત્પત્તિ થાય જ.) સાર એ કે, અનગ્નિપ્રતિભાસમાં (=અગ્નિપ્રતિભાસથી વિલક્ષણ વલ્મીકપ્રતિભાસમાં) પણ ધૂમજનનસ્વભાવ હોવાથી, અનગ્નિપ્રતિભાસની જેમ (અનગ્નિપ્રતિભાસરૂપ) વલ્મીકપ્રતિભાસથી - વિવરમ્ ... 140. શમૂર્તોડવતિ | વન્માત્ | 141. अनग्निनिर्भासवदिति निदर्शनमिति । यथाहि प्रयोगकाले प्राच्यात् अनग्निरुपात् प्रतिभासाद् धूमप्रतिभास: समजनि, एवं शक्रमूोऽपि भवतु, तस्याप्यनग्नित्वात् ।। 142. ૩નનેરપતિ | મન ને રવિ- પવિત્નક્ષસ્થાપિ સત: શમૂર્ખ // ૨. ‘ત દ્રાવનિરોધ:' રૂતિ -પતિ:. ૨. પૂર્વમુદ્રિત ‘પ્રસ્તુતધર્મનિસર્ણ' ત્યશુદ્ધપાઠ:, અa D-પ્રતાનુસાર, शुद्धिः कृता। ३. पूर्वमुद्रिते 'प्रतिभासाद्-धूमप्रतिभासाद्' इत्यशुद्धपाठः, अत्र N-प्रतानुसारेण शुद्धिः कृता । For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ १०९६ -ON अधिकारः) व्याख्या विवरण-विवेचनसमन्विता निर्भासभावविरोधात् । ( २४८) नानन्तरमेव, अपि तु पारम्पर्येणेत्यविरोध इति चेत्, कुतः किं न परम्परयेत्यसमाधिरेषः । व्यवहारकालभाव्यत्र पारम्पर्यं न दीर्घतरमिति चेत्, ................... व्याख्या ........... ....................... चेत्, एतदाशयाह-न, ततः-अनग्निनिर्भासाद् धूमनिर्भासभावविरोधात् अग्निनिर्भासजननसामर्थ्येन इति भावः । नान्तरमेवानग्निनिर्भासः अग्निनिर्भासजननसमर्थः; अपि तु पारम्पर्येण सन्तानपरिणामत इत्यविरोधः । इति चेत्, एतदाशङ्कयाह-कुतः किं न परम्परयासंसारानादितया इत्यसमाधिरेषः । व्यवहारकालभाव्यत्र पारम्पर्यं गृह्यते, न दीर्घतरं ............... मनेतिरश्मि .... ....... પણ ધૂમપ્રતિભાસ થશે જ. જે કદી અનુભવસિદ્ધ નથી. બૌદ્ધ અનુમાનપ્રયોગ વખતે, પૂર્વે જે અનગ્નિનિર્ભાસ થાય છે, તે તો અગ્નિનિર્માસ ઉત્પન્ન કરવા સમર્થ છે. જ્યારે વલ્મીકનિર્માસ તેવો નથી. એ જ તે બેનો તફાવત છે.) स्यावाही : अरे ! ते (अनग्निनिमास) अग्निनिमसिननस्वाभावी होय, तो तो (तनाथी અનિનિર્માસ જ ઉત્પન્ન થાય, ધૂમનિર્માસ શી રીતે ? એટલે તો) તેનાથી ધૂમનિર્માસની ઉત્પત્તિ विरुद्ध ४२... (२४८) जौद्ध : अनग्निनिमसि., ते अनंत२ ४ (=पोताना पछीनी ए. ४) अग्निनिमसिने ઉત્પન્ન કરવા સમર્થ નથી, પણ પોતાના સંતાનપ્રવાહથી પરંપરાએ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવા સમર્થ છે. એટલે અનંતર તો તેનાથી ધૂમનિર્માસની ઉત્પત્તિ થવી અવિરુદ્ધ છે... સ્યાદ્વાદી : તમે અગ્નિનિર્માસથી, પરંપરાએ અગ્નિનિર્માસની ઉત્પત્તિ કહી... પણ એવું કહીને તમે નવું શું સિદ્ધ કર્યું? એ તો સિદ્ધ જ છે. કારણ કે સંસાર તો અનાદિ હોવાથી, પરંપરાએ કઈ વસ્તુથી શું ન થાય ? (અર્થાત્ બધાથી બધું થાય. દા.ત. માટીના પરમાણુઓ પરંપરાએ ઘણા કાળ પછી તંતુરૂપે પરિણમે અને તો તેનાથી પટ પણ થઈ જાય. આમ, માટીથી પણ પટ થાય, તો તેની જેમ અનગ્નિનિર્માસથી પણ અનિનિર્માસ થાય, એમાં શું મોટી વાત થઈ ?) તેથી તમે આપેલું સમાધાન બરાબર નથી. ... विवरणम् ....... __143. अग्निनिर्भासजननसामर्थ्येनेति । अग्निनिर्भासजनने समर्थोऽग्निनिर्भासजननसमर्थः, तस्य भावोऽग्निनिर्भासजननसामर्थ्यं तेन । यद्यधिकृतोऽनग्निनिर्भासोऽग्निनिर्भासजननसमर्थस्तदा कथं ततो धूमप्रतिभास: प्रादु:ष्यादिति ? ।। १. पूर्वमुद्रिते 'अनग्निनिर्भास०' इत्यशुद्धपाठः, अत्र D-प्रतानुसारेण शुद्धिः कृता। २. पूर्वमुद्रिते 'अनग्निनिर्भास' इत्यशुद्धपाठः, अत्र D-प्रतानुसारेण शुद्धिः कृता । ३. पूर्वमुद्रिते 'अनग्निनिर्भा०' इत्यशुद्धपाठः, अत्र N-प्रतानुसारेण शुद्धिः कृता। ४. 'जननसमर्थस्तदा सामर्थ्यनेति' इति क-पाठः। ५. पूर्वमुद्रिते 'अनग्निनिर्भासजननसमर्थ' इत्यशुद्धपाठः, अत्र N-प्रतेन शुद्धिः । For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ १०९७ अनेकान्तजयपताका (પગ્નમ: शक्रमूर्नोऽप्यग्निभावे सम्भवत्येवैतत्, ( २४९) कथं पुनरेतदेवमिति स्पष्टमभिधीयतामिति चेत्, तद्विकारतदन्याग्निनिर्भासोपपत्तेरुक्तमेवेति ।( २५०) न शक्रमूर्धप्रतिभासजो વ્યારહ્યા છે संसारानादिताख्यम् । इति चेत्, एतदाशङ्कयाह-शक्रमूर्नोऽप्यधिकृतात् अग्निभावे सति सम्भवत्येवैतद्-व्यवहारकालभावि पारम्पर्यम् । कथं पुनरेतत्-अधिकृतमेवमिति स्पष्टमभिधीयताम् । इति चेत्, एतदाशङ्कयाह-तद्विकारतदन्याग्निनिर्भासोपपत्तेः-शक्रमूर्धविकारात् तदन्याग्निनिर्भासोपपत्तेः कारणात् उक्तमेवेति-अभिहितमेवेति । एतदुक्तं भवति-शक्रमूर्धोऽपि જ અનેકાંતરશ્મિ બૌદ્ધઃ (તમે અમારું તાત્પર્ય પહેલા સમજો –) અમે જે પરંપરા કહી, તે વ્યવહારકાળ પૂરતી સમજવી, અનાદિ સંસારની લાંબી પરંપરા નહીં. (હા, તેવી લાંબી પરંપરા કહી હોત, તો કોઈ આશ્ચર્યકારી વાત ન થાત.) એટલે આ જે અનગ્નિનિર્માસ છે, તેનાથી તો વ્યવહારકાળમાં જ (હમણા થોડા સમય બાદ) પરંપરાએ અગ્નિનિભેંસ ઉત્પન્ન થવાનો છે જ્યારે વર્ભીકપ્રતિભાસમાં તેવું નથી.) સ્યાદ્વાદી : અરે ! એવું વ્યવહારકાળ પૂરતું પરંપરાપણું તો વલ્મીકપ્રતિભાસથી અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિમાં પણ છે જ... (અર્થાત્ વલ્મીકપ્રતિભાસ પણ, વ્યવહારકાળમાં જ (હમણાં થોડા સમય બાદ) પરંપરાએ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનો છે. તેથી તેમાં અને અનગ્નિપ્રતિભાસમાં કોઈ તફાવત નથી.) (૨૪૯) બૌદ્ધઃ આવું વળી શી રીતે? એ તમે સ્પષ્ટ કહો. (ભાવ એ કે, વાલ્મીકપ્રતિભાસથી વ્યવહારકાળમાં જ પરંપરાએ અગ્નિપ્રતિભાસ શી રીતે થાય? તે જરા સ્પષ્ટ કહો...) સ્યાદ્વાદીઃ સાંભળો; કોઈક (=ર્ચ - વિવક્ષિત પ્રમાતા સિવાયના) પ્રમાતાને, વાલ્મીકના વિકારરૂપ ધૂમને જોયા પછી ત્યાં જ અગ્નિનો નિર્ભાસ થાય છે. (આ અગ્નિનિર્માસ, પરંપરાએ વાલ્મીકપ્રતિભાસથી જ ઉત્પન્ન થયો કહેવાય... એટલે, વ્યવહારકાળભાવી પરંપરાએ, અગ્નિનિર્માસજનનસામર્થ્ય વલ્મીકનિર્માસમાં પણ છે જ...) ભાવાર્થઃ વલ્મીકને દેખનાર પ્રમાતા બે છે : (૧) એક પ્રમાતા, વલ્મીક પછી ધૂમને જુએ છે જ વિવરV{ .... 144. शक्रमूर्धविकारादिति । तदन्याग्निनिर्भासोपपत्तेरिति । शक्रमों विकार: प्रस्तावाद् धूमलक्षणः शक्रमों विकारस्तस्मादनन्तरं तदन्यस्य-धूमावलोकिकप्रमातृविलक्षणस्य प्रमातुरग्निनिर्भासो १. पूर्वमुद्रिते 'विकारः प्रस्तावाद् धूमलक्षणः शक्रमों ' इति पाठः प्रमाददोषेण लुप्तः, N-प्रते च प्राप्तोऽसौ पाठः । ૨. પૂર્વમુકિતે “વત્તધૂમવિનોક' રૂત્યશુદ્ધપતિ:, મત્ર N-પ્રૉન શુદ્ધિ: રૂ. ‘વિનક્ષપ્રમતુ' રૂતિ -પ4િ: I For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १०९८ -> धूमप्रतिभास एवं । किं न तथासंवेद्यमानोऽपि ? तत्त्वतो भ्रान्तिसंवेदनात् । किमन्यस्य જુબાબા.. धूमवत् तदन्याग्निनिर्भासोऽपि क्वचिद् भवत्येव । आह- न शक्रमूर्धप्रतिभासजो धूमप्रतिभास વ, તવામાસત્વાવિત્યભિપ્રાય: । અન્નોત્તરમ્- િન તથા- -धूमप्रतिभासतया संवेद्यमानोऽपि ? . અનેકાંતરશ્મિ અને ત્યારબાદ બીજી જ કોઈ વસ્તુને જુએ છે. જ્યારે (૨) બીજો પ્રમાતા, પહેલા વલ્ભીકને જુએ છે, ત્યારબાદ વલ્ભીકના વિકારરૂપ ધૂમને જુએ છે. હવે તે જ વખતે ધારો કે કોઈ અગ્નિ લાવીને મૂકી દે, તો તે પ્રમાતા, તે અગ્નિને જુએ છે. તો અહીં બીજા પ્રમાતાને, અનુક્રમે (ક) વલ્ભીકપ્રતિભાસ (ખ) ધૂમપ્રતિભાસ, અને (ગ) અગ્નિપ્રતિભાસ થાય છે. હવે અહીં સ્પષ્ટ જણાઈ આવે છે કે, વલ્ભીકનિર્ભાસ પણ પરંપરાએ અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ છે જ... આ વાત અમે કહી જ દીધી છે. (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. મૂળ + વ્યાખ્યાનો આશય એ હોવો લાગે છે કે, વિદ્ક્યાંક, રાફડાથી પણ રાફડાથી અન્ય એવા અગ્નિનો નિર્ભાસ થાય છે. જેમ ધૂમથી થાય છે તેમ...) એટલે કથિત એ થાય છે કે, વલ્ભીકપ્રતિભાસથી જેમ ધૂમપ્રતિભાસ થાય છે, તેમ ક્યારેક કોઈ પ્રમાતાને અગ્નિપ્રતિભાસ પણ થાય છે જ... (તેથી અનગ્નિનિર્ભાસની જેમ, વલ્ભીકનિર્ભાસ પણ અગ્નિનિર્ભાસજનનસમર્થ છે જ...) નિષ્કર્ષ ઃ તેથી અગ્નિ અને વલ્ભીક પ્રતિભાસમાં, કોઈ તફાવત નથી. એટલે જેમ અનગ્નિપ્રતિભાસથી ધૂમનિર્ભાસ થાય છે, તેમ વલ્ભીકપ્રતિભાસથી પણ ધૂમનિર્ભાસ થવાની આપત્તિ આવશે (અને તે ધૂમનિર્ભાસ ત્યાં પણ અગ્નિનિર્ભાસનો અનુમાપક બનશે... જે કદી અનુભવસિદ્ધ નથી.) (હવે યોગાચાર, વલ્ભીકપ્રતિભાસથી થનાર ધૂમનિર્માસ ભ્રાન્ત અને અનગ્નિપ્રતિભાસથી થનાર ધૂમનિર્ભોસ અભ્રાન્ત - એવું સિદ્ધ કરવા જઈ રહ્યો છે -) (૨૫૦) બૌદ્ધ : વલ્ભીકપ્રતિભાસથી જે ધૂમપ્રતિભાસ થાય છે, તે વાસ્તવમાં ધૂમપ્રતિભાસ છે જ નહીં, તે તો તેના આભાસરૂપ છે. (વાસ્તવિક ધૂમનિર્ભાસ તો પૂર્વોક્ત અનગ્નિનિર્ભાસથી જ થાય છે અને તે જ અગ્નિનિર્ભાસનો અનુમાપક બને છે.) સ્યાદ્વાદી : અરે ! વલ્ભીકપ્રતિભાસથી થતો ધૂમપ્રતિભાસ, સ્પષ્ટપણે ધૂમપ્રતિભાસરૂપે સંવેદાય * વિવરામ્ *. पपत्तेः । तदयमभिप्रायः कोऽपि प्रमाता शक्रमूर्ध्वोऽनन्तरं धूमं पश्यति, तदनु चान्यत् किञ्चित् । अन्यस्तु प्रमाता प्रथमतः शक्रमूर्द्धानं वेदयते, तदनु तद्विकारं धूमनिर्भासम् । ततश्च तत्रैव प्रदेशे प्रस्तावायातमग्निनिर्भासं वेदयते इत्यस्ति शक्रमूर्ध्नः परम्परयाऽग्निनिर्भासजननसामर्थ्यमिति ।। ૧. પૂર્વમુદ્રિતે ‘અત્તિનિર્માસ॰' કૃતિ પામ્યાશુદ્ધિ:, અત્ર N-પ્રતાનુસારેળ શુદ્ધિ: ધૃતા । For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ १०९९ अनेकान्तजयपताका (પઝમ: तत्संवेदनादधिकं रूपम् ? ननु विशिष्टहेतुजन्यत्वम् । का पुनर्हेतोविशिष्टता ? अग्निप्रतिभासजननसामर्थ्यम् । न हि तत् तथा शक्रमूर्धप्रतिभासस्यापीत्युक्तम् ।( २५१) न च आह-तत्त्वतः-परमार्थेन भ्रान्तिसंवेदनात् नेति । अत्रोत्तरम्-किमन्यस्य-अभ्रान्तस्य तत्संवेदनाधिकं-धूमप्रतिभासवेदनातिरिक्तं रूपम् ? आह-ननु विशिष्टहेतुजन्यत्वमधिकं रूपमित्यत्रोच्यते । का पुनर्हेतोः प्रस्तुतस्य विशिष्टता ? आह-अग्निप्रतिभासजननसामर्थ्य विशिष्टता इह समाधिः । न हि न तत्-अग्निप्रतिभासजननसामर्थ्य तथा-क्वचित् तद्भावेने शक्रमूर्धप्रतिभासस्यापि । किं तर्हि ? अस्त्येव इत्युक्तम् । इहैवाभ्युच्चयमाह न चेत्यादिना । અનેકાંતરશ્મિ . છે (=અનુભવાય છે) તો પણ તમે “તે ધૂમપ્રતિભાસ નથી એવું કહો, તો તે શી રીતે ઉચિત કહેવાય? બૌદ્ધ સંવેદન થવાની વાત બરાબર છે. પણ પરમાર્થથી તે ભ્રાંતિસંવેદન છે, અર્થાત્ તે સંવેદના ભ્રાન્તિથી થયેલું સમજવું. (એટલે જ અમે કહીએ છીએ કે, સંવેદન થવા છતાં પણ વાસ્તવમાં તે ધૂમપ્રતિભાસ નથી.) સ્યાદ્વાદીઃ અરે ! અભ્રાન્ત જ્ઞાનમાં પણ માત્ર ધૂમપ્રતિભાસનું જ સંવેદન થાય છે, તેનાથી જુદું શું કોઈ તેમાં અતિરિક્ત રૂપ છે? નથી જૈ... (તો પણ તમે જેમ તેને અભ્રાન્ત-યથાર્થ માનો છો, તેમ વલ્મીકનિÍસજન્ય ધૂમનિર્ભસને પણ યથાર્થ જ માનવો જોઈએ. તેમાં પણ તેવું સંવેદન સ્પષ્ટપણે અનુભવાય છે. અન્યથા યથાર્થ તરીકે સ્વીકૃત જ્ઞાનને પણ અયથાર્થ માનવું પડશે...) બૌદ્ધ ઃ જે યથાર્થ ધૂમપ્રતિભાસ છે, તેનું ધૂમપ્રતિભાસરૂપે સંવેદન તો થાય છે જ.... પણ તે ઉપરાંત તેમાં વિશિષ્ટહેતુજન્યતા પણ રહેલી છે. (અર્થાત્ તે તેવા વિશિષ્ટ હેતુથી જન્ય છે અને) એટલે જ તે ભ્રાન્તજ્ઞાનથી વિલક્ષણ છે. સ્યાદ્વાદીઃ યથાર્થજ્ઞાનને તો વિશિષ્ટહેતુજન્ય કહ્યું, પણ પહેલા તો એ કહો કે, હેતુની વિશિષ્ટતા એટલે શું? બૌદ્ધઃ વિશિષ્ટતા એ જ કે, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય.. (આ સામર્થ્ય જેમાં હોય, તે હેતુથી થનાર ધૂમપ્રતિભાસ યથાર્થ તરીકે સમજવો.) સ્યાદાદીઃ બસ તો તો વાલ્મીકપ્રતિભાસથી થનાર ધૂમનિર્માસ પણ યથાર્થ જ સાબિત થવાનો. કારણ કે (પૂર્વે કહ્યા મુજબ) વલ્મીકપ્રતિભાસમાં પણ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે જ (અને તો તેનાથી થનાર ધૂમનિર્ભસ યથાર્થ જ થાય.) જ બૌદ્ધને બીજું રૂપ માન્ય નથી. ૨. “બ્રાન્તઃ સંવેદના' રૂતિ -પઢિ: | ૨. પૂર્વમુદ્રિતે ‘તમવિ' ત્યશુદ્ધપ4િ:, સત્ર H-પ્રૉન શુદ્ધિઃ | For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११०० - > तत्र नियमेनेति वक्तुं युक्तम्, इतरत्रापि तुल्यत्वात् । न हि प्रतिभासान्तरादपि धूमप्रतिभासोत्पत्तौ नियमतोऽग्निनिर्भासः, विध्यापितादौ क्वचिदसम्भवात् । ( २५२) न च प्रतिबन्धकाभावविशेषणान्न तुल्यत्वमिति युक्तं वचः, अस्येतरत्रापि वक्तुंशक्यत्वात् । ~ વ્યારા ... ..... न च-न तत्र-शक्रमूर्धप्रतिभासे नियमेन अधिकृतसामर्थ्यमिति-एवं वक्तुं युक्तम् । कुत इत्याह-इतरत्रापि-अभिप्रेतहेतौ तुल्यत्वात् कारणात् । एतद्भावनायैवाह-न हीत्यादि । न हि प्रतिभासान्तरादपि परहेतुत्वाभिमताद् धूमप्रतिभासोत्पत्तौ सत्यां नियमतः-अवश्यन्तया अग्निप्रतिभासः । कथं न हीत्याह-विध्यापितादौ क्वचित्-दैवेन असम्भवात् अग्निप्रतिभासस्य । न चेत्यादि । न च प्रतिबन्धकाभावविशेषणात् असति प्रतिबन्धक इत्यस्मात् न तुल्यत्वमिति-एवं युक्तं वचः । कुतो न युक्तमित्याह-अस्य-वचस इतरत्रापि-प्रस्तुत અનેકાંતરશ્મિ છે (૨૫૧) બૌદ્ધ: પણ વાલ્મીકપ્રતિભાસમાં નિયમા તેવું (=અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું) સામર્થ્ય છે, એવું કહી શકાય નહીં (કારણ એ જ કે, ક્યારેક વળી તેનાથી અગ્નિપ્રતિભાસ નથી પણ થતો...) સ્યાદ્વાદી: અરે ! એવું કથન તો, તમને અભિપ્રેત અનગ્નિપ્રતિભાસરૂપ હેતુમાં પણ થઈ જ શકે છે. (અર્થાત્ અનગ્નિનિર્માસમાં, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નિયમ છે, એવું પણ કહી શકાય નહીં.) આ જ વાતને પ્રગટ કરવા કહે છે - તમને હેતુ તરીકે અભિમત અનગ્નિનિર્માસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો. હવે ધારો કે ભાગ્યથી કે બીજા કોઈપણ કારણસર અગ્નિ બુઝાઈ ગયો, તો અગ્નિપ્રતિભાસ ત્યારે નથી પણ થતો... એટલે અનગ્નિનિર્માસથી, ધૂમનિર્માસની ઉત્પત્તિ થયા બાદ, અગ્નિનિર્માસ નિયમા થાય જ એવું જરૂરી નથી. (હવે જો કવચિત્ તેવું સામર્થ્ય હોવા માત્રથી તેને વિશિષ્ટહેતુ મનાતો હોય, તો વલ્મીકપ્રતિભાસમાં પણ કવચિત્ તો તેવું (=અગ્નિનિર્ભસજનન) સામર્થ્ય રહેલું જ છે અને તો તેને પણ વિશિષ્ટહેતુ મનાશે, એટલે તો તેનાથી થનાર ધૂમનિર્માસ પણ યથાર્થ સિદ્ધ થશે...) (૨૫૨) બૌદ્ધઃ અમે એક એવું વિશેષણ મૂકેલું કે - મત પ્રતિવર્ધ... અર્થાતુ, પ્રતિબંધક ન હોય, તો નિયમાં અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય; તે જેમાં હોય તે જ વિશિષ્ટ હેતુ... અને તેનાથી થનાર ધૂમનિર્માસ જ યથાર્થ સમજવો... (આવા વિશેષણવિશિષ્ટ સામર્થ્યનો નિવેશ કર્યો હોવાથી, તમે જે કહ્યું હતું કે – ‘અગ્નિનિર્ભાસને નિયમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય, જેમ વલ્મીકનિર્માસમાં નથી, તેમ અભિપ્રેત અનગ્નિનિર્માસમાં ૨. ‘પર્વ યુ કુત' રૂતિ ટુ-પાઠ:I ૨. પૂર્વમુદ્રિતે ‘ભાવનાવાદ' રૂતિ પાઠ: I For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ११०१ अनेकान्तजयपताका (पञ्चमः तथाहि-शक्रमूर्द्धप्रतिभासादपि धूमप्रतिभासोत्पत्तौ प्रतिबन्धकाभावे सति उक्तवद् भवत्येवाग्निप्रतिभासः, तद्विकारादग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वात् ।( २५३) प्रति ....... व्याख्या - प्रतिभासान्तरे वक्तुं शक्यत्वात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-शक्रमूर्द्धप्रतिभासादपि प्रक्रान्ताद् धूमप्रतिभासोत्पत्तौ सत्यां प्रतिबन्धकाभावेऽपि सति असति प्रतिबन्धक इति उक्तवत्-यथोक्तं तथा भवत्येवाग्निप्रतिभासः । न भवति कुत इत्याहतद्विकारात्, प्रक्रमात् शक्रमूर्द्धविकारात्, अग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वात् । प्रतिबन्धे ............... मनेतिरश्मि ....... પણ નથી જ' - તેવી તુલ્યતા હવે નહીં રહે, કારણ કે અનગ્નિનિર્માસમાં તો, પ્રતિબંધક ન હોય તો અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નિયમા છે. જ્યારે વાલ્મીકપ્રતિભાસમાં તેવું નથી.) સ્યાદ્વાદીઃ તમારું આ વચન પણ યોગ્ય નથી, કારણ કે આ કથન તો વલ્મીકપ્રતિભાસમાં પણ થઈ જ શકે છે. (અર્થાત્ પ્રતિબંધક ન હોય તો અગ્નિનિર્માસને નિયમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો वल्मी निमसिम पाहो ४ । छे...) । એ જ વાતને બતાવવા ભાવના કહે છે – (तथाहि...) प्रस्तुत भी प्रतिमासथी ५९, धूमप्रतिमासना उत्पत्ति थय। पछी, प्रतिबंध नहोय तो 3 रीते अग्निनिमास थाय छ ०४... તેનું કારણ એ કે, વાલ્મીકપ્રતિભાસના વિકારરૂપ ધૂમનિર્માસ પછી અગ્નિનિર્માસવિશેષનું ન થવું એ જ તો તેનો પ્રતિબંધક છે (આ પ્રતિબંધક હોય તો જ એ અગ્નિનિર્માસ ન થાય) હવે જો આ પ્રતિબંધક નીકળી જાય, (અર્થાતુ અગ્નિનિર્માસવિશેષના ન થવારૂપ પ્રતિબંધક નીકળી જાય) તો વાલ્મીકનિર્ભાસથી પણ પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય જ... ભાવાર્થ બૌદ્ધે કહ્યું કે, પ્રતિબંધક ન હોય તો વિવક્ષિત અનગ્નિનિર્માસથી, વ્યવહારકાળભાવી પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય છે જ... તો તેની સામે ગ્રંથકારશ્રી પણ કહે છે કે, વાલ્મીકવિકાર પછી અગ્નિપ્રતિભાસવિશેષનું ન થવું એ જ અહીં પ્રતિબંધક છે. હવે એ જો ન હોય, તો વલ્મીકનિર્માસથી ....... * विवरणम् ...... _145. शक्रमूर्द्धविकारात् अग्न्यन्तराभवनस्यैव प्रतिबन्धकत्वादिति । शक्रमूर्द्धविकारादनन्तरं यदग्न्यन्तरस्याभवनम्-अग्निविशेषस्याभवनं तस्यैव प्रतिबन्धकत्वात् । परस्य ह्ययमाशय:-प्रतिबन्धकाभावे विवक्षितानग्निनिर्भासाद् व्यवहारकालभाविपारम्पर्येण भवत्येवाग्निनिर्भास: । आचार्योऽप्येवमाह-प्रतिबन्धकाभावे सति शक्रमूर्भोऽपि परम्परया भवत्येवानलप्रतिभास: । प्रतिबन्धनं चैतदेवात्र यच्छक्रमूर्द्धविकारादनन्तरं क्वचिदग्निप्रतिभासविशेषस्याभवनमिति ।। .................. १. 'भासोत्पत्तेः प्रति०' इति ग-पाठः। २. 'दग्न्यन्तरस्याभवन०' इति ग-पाठः। ३. पूर्वमुद्रिते 'प्रतिबन्ध' इति पाठः, अत्र H-प्रतानुरोधेन शुद्धिः । For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११०२ -> बन्धग्रहणकाले न शक्रर्मूर्द्धप्रतिभासेन धूमप्रतिभासस्य ग्रहणमिति चेत्, समानमेतदनग्निप्रतिभासतस्तद्भावे तत्प्रतिभासान्तरेण, लोके तथाऽदर्शनात्, अन्यथाऽयोगाद् *વ્યાધ્યા त्यादि। प्रतिबन्धग्रहणकाले लिङ्गलिङ्गिनोर्न शक्रमूर्द्धप्रतिभासेन सह धूमप्रतिभासस्य लिङ्गभूतस्य ग्रहणम् । इति चेत्, एतदाशङ्कयाह- समानमेतत् - अनन्तरं चोदितं सामान्येन अनग्निप्रतिभासतः सकाशात् तद्भावे - धूमप्रतिभासभावे तत्प्रतिभासान्तरेण-अनग्निप्रतिभासान्तरेण धूमप्रतिभासकारणतयेष्टेन सहेति भावः । कथमेतदेवमित्याह-लोके तथाऽदर्शनात्तेन सह प्रतिबन्धग्रहणादर्शनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अन्यथाऽयोगात् । एवं च * અનેકાંતરશ્મિ પણ પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય જ... (તેથી ફલિત એ થયું કે, અનગ્નિનિર્ભાસની જેમ વલ્ભીકનિર્માસ પણ વિશિષ્ટ હેતુ બની જ શકે અને તો તેનાથી થનાર ધૂમનિર્ભાસ પણ, અગ્નિનિર્ભાસનો અનુમાપક બને જ. એટલે એ આપત્તિનું નિરાકરણ; તમારા મતે થઈ શકે નહીં.) (૨૫૩) બૌદ્ધ : જ્યારે પ્રતિબંધગ્રહણ થાય ત્યારે ધૂમપ્રતિભાસ સાથે વલ્ભીકપ્રતિભાસનું ગ્રહણ નથી થતું. સ્યાદ્વાદી : અરે ! વ્યાપ્તિ વખતે ગ્રહણ ન થવાની વાત તો અનગ્નિનિર્ભાસમાં પણ સમાન જ છે. ભાવ એ કે, અનગ્નિપ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થાય, ત્યારે તે અનગ્નિપ્રતિભાસ, જે ધૂમપ્રતિભાસના કારણ તરીકે ઇષ્ટ છે, તેની સાથે ધૂમપ્રતિભાસની વ્યાપ્તિનું ગ્રહણ નથી જ થતું. તેનું કારણ એ કે, લોકમાં તેવું (=અનગ્નિપ્રતિભાસ સાથે વ્યાપ્તિગ્રહણ થતું હોય એવું) કદી દેખાતું નથી. (અન્યથા=) તેવું વ્યાપ્તિગ્રહણ ન દેખાવા છતાં પણ, જો અનગ્નિનિર્ભાસ સાથે ધૂમનિર્ભાસનું વ્યાપ્તિગ્રહણ માનશો, તો તે (અયોગાત્મ્ય) પ્રતિબંધ જ નહીં ઘટે... (અહીં આશય એ લાગે છે કે, લોકમાં તેવું ન દેખાતા પણ જો કોઈનો પણ કોઈની સાથે પ્રતિબંધ માની લેવાનો હોય, તો તો બધાનો બધાની સાથે પ્રતિબંધ માનવો પડશે અને તો અમુકનો અમુકની સાથે જ જે નિયત પ્રતિબંધ હોવાની વ્યવસ્થા છે, તે નહીં રહે. અર્થાત્ નિયતવ્યાપ્તિ વિલુપ્ત થશે...) * વિવર્ળમ્ * 146. अन्यथाऽयोगादिति । अनग्निप्रतिभासेन सह धूमप्रतिभासस्य प्रतिबन्धग्रहणैऽभ्युपगम्यमानेऽयोगात्-अघटनात् प्रतिबन्धस्यैव ।। ૬. ‘મૂર્ખ: પ્રતિ॰' કૃતિ -પાઇ: ૫ ૨. ‘પ્રતિમાસસ્ય પ્રહા॰' કૃતિ દ્દ-પાટ: I ३. पूर्वमुद्रिते 'ग्रहणदर्शने० ' इति पाठ:, अत्र तु N - प्रतानुसारेण । For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ११०३ अनेकान्तजयपताका (પગ્નમ: व्यवहारासिद्धेरिति । ( २५४ ) अस्तु वाऽग्निप्रतिभासजननसमर्थादेव प्रतिभासान्तरादस्य जन्म, तथापि ततस्तत्सामर्थ्यतो भाव्यग्निप्रतिभासानुमानात् कारणात् कार्यावसायप्रसङ्गः ॥ વ્યારા . भवन्नीत्यैव व्यवहारासिद्धेरिति । अभ्युच्चयमाह अस्तु वेत्यादिना । अस्तु वा-भवतु वा अग्निप्रतिभासजननसमर्थादेव प्रतिभासान्तरात्-पराभिप्रेतात् अस्य जन्म, प्रक्रमाद् धूमप्रतिभासस्य, तथापि-एवमपि सति ततः-धूमप्रतिभासात् तत्सामर्थ्यतः-प्रस्तुतप्रतिभासान्तरसामर्थ्येन भाव्यग्निप्रतिभासानुमानात् कारणात् । किमित्याह-कारणात् सकाशात् कार्यावसायप्रसङ्गः । एवं च लिङ्गसङ्ख्यानियमो विरुध्यत इति ।। ... અનેકાંતરશ્મિ અને આ રીતે, તમારી માન્યતા પ્રમાણે જ વ્યાપ્તિનો વિલોપ થવાથી તો, (નિયત વ્યાપ્તિને લઈને પ્રવર્તતો) પ્રતિનિયત વ્યવહાર સિદ્ધ થશે નહીં... * બૌદ્ધમતે ચતુર્થલિંગ માનવાનો પ્રસંગ (૨૫૪) (કસ્તુ વા...) “તુષ્ય, ટુર્નઃ' એ ન્યાયથી, તમને જે અભિપ્રેત છે કે, અગ્નિપ્રતિભાસજનનસમર્થ એવા (અનગ્નિપ્રતિભાસરૂપ) બીજા પ્રતિભાસથી જ ધૂમપ્રતિભાસનો જન્મ થાય છે, એવું માની પણ લઈએ, તો પણ તમને કારણથી કાર્યનું અનુમાન થવાની આપત્તિ આવશે ! ભાવાર્થ : (વિવેચન-વિસ્તાર :) તમે ધૂમપ્રતિભાસથી ભાવિમાં થનાર અગ્નિપ્રતિભાસનું અનુમાન કરો છો અને તે અનુમાન કોના આધારે ? તો તમે કહો છો કે, પ્રસ્તુત અગ્નિનિર્માસના કારણભૂત (અનગ્નિપ્રતિભાસરૂપ) બીજા પ્રતિભાસના આધારે... અર્થાત્ એ કારણના આધારે (અગ્નિ-પ્રતિભાસરૂ૫) કાર્યનું અનુમાન કહો છો. (અને એવું કહેવાથી તો, કારણલિંગક અનુમાન માનવાની આપત્તિ આવશે, જે તમને ઇષ્ટ નથી.) આ વાતને જરા વિસ્તારથી સમજીએ - બૌદ્ધો, પક્ષધર્મતા-અન્વય અને વ્યતિરેક એમ ત્રણ રૂપવાળો હેતુ માને છે અને એ ત્રણ રૂપથી ઉપલક્ષિત હેતુના પણ ત્રણ પ્રકાર માને છે – (૧) અનુપલબ્ધિ, (૨) સ્વભાવ, અને (૩) કાર્ય... આમ, હેતુની નિયત સંખ્યા મનાય છે, પણ હવે તે સંખ્યાનો વિરોધ થશે. કારણ કે હવે હેતુના ચાર - વિવરમ્ . 147. एवं च लिङ्गसङ्ग्यानियमो विरुध्यत इति । भवतो हि मते त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानि अनुपलब्धि: स्वभाव: कार्यं चेति वचनान्नियतसङ्ग्यानियमस्त्रिरुप एव । यदा च कारणादनग्नि ૨. ‘ત' તિ ટુ-પાઠ: I ૨. ‘સામન્ ભવ્યન' રૂતિ -પાd: I For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ११०४ ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (२५५) स्यादेतद् यतो धूमप्रतिभासस्ततोऽग्निप्रतिभासोऽपि । इति तत्त्वतो धूमप्रतिभासोऽग्निप्रतिभासेन सहैकसामग्यधीनस्ततोऽयं स्वकारणस्यैवाग्निप्रतिभासजननयोग्यतां नाम धर्ममनुमापयति । इति कार्यादेव कारणानुमानम् । तद्योग्यता स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे यतो धूमप्रतिभासः प्रतिभासान्तरात् ततोऽग्निप्रतिभासोऽपि भावी । इति-एवं तत्त्वतः-परमार्थेन धूमप्रतिभासोऽग्निप्रतिभासेन सह किमित्याह-एकसामग्यधीनो वर्तते ततोऽयं-धूमप्रतिभासः स्वकारणस्यैव-प्रक्रान्तप्रतिभासान्तरस्य अग्निप्रतिभासजननयोग्यतां नाम धर्ममनुमापयति, तदव्यतिरिक्तत्वात् - અનેકાંતરશ્મિ .. પ્રકાર માનવાની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે – અનગ્નિનિર્માસ તે ધૂમપ્રતિભાસનું કારણ છે અને સંતાનની પરંપરાએ અગ્નિનિર્માસનું પણ કારણ છે. તો આવા કારણરૂપ અનગ્નિનિર્માસથી, જયારે ભવિષ્યમાં થનારા અગ્નિનિર્માસરૂપ કાર્યનું અનુમાન કરાય, ત્યારે કારણથી જ કાર્યનું અનુમાન થયું કહેવાશે. (અર્થાત્ કારણલિંગ, અનુમિતિ થઈ કહેવાશે) તો અહીં લિંગનો “કારણ રૂપ એક નવો પ્રકાર માનવો પડશે (અને તો લિંગનું જે ત્રણ સંખ્યાનું નિયમન છે, તે વિરુદ્ધ ઠરશે.) (હવે બૌદ્ધ, કારણરૂપ લિંગ ન માનવું પડે એ માટે પોતાનું મંતવ્ય પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે ) - લિંગનિયમનસાધક બૌદ્ધપૂર્વપક્ષ * (૨૫૫) પૂર્વપક્ષઃ (બૌદ્ધ :) અનગ્નિપ્રતિભાસરૂપ જે પ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો છે, તે જ પ્રતિભાસથી, ભવિષ્યમાં અગ્નિપ્રતિભાસ પણ ઉત્પન્ન થવાનો છે. એટલે પરમાર્થથી ધૂમપ્રતિભાસ, એક જ (અનગ્નિપ્રતિભાસરૂપ) કારણસામગ્રીને આધીન રહીને અગ્નિપ્રતિભાસ સાથે વર્તે છે. (આશય એ કે, ધૂમનિર્ભાસ અને અગ્નિનિર્માસ બંને એક જ કારણસામગ્રીને આધીન થઈને રહે છે.. હવે અમે, ધૂમનિર્ભાસથી પૂર્વભાવી અનગ્નિનિર્માસનું અનુમાન અને એ કારણરૂપ) - અનગ્નિનિર્માસથી (કાર્યરૂપ) અગ્નિનિર્માસનું અનુમાન - એવું કહીશું જ નહીં (કે જેથી કારણલિંગક અનુમિતિ માનવી પડે.) તો શું કહેશો? એ ઉત્સુકતાનું સમાધાન સાંભળો ) બંને નિર્માસ એક સામગ્રીને આધીન હોવાથી, ધૂમપ્રતિભાસ તે પોતાના કારણભૂત અનગ્નિનિર્માસના જ “અગ્નિનિર્ભસજનનયોગ્યતા' - નામના ધર્મનું અનુમાન કરાવે છે અને એ તો કાર્યથી એક વિવરણમ્ निर्भासरुपात् धूमप्रतिभासहेतो व्यग्निप्रतिभासरुपं कार्यमनुमीयते तदा आपद्यते कारणात् कार्यावसाय: । एवं च कारणलिङ्गं चतुर्थं प्राप्नोति । तच्च प्रस्तुतसङ्ख्यानियमविरोधाधायकमिति ।। ૨. “નામ' તિ પાડો ન વિદ્યતે –પ્રતૌ.. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ११०५ अनेकान्तजयपताका (પગ્નમ: प्रतिपत्तिरेव च तत्त्वतः अग्निप्रतिभासप्रतिपत्तिः । इति न कारणात् कार्यानुमानापत्तिः । (२५६) एतदप्यसत्, प्रतीतिबाधितत्वात् । न वै धूमप्रतिभासादुक्तलक्षणा कारणप्रतिपत्तिः, तथाऽननुभवात्, तदुत्तरकालमेव क्वचित् अग्निप्रतिभासानुभूतेः। (२५७) ... ... ત્યારથી तस्य । इति-एवं कार्यादेव कारणानुमानम् । तत्त्वतः तद्योग्यताप्रतिपत्तिरेव च-विवक्षितकारणयोग्यताप्रतिपत्तिरेव च तत्त्वतोऽग्निप्रतिभासप्रतिपत्तिः । इति-एवं न कारणात् कार्यानुमानापत्तिः इति । एवं पराभिप्रायमाशङ्कयाह-एतदप्यसत्-अशोभनम् । कुत इत्याह-प्रतीतिबाधितत्वात् । एतदेवाह-न वै धूमप्रतिभासात्-अधिकृतात् उक्तलक्षणा योग्यतासचिवा कारणप्रतिपत्तिः । कुत इत्याह-तथाऽननुभवात् । न हि तदा तद्योग्यतानुभवः, अग्निप्रति - અનેકાંતરશ્મિ જ જ કારણનું અનુમાન થયું. કારણ કે તેમાં, ધૂમપ્રતિભાસ દ્વારા, કારણની જ યોગ્યતાનો બોધ કરાયો છે અને એ કારણની યોગ્યતાનો બોધ; એ જ પરમાર્થથી અગ્નિનિર્માસનો બોધ છે. એટલે અમારે, કારણથી કાર્યનું અનુમાન નહીં માનવું પડે. (અને લિંગની નિયત સંખ્યા પણ યથાર્થ રહેશે.) ભાવાર્થ: બંને પ્રતિભાસો અનગ્નિનિર્માસને આધીન છે. એટલે અનગ્નિનિર્માસમાં, બંને પ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે અને એ યોગ્યતા તેનો ધર્મ છે. હવે કાર્યરૂપ ધૂમનિર્ભાસથી, જયારે કારણરૂપ અનગ્નિનિર્માસનું અનુમાન થાય, ત્યારે તે અનગ્નિનિર્માસથી અભિન્ન; “અગ્નિનિર્ભસજનનયોગ્યતા'રૂપ ધર્મનું પણ અનુમાન થાય છે. (બસ, આ અનુમાન; એ જ અગ્નિનિર્માસનું અનુમાન સમજવું.) એટલે અહીં કાર્ય દ્વારા જ, કારણ અને તેના ધર્મનું અનુમાન થાય છે. અહીં જે અગ્નિનિર્ભાસજનનયોગ્યતાનું અનુમાન કરાયું, તે પણ કારણની જ યોગ્યતાનું અનુમાન છે. એટલે અહીં કાર્યલિંગક જ અનુમાન થયું.) તેથી તમે જે કારણલિંગક અનુમાન માનવાની આપત્તિ આપી, તે હવે નહીં આવે. (કારણ કે ઉપરોક્ત રીતે, કાર્યલિંગક અનુમાનથી જ બધું સંગત થઈ જાય છે.) (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધના અભિપ્રાયનું ઉમૂલન કરવા કહે છે ) બૌદ્ધ-અભિપ્રાયનું ઉન્મેલન * (૨પ૬) ઉત્તરપક્ષ : (સ્યાદ્વાદી :) તમારી આ વાત પણ અશોભન જણાઈ આવે છે. કારણ કે તે વાત પ્રતીતિથી બાધિત છે. તે આ રીતે - ધૂમપ્રતિભાસથી, જયારે પોતાના (અનગ્નિનિર્માસરૂપ) કારણનો બોધ થાય, ત્યારે તેનો યોગ્યતાપૂર્વક (=અગ્નિનિર્ભસજનનયોગ્યતાપૂર્વક) બોધ કદી થતો નથી. તેનું કારણ એ કે, તે વખતે તેમાં રહેલી યોગ્યતાનો (=અગ્નિનિર્ભસજનનયોગ્યતાનો) અનુભવ કોઈને થતો નથી. १. पूर्वमुद्रिते 'प्रतिपत्तिरेव च तत्त्वतोऽग्निप्रतिभास' इति पङ्क्तिलृप्ता, अत्र तु H-प्रतानुसारेण पूर्तिः कृता । For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता न सा हेतुप्रतिभासस्य तथायोग्यतां विहाय इति चेत्, अस्त्येतत् किन्त्वसौ नार्वाग्दर्शिना तथाऽवगन्तुं पार्यते, तथाऽप्रतीतेः, अवगमेऽपि बलात् कारणात् कार्यावसायप्रसङ्गः, * બાલા ११०६ भासयोग्यताऽनुभवे हि तदैवाग्निप्रतिभासापत्तेरिति भावनीयम् । तदुत्तरेत्यादि । तदुत्तरकालमेवधूमप्रतिभासोत्तरकालमेव योग्यताप्रतीतिव्यवधानमन्तरेण क्वचिदग्निप्रतिभासानुभूतेः कारणात् । न सा-अनुभूति: हेतुप्रतिभासस्य - अधिकृतस्य तथा-तेन प्रकारेण योग्यतां विहाय । इति चेत्, एतदाशङ्कयाह-अस्त्येतद् यदुक्तं भवता, किन्त्वसौ - योग्यता नार्वाग्दर्शिना-पृथग्जनेन प्रमात्रा तथा-तेन प्रकारेण अवगन्तुं पार्यते । कुत इत्याह- तथाऽप्रतीतेः कारणात् । अवगमेऽपि कथञ्चिद् योग्यताया बलात् कारणात् कार्यावसायप्रसङ्गः । कथमित्याह... અનેકાંતરશ્મિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ११०७ अनेकान्तजयपताका (પગ્નમ: तावत्क्षणव्यवहिताग्निप्रतिभासावधित्वात् तस्या इति ।( २५८) एवं चार्थक्रियार्थिनोऽपि प्रवृत्तिरविरुद्धा, प्रतिबन्धकाभावे दाहपाकादिनिर्भासहेतुरग्निप्रतिभासो भविष्यत्येक्रेत्येवमभिप्रायस्य प्रवृत्तेरिति' अपि वचनमात्रमेव, उक्तवत् कार्यानुमानव्यतिरेकेण तदप्रवृत्तेः । ... ચા .... तावत्क्षणव्यवहिताग्निप्रतिभासावधित्वात् तस्याः-योग्यताया इति । एवं चार्थक्रियार्थिनोऽपि-प्रमातुः प्रवृत्तिरविरुद्धा । कथमित्याह-प्रतिबन्धकाभावे सति दाहपाकादिनिर्भासहेतुरग्निप्रतिभासो भविष्यत्यत्रेत्येवमभिप्रायस्य-प्रमातुः प्रवृत्तेरित्यपि पूर्वपक्षोदितं वचनमात्रमेव, निरर्थकमित्यर्थः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा कार्यानुमानव्यतिरेकेण तदप्रवृत्तेः-अर्थक्रियार्थ्यप्रवृत्तेः । अभ्युच्चयमाह तथेत्यादिना । तथा कार्यानुमानसिद्धौ च - અનેકાંતરશ્મિ છે આવશે કે, કારણથી કાર્યનું અનુમાન બલાતુ માનવું પડશે. કારણ કે તે યોગ્યતા, ક્ષણને આંતરે થનારા અગ્નિપ્રતિભાસનું કારણ છે. (અહીં આશય એ લાગે છે કે, યોગ્યતા જણાય, ત્યારે તેનો સંબંધી અગ્નિપ્રતિભાસ પણ જણાય જ. એટલે યોગ્યતાના આધારે અગ્નિપ્રતિભાસનો બોધ થયો કહેવાય. હવે એ યોગ્યતા તો અધિકૃતપ્રતિભાસના (=અગ્નિનિર્ભસજનનસમર્થ અનગ્નિનિર્માસના) ધર્મરૂપ જ છે અને તે ધર્મ અધિકૃતપ્રતિભાસથી કથંચિત્ અભિન્ન જ છે. એટલે તો એવું જ ફલિત થાય છે, કારણરૂપ અધિકૃતપ્રતિભાસના આધારે જ કાર્યરૂપ અગ્નિપ્રતિભાસનો બોધ થયો... અને આ રીતે તો કારણલિંગ, અનુમિતિ માનવાની આપત્તિ આવશે જ... જે તમે કલ્પેલ નિયત લિંગસંખ્યાની બાધક બનશે...) - અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિમાં પણ કારણલિંગક અનુમાન (૨૫૮) પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે - “અને આ રીતે તો, અથક્રિયાના અર્થી પ્રમાતાની પણ, અવિરુદ્ધપણે પ્રવૃત્તિ થઈ શકશે. કારણ એ કે, પ્રતિબંધક ન હોય તો અગ્નિપ્રતિભાસ અહીં દાહ-પાકાદિ નિર્માસનું કારણ બનશે જ અને એવું વિચારી, દાહ-પાકાદિનો અર્થી પ્રમાતા, અચૂક તે વિશે પ્રવૃત્તિ કરશે...” - તે બધું પણ માત્ર બોલવા પૂરતું છે, અર્થાત્ નિરર્થક છે. કારણ કે ઉપર કહ્યા મુજબ, કારણ દ્વારા કાર્યનાં અનુમાન વિના, અર્થક્રિયાના અર્થી પુરુષની પ્રવૃત્તિ જ ન થાય. (ભાવાર્થ એ કે, અગ્નિનિર્માસ, દાહ-પાકાદિ નિર્માણનું કારણ છે, એટલે ભવિષ્યમાં અહીં અવશ્ય દાહ-પાકાદિ નિર્માસ થશે, એવું પ્રમાતા વિચારે છે... હવે અહીં કારણરૂપ અગ્નિનિર્માસના આધારે જ કાર્યરૂપ દાહ-પાકાદિ નિર્માસનું અનુમાન થયું, એટલે આ અનુમાન તો, કારણથી જ કાર્યનું અનુમાન થયું કહેવાય, નહીંતર તો પ્રમાતાની પૂર્વોક્ત વિચાર દ્વારા પ્રવૃત્તિ જ નહીં થાય...) १. द्रष्टव्यं १०९३तमं पृष्ठम् । २. 'प्रवृत्तिरित्यपि' इति ङ-पाठः । ३. १०९३तमे पृष्ठे प्रोक्तम् । For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ११०८ -or> (२५९) तथा कार्यानुमानसिद्धौ च तदनन्तरप्रतिभासस्यापि जलौदनादिरूपस्य तत एवानुमानप्रसङ्गः, प्रस्तुतधूमप्रतिभासहेतोस्तद्योग्यताया अपि भावात्, ( २६० ) अभावे तद्भावविरोधात् सन्तानोच्छेदापत्तेः, तदभ्युपगमे च प्रतीतिबाधा । (२६१ ) न तत्रार्थिता જીવ્યાછા.. सत्यां तदनन्तरप्रतिभासस्यापि अग्निप्रतिभासानंन्तरप्रतिभासस्यापि जलौदनादिरूपस्य चित्रस्य तत एव, धूमप्रतिभासादिति प्रक्रमः । किमित्याह-अनुमानप्रसङ्गः । कथमित्याहप्रस्तुतधूमप्रतिभासहेतोः प्रतिभासान्तरस्य तद्योग्यताया अपि - जलौदनादिरूपप्रतिभासयोग्यताया अपि भावात् । तदभावेऽग्निप्रतिभासानन्तरं कथं क्वचिज्जलौदनादिप्रतिभास इति भावनीयम् । अत एवाह- अभावे तद्भावविरोधात् अभावेऽधिकृतयोग्यताया तद्भावविरोधात्* અનેકાંતરશ્મિ છું. * ધૂમપ્રતિભાસથી જલાદિનિર્ભાસનાં અનુમાનનું આપાદન (૨૫૯) એ રીતે જો કારણથી કાર્યનું અનુમાન સિદ્ધ થઈ જાય, તો અગ્નિપ્રતિભાસ પછી જે જુદા જુદા જલ-ઓદન (=ભાત) આદિ નિર્ભાસો થાય છે, તે બધા નિર્વ્યાસનું પણ, ધૂમપ્રતિભાસથી જ અનુમાન થવાનો પ્રસંગ આવશે ! (અર્થાત્ ધૂમપ્રતિભાસથી માત્ર અગ્નિનિર્ભાસ નહીં, પણ જલ-ઓદનાદિ નિર્માસો પણ જણાવા લાગશે.) તેનું કારણ એ કે, ધૂમપ્રતિભાસનું કારણ જે અધિકૃતપ્રતિભાસ (=અનગ્નિનિર્ભાસ); તેમાં પરંપરાએ જલ-ઓદનાદિરૂપ પ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા પણ રહેલી જ છે (એટલે ધૂમપ્રતિભાસથી જ્યારે અનગ્નિનિર્ભાસ જણાય, ત્યારે તેમાં રહેલી જલાદિનિર્ભાસજનનયોગ્યતા પણ જણાય અને તે યોગ્યતાના આધારે તેના સંબંધિભૂત જલાદિનિર્ભાસ પણ જણાય જ... ફલતઃ ધૂમનિર્ભાસથી જલાદિનિર્ભાસનું અનુમાન થાય જ.) અને તે અનગ્નિનિર્ભાસમાં, જલાદિનિર્ભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા માનવી જ રહી... જો યોગ્યતા ન હોય, તો તેના દ્વારા અગ્નિનિર્ભાસ પછી પરંપરાએ ક્યાંક જે જલ-ઓદનાદિ નિર્ભાસો થાય છે, તે શી રીતે થઈ શકશે... (તેના દ્વારા પરંપરાએ પણ તેઓની ઉત્પત્તિ ત્યારે જ થાય કે જ્યારે તેમાં તેઓને ઉત્પન્ન કરવાની યોગ્યતા હોય...) (૨૬૦) આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે - (અમાવે તદ્ભાવવરોધાત્) જો અનગ્નિનિર્ભાસમાં જલાદિનિર્ભાસજનનયોગ્યતા ન હોય, તો પરંપરાએ પણ જલ-ઓદનાદિ નિર્માસ થઈ શકશે નહીં. ૬. પૂર્વમુદ્રિતે ‘માસાન્તર' ત્યશુદ્ધ: પાઇ: । ૨. ‘માસાદ્રિતિ પ્રતિ પ્રમ:' કૃતિ ૩-પાન: I For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ .................. ११०९ अनेकान्तजयपताका (પગ્નમ: दय इत्यप्रसङ्ग इति चेत्, वस्तुस्थितिस्तावदेवम्, अर्थितादयस्त्वितरत्रापि चिन्त्याः, - વ્યારહ્યા છે जलौदनादिरूपप्रतिभासविरोधात् तथा सन्तानोच्छेदापत्ते: अपराभावेन अभ्युपगमे च सन्तानोच्छेदस्य प्रतीतिबाधा । तदूर्ध्वमपि जलौदनादिरूपप्रतिभासप्रतीतेः । न तत्रेत्यादि । न तत्रजलौदनादिरूपे प्रतिभासान्तरे अर्थितादय इति कृत्वा अप्रसङ्गः । इति चेत्, एतदाशङ्कयाह - અનેકાંતરશ્મિ .... અને એ રીતે જલ-ઓદનાદિ પ્રતિભાસનો અભાવ થવાથી તો, સંતાનનો જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થઈ જશે ! (અભિપ્રાય છે કે, જો ધૂમપ્રતિભાસના કારણરૂપ અનગ્નિનિર્માસમાં, પરંપરાએ પણ જલ-ઓદનાદિ નિર્માસને ઉત્પન્ન કરવાની યોગ્યતા નહીં હોય, તો પોતાની જ્ઞાનપરંપરામાં આગળ જલાદિ નિર્ભોસો નહીં થાય અને એટલે તો પોતાની જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થઈ જશે, કારણ કે જ્ઞાનપરંપરામાં થનારા પ્રતિભાસો તો મૂલતઃ ઉચ્છિન્ન થઈ ગયા અને નવા તો કોઈ નિર્માસો હવે થશે નહીં.) બૌદ્ધ : (અમ્યુપામે વ) અનગ્નિનિર્માસની જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થાય (અર્થાત્ ભવિષ્યમાં જલ-ઓદનાદિ નિર્માસો ન થાય) એ તો અમને ઇષ્ટ જ છે, અર્થાત્ એવું તો અમે માનીએ જ છીએ... સ્યાદ્વાદી: પણ તેવું માનવામાં તો પ્રતીતિનો બાધ છે, કારણ કે આગળ-આગળ જલ-ઓદનાદિ પ્રતિભાસની પ્રતીતિ સ્પષ્ટપણે થાય છે. (આશય એ કે, આગ લાગી ગઈ હોય, તો કોઈક પ્રમાતાને, તેને બુઝાવવા પાણી લાવવાનો વિચાર આવે છે... કોઈક પ્રમાતાને ચૂલા પર આગ દેખી, ભાત બનાવવાનો વિચાર આવે છે... આમ, અગ્નિનિર્માસ પછી પરંપરાએ જલ-ઓદનાદિ નિર્માસો પણ પ્રતીતિસિદ્ધ જ છે) હવે જો તમે અધિકૃત અનગ્નિનિર્માસમાં તેની યોગ્યતા ન માનો અને જલાદિ નિર્માસરૂપ જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ માનો, તો તેમાં પ્રતીતિબાધ સ્પષ્ટ છે. (૨૬૧) બૌદ્ધ: જે વિશે અર્થિતાદિ હોય તેનું જ અનુમાન કરાય છે (અર્થાત્ જે વસ્તુને મેળવવાની અભિલાષા હોય, તેનું જ અનુમાન કરાય છે. તેમ અનુમાન કરવાના બીજા પણ પ્રયોજનો સમજવા.) હવે જલ-ઓદનાદિ નિર્માસો વિશે તો કોઈને અર્થિતાદિ નથી, એટલે (પ્રક) • વિવરમ્ 148. પરમાવેનેતિ | સંપરચ-ઝનીના પ્રતિમાસસ્યમવેર / મયમપ્રાય:- ધૂમપ્રતિभासकारणस्यानग्निनिर्भासस्य परंपरया जलौदनादिप्रतिभासजननयोग्यता न स्यात्, तदा संतानोच्छेद: स्यात्, प्रतिभासानां निर्मूलोच्छिन्नत्वात् ।। ૨. પૂર્વમુકિતે “ન' તિ ન વિદ્યતે, મત્ર D-પ્રતાનુસારે વિચા: મત્ર તું N-પ્રૉન પૂર્તિઃ તા | ૨. પૂર્વમુદ્રિતે ડૂત બાર કે પટ્ટી વિનુણે, For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १११० बाह्याभावे स्वसंवेद्यक्षणिकज्ञानमात्रपक्षे तेषां दुर्घटत्वात् । (२६२) किं वा न तेऽपि ? अज्ञानमत्रापराध्यति । यदा पुनरुक्तवत् तद्योग्यतावगमसम्भवः तदा तेऽपि तदर्थितया ...ચાણ્યા .... वस्तुस्थितिस्तावदेवं यथोक्ता, अर्थितादयस्त्वितरत्रापि-अग्निप्रतिभासादौ चिन्त्याः। कथमित्याह-बाह्याभावे सति स्वसंवेद्यक्षणिकज्ञानमात्रपक्षे तेषाम्-अर्थितादीनां दुर्घटत्वात् । कि वा न तेऽपि-अर्थितादयः ? अज्ञानमत्रापराध्यति योग्यतायाः । यदा पुनरुक्तवत् જ અનેકાંતરશ્મિ ધૂમપ્રતિભાસથી જલ-ઓદનાદિ નિર્માસનું અનુમાન થવાનો પ્રસંગ નહીં આવે. સ્યાદ્વાદીઃ અમે જે ઉપર વાત કહી, તે વસ્તુસ્થિતિને લઈને કહી છે. (વસ્તુસ્થિતિ એ જ કે, ધૂમપ્રતિભાસ દ્વારા, જેમ યોગ્યતાના આધારે અગ્નિનિર્માસનું અનુમાન થાય છે, તેમ યોગ્યતાના આધારે જલાદિનિર્માસનું અનુમાન પણ થાય જ..) હવે જો તમે અર્થિતાદિની વાત કરતા હો, તો તે તો અગ્નિપ્રતિભાસાદિ વિશે પણ વિચારણીય બને છે. અર્થાત્ અગ્નિપ્રતિભાસને મેળવવાની અભિલાષાદિ પણ વિચારણીય જ બને છે.) તેનું કારણ એ કે, તમારા મતે બાહ્યર્થ નથી અને માત્ર સ્વસ્વરૂપથી સંવેદ્ય એવું જ્ઞાન જ સત્ છે. એટલે તમારા મતે તો ખરેખર અર્થિતાદિ પણ ઘટતા નથી. (આશયઃ વાસ્તવિક કોઈ બહાર આગ હોય, તો શીતાપનોદનો ઈચ્છુક વ્યક્તિ, તે આગનું અનુમાન કરી આગ પાસે જઈ પોતાની ઠંડી દૂર કરે... પણ તમારા મતે તો બહાર કોઈ વાસ્તવિક છે જ નહીં. માત્ર અંદર આગપ્રતિભાસ છે અને ઠંડી દૂર કરવા તે આગપ્રતિભાસને કોઈ ઇચ્છતું નથી કારણ કે અગ્નિના પ્રતિભાસમાત્રથી શીતાપનોદરૂપ અર્થક્રિયા કદી થતી નથી. આમ, અર્થિતા તો અગ્નિપ્રતિભાસ વિશે પણ નથી, છતાં જેમ તમે તેનું અનુમાન માનો છો, તેમ જલાદિનિર્માસનું અનુમાન પણ માનવું જ રહ્યું...) (૨૬૨) અને પહેલી વાત તો એ કે, જલ-ઓદનાદિ વિશેની અર્થિતા વગેરે નથી – એવું તમે શી રીતે કહો છો ? તે વિશે પણ અર્થિતાદિ છે જ... કારણ કે જૈનમતે કેટલાક પ્રમાતાને ( આગ બુઝાવવા ઈચ્છુક, ભાત બનાવવા ઇચ્છુક... એવા પ્રમાતાઓને) જલ-ઓદનાદિ વિશે પણ અર્થિતાદિ શક્ય છે જ... (મશાનમત્રાપરાધ્યતિ) પણ તે પ્રમાતાઓને, અધિકૃતપ્રતિભાસમાં (=અનગ્નિનિર્માસમાં) રહેલી ....................... ........................... વિવરમ્ ......................................... . 149. હિંદવા જે તે સ્થિતીય તિ / ગનીનવિષા પ થતાકા: વિંદ વા ન મર્યાન્તિ ? भवन्त्येव जैनमते कस्यचित् प्रमातुरित्यर्थ: ।। यत: 150. अज्ञानमत्रापराध्यति योग्यताया इति । अज्ञातायां हि आद्यविज्ञानक्षणस्य योग्यतायामर्थितादयो जलादिगोचरा न भवन्ति ।।। ૨. પૂર્વમુદ્રિતે વિજ્ઞાનનક્ષણી' ત્યાદ્ધપતિ:. ૨. “Hથતાલામથતાદ્રયો' ત g-S: For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ११११ अनेकान्तजयपताका (પઝમ: पुंसामयत्नोपनता इति प्रवर्तन्त एव, सातबहुलत्वाल्लोकस्य । ( २६३) न च कारणात् तद्योग्यतावगमसम्भवस्तदा तेऽपि-अर्थितादयः तदर्थितया कारणेन पुंसामयत्नोपनता इति कृत्वा प्रवर्तन्त एव । कुत इत्याह-सातबहुलत्वात्-सुखबहुलत्वात् कारणात् लोकस्य । तथाहि-प्रासङ्गिकमर्थित्वं भवत्यपरसम्पादनादि च इति । एवं चेत्यादि । एवं च कृत्वा सर्व ........... અનેકાંતરશ્મિ ... જલાદિજનનયોગ્યતા જણાઈ નથી. એટલે જ તેઓને જલાદિ વગેરેની અર્થિતા થતી નથી. (બાકી જો યોગ્યતા જણાઈ જાય, તો તે લોકો તો જલાદિના અર્થી છે જ અને તેથી તો તેઓ તે વિશે પ્રવૃત્તિ પણ કરશે જ...) માત્ર અહીં યોગ્યતાનું અજ્ઞાન જ અપરાધરૂપ છે, જેથી અર્થિતા નથી. (ા પુન:..) જયારે વળી ઉપર કહ્યા પ્રમાણે જલાદિપ્રતિભાસજનનયોગ્યતાનું જ્ઞાન થઈ જશે, ત્યારે તો તે પુરુષોને જલાદિની ઈચ્છા પણ થશે. કારણ કે લોક તો સુખબહુલ છે. ભાવાર્થ: લોક તો સુખબહુલ છે. એટલે જે વસ્તુ તેમને અભિપ્રેત હોય, તેને મેળવવાની ઝંખના તેમને હોય જ... હવે પુરુષોને જ્યારે જણાશે કે આમાં તો જલાદિપ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે, ત્યારે તો તે પુરુષને સહજ જ, તેનાથી ઉત્પન્ન થનાર જલાદિને મેળવવાની ઝંખના થશે અને તેથી તે પુરુષ તે વિશે પ્રવૃત્તિ પણ કરશે જ... (એટલે અર્થિતા વગેરે જલ-ઓદનાદિ વિશે પણ સિદ્ધ જ છે અને એટલે ધૂમથી તેમનું અનુમાન પણ સંગત જ છે...). (વ્યાખ્યામાં મૂકેલ “પ્રાસથë મવપરસક્યુનિ િવ - પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે ) અન્વય: થવં અપરમ્પનાદ્રિ પ્રાપ્ત મવતિ | ભાવાર્થ : પ્રમાતા, મુખ્યરૂપે તો અગ્નિનો જ અર્થી છે. હવે તે પ્રમાતાનું જે જલ-ઓદનાદિ વિશેનું અર્થીપણું છે, તે પ્રાસંગિક (અગ્નિના પ્રસંગે ગૌણરૂપે થનારું) સમજવું... અને વળી તે જ પ્રમાતાનું, જે જલ-ઓદનાદિનું સંપાદન કરવું, પાસે લાવવું, થાળ મૂકવી (અથવા થાળમાં ઓદનાદિ મૂકવા), થાળને ચૂલા પર ચઢાવવી... તે બધું કાર્ય પણ પ્રાસંગિક સમજવું.. વિવરમ્ .... 151. તતતિ . ગનૌવનાચતયા | 152. प्रासङ्गिकमर्थित्वं भवत्यपरसम्पादनादि चेति । अर्थित्वं प्रासङ्गिकं भवति, अपरसम्पादनादि च प्रासङ्गिकं भवतीत्यर्थः । तत्र पावकार्थिन: प्रमातुः जलौदनादिविषयमर्थित्वं प्रासङ्गिकं तथा तस्यैवापरस्य जलौदनादेर्यत् सम्पादनादिनिकटीकरणस्थालीनिक्षेपचुल्लीमस्तकारोपणादि तदपि प्रासङ्गिकम् । पावके ૨. સાપન્નીનતા' ત -પતિ: ૨, પૂર્વમુદ્રિત ‘નથતયા' ત્યશુદ્ધ: પાટ: I રૂ. ‘પwથત' રૂતિ - પા: | For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता कार्यानुमानमपि न युक्तियुक्तमेव, प्रतिपच्चन्द्रेण पूर्णिमाचन्द्रानुमानसिद्धेः, वज्रासनाद् ... અનેકાંતરશ્મિ (કોઈક હસ્તપ્રતમાં ‘પ્રાસમિથિત્વ ભવતિ અપરસમ્ભાવનાવેવ' આવો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે કરવો -) १११२ શબ્દાર્થ : જલાદિ વિશેનું અર્થીપણું તે પ્રાસંગિક છે. કારણ કે અગ્નિ દ્વારા, શીત-અપનોદ સિવાય તે ઓદનાદિનું સંપાદન પણ પ્રસંગોપાત્ થઈ જાય છે. (ભાવાર્થ એ કે, અગ્નિના ઈચ્છુક વ્યક્તિનું જલાદિ વિશેનું અર્થીપણું પ્રાસંગિક સમજવું - મુખ્ય તો તેને અગ્નિ સાથે પ્રયોજન છે, પણ તે અગ્નિ દ્વારા ઠંડી તો દૂર થાય જ, તે ઉપરાંત ઓદનાદિનું સંપાદન પણ થાય છે.) <$0– આ પાઠમાં, જલાદિ વિશેનું અર્થીપણું પ્રાસંગિક કેમ છે ? એના સમાધાનમાં ‘અપરસમ્પાવનારેવ’ એ હેતુ મૂકેલ છે - એમ સમજવું. હવે મૂળ વાત પર આવીએ - તેથી અર્થિતાદિ જલ-ઓદનાદિ વિશે પણ સિદ્ધ જ છે. એટલે ધૂમપ્રતિભાસ દ્વારા, અગ્નિનિર્ભાસમાં રહેલી યોગ્યતાનું અનુમાન થાય અને એ યોગ્યતાના આધારે અગ્નિ જલ-ઓદનાદિ નિર્માસનું અનુમાન થાય (અને આ અનુમાન તો, કારણ દ્વારા કાર્યનાં અનુમાનરૂપ કહેવાય..) નિષ્કર્ષ : તેથી તમારે કારણ દ્વારા કાર્યનું અનુમાન માનવું જ રહ્યું. * કારણથી કાર્યનું અનુમાન યુક્તિસંગત (૨૬૩) વળી, કારણ દ્વારા કાર્યનું અનુમાન યુક્તિસંગત નથી - એવું નથી, અર્થાત્ યુક્તિસંગત જ છે. કારણ કે એકમના ચન્દ્રથી પૂનમના ચન્દ્રનું અનુમાન સિદ્ધ જ છે. એકમનો ચન્દ્ર જ, આગળ જઈને પૂનમનો ચન્દ્ર બને છે. એટલે એકમનો ચન્દ્ર કારણ અને ભવિષ્યમાં થના૨ પૂનમનો ચન્દ્ર કાર્ય. * વિવરામ્ . समासादिते सति सर्वमेतत् प्रसङ्गत एव सिध्यतीति भाव: ।। क्वचित् अपरसम्पादनादेवेति पाठो दृश्यते । तत्र प्रासङ्गिकमर्थित्वं भवतीति सामाध्येऽयं हेतुरुपन्यस्तः । अस्य चायमर्थः पावकार्थिनः प्रमातुः जलौदनादिविषयमर्थित्वं प्रासङ्गिकं भवति, पावकेन शीतापनोदव्यतिरिक्तस्यापरस्याप्योदनादेः सम्पादनात् 11 अत्रान्तरे वृत्तिकृता सूत्रखण्डमेकं न व्याख्यातम् । तच्च केषुचिदेव सूत्रपुस्तकेषु दृश्यते यथा 153. न च कारणात् कार्यानुमानमपि न युक्तियुक्तमेव, प्रतिपञ्चन्द्रेण पूर्णिमाचन्द्रानुमानसिद्धेः, वज्रासनाद् विशिष्टज्ञानानुमानवद् व्यभिचारासम्भवादिति । अथास्यार्थः किञ्चित् प्रतार्यते । परो हि आचार्येण कारणात् कार्यानुमाने प्रसञ्जिते तन्निराकरणं कृतवान् । तद्दूषणाय च सूरिराह-न च नैव कारणात् कार्यानुमानमपि न युक्तियुक्तमेव । कुत इत्याह-प्रतिपच्चन्द्रेण लोकप्रतीतेन पौर्णिमाचन्द्रस्य-लोकप्रतीतस्यैव ૬. ‘પૌળિમા૦’ કૃતિ ૧-પાટ: I ૨. ‘મોધ્યોય હેતુ॰’ રૂતિ જી-પાટ: I રૂ. પૂર્વમુદ્રિત ‘સધ્યેયં' ત્યશુદ્ધપા:, अत्र N - प्रतानुसारेण । ૪. ‘પ્રતાયતે' કૃતિ -પાઇ: । ૬. પૂર્વમુદ્રિત ‘પૂર્ણિમા' કૃતિ પા:, અત્ર N-પ્રતાનુસારેળ । For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ १११३ अनेकान्तजयपताका (પશ્ચમ विशिष्टज्ञानानुमानवद् व्यभिचारासम्भवात् । एवं च सर्वमसमञ्जसमिति परिभाव्यता - વ્યારા ... मसमञ्जसमिति परिभाव्यतामेतत्-अनन्तरोदितमिति । बाह्येत्यादि । बाह्यान्वयिचित्रवस्तु અનેકાંતરશ્મિ . આ બંને ચંદ્ર લોકપ્રસિદ્ધ છે. અહીં (કારણરૂપ) એકમનો ચન્દ્ર દેખીને, ભવિષ્યમાં (કાર્યરૂપ) પૂનમનો ચન્દ્ર થવાનો છે, એવું અનુમાન દરેકને સહજ થાય છે. શંકાઃ કારણ હોવા છતાં કાર્ય ન થાય તેવું બને. (જેમ મેઘ હોવા છતાં ક્યારેક વૃષ્ટિ ન પણ થાય) એટલે કારણથી કાર્યાનુમાનમાં વ્યભિચાર હોઈ શકે ને ? સમાધાન : ના, એવું નથી, કારણ કે જેમ વજાસનથી વિશિષ્ટ જ્ઞાનનાં અનુમાનમાં કોઈ વ્યભિચાર નથી, તેમ અહીં પણ કોઈ વ્યભિચાર નથી. (અભિપ્રાય એ કે, વજાસન પ્રકર્ષ-અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યારે નિયમા દિવ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવો તમારો સિદ્ધાંત છે. તો અહીં, વજાસનથી દિવ્યજ્ઞાનનું અનુમાન કરવામાં જેમ કોઈ વ્યભિચાર નથી, તેમ એકમના ચન્દ્રથી પૂનમના ચન્દ્રનું અનુમાન કરવામાં પણ કોઈ વ્યભિચાર નથી.) એટલે કારણથી કાર્યનું અનુમાન યુક્તિસંગત જ છે. ફલિતાર્થઃ યોગ્યતાના આધારે અનુમાન માનો તો ચતુર્થ લિંગની આપત્તિ અને ધૂમપ્રતિભાસ દ્વારા તે યોગ્યતાનું અનુમાન અને પછી અગ્નિપ્રતિભાસાદિનું અનુમાન... તે બધું પ્રતીતિથી બાધિત માનવું પડે છે... અને એટલે જો યોગ્યતાનું અનુમાન નહીં માનો, તો તો (પૂર્વોક્ત રીતે) ધૂમથી અગ્નિનું અનુમાન જ અસંગત થશે... (અર્થાત્ જ્ઞાપકવ્યવસ્થા જ અસંગત થશે.). આમ, તમારા મતે બધું જ અસમંજસ થઈ જાય છે (આશય એ કે, બાહ્યાર્થનાં અસ્તિત્વને સિદ્ધ કરનાર બધું અમે પહેલા કહી જ દીધું અને તમારો જે જ્ઞાનતસંબધી અભ્યપગમ છે, તે તો વિવરમ્ . अनुमानसिद्धेः कारणात् । अनुमीयते हि प्रतिपच्चन्द्राद् भविष्यन् पौर्णिमाशशधर इति । न च वाच्यं व्यभिचारोऽत्र भविष्यति, यतो वज्रासनात्-प्रधानाद् योगिप्रतीतदासनविशेषात् सकाशाद् विशिष्टज्ञानानुमानवद्-दिव्यज्ञानानुमान इव व्यभिचारस्यासम्भवात् । अयमभिप्राय:-वज्रासने प्रकर्षप्राप्ते सति नियमाद् दिव्यज्ञानमुत्पद्यत इति भवतां कृतान्त: । ततो यथा वज्रासनादनुमीयमाने दिव्यज्ञाने न व्यभिचारसम्भव:, एवं प्रतिपच्चन्द्राद् पौर्णिमाशशधरानुमानेऽपि व्यभिचाराभाव एवेति ॥ 154. સર્વમસમગ્રસમિતિ | વીર્થસદ્ધાવસાધમિદં સર્વપ પ્રમુમ્, તો મત્વ સર્વमसमञ्जसं प्राप्तम्, अभ्युपगमस्य व्यवहारेण बाधितत्वात् ।। १. पूर्वमुद्रितेऽत्र पञ्चपङ्क्तयः पुनरुक्ताः सञ्जाताः । २. 'मीयते हि प्रतिपच्चन्द्राद्' इति ङ-पाठः। ३. पूर्वमुद्रिते "જ્ઞાનનુમાન' રૂતિ પ4િ:, 12 N-પ્રતાનુસારે | ૪. પૂર્વમુકિતે અનુમામાનેન વ્યfમ' રૂત્યણુદ્ધપાઠઃ, સત્ર N-Jતેન દ્ધિ: તા. ૬. “સર્વ સમ ' તિ -પઢિ: | For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ થવાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १११४ -> मेतत् । ( २६४) बाह्यान्वयिचित्रवस्तुभावे चायमदोषः, लिङ्गप्रतिपत्तिकाले लिङ्गिन एव सत्त्वात्, ( २६५) लिङ्गस्यापि वैशिष्ट्योपपत्तेः, अग्निजन्यस्वभावत्वस्यापि धूमे भावात्, तदाभासे चाभावात्, अन्यथा तत्तदनुपपत्तेः शक्रमूर्धदेरप्यग्नित्वप्रसङ्गादिति ............. भावे सति लिङ्गिन एव सत्त्वात् अन्वयित्वेन । तथा लिङ्गस्यापि-धूमादेः वैशिष्ट्योपपत्तेः । कथमित्याह-अग्निजन्यस्वभावत्वस्यापि धूमे भावात् चित्रवस्तुभावेन, तदाभासे च-धूमाभासे च शक्रमूर्द्धादिप्रभवेऽभावात् अग्निजन्यस्वभावत्वस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तत्तदनुपपत्तेः, तस्य-तदाभासस्य तदनुपपत्तेः-तदाभासत्वानुपपत्तेः अग्नि અનેકાંતરશ્મિ વ્યવહારથી બાધિત થઈ જાય છે. એટલે તમારા મતે કોઈ જ વ્યવસ્થા વાસ્તવિક ઘટે નહીં...) તેથી હે બૌદ્ધ ! અમે જે કહ્યું, તે બધું તમે એકદમ શાંતિથી વિચારો... (ખાલી કુતર્કના ફટાટોપ કરવા માત્રથી વ્યવસ્થા સંગત ન થઈ જાય...) - બાલાર્થમતે દોષોની નિરવકાશતા - (૨૬૪) અન્વયી (=ઉત્તરોત્તર પર્યાયોમાં અનુગત) અને ચિત્ર (=અનેકસ્વભાવી) એવી બાહ્ય વસ્તુનું અસ્તિત્વ માનવામાં, પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ નથી. તે આ રીતે - તમારા મતે વહ્નિ-ધૂમ (સાથે ન હોવાથી) તે બેનું સાથે વ્યાપ્તિ ગ્રહણ થતું ન હતું, પણ અમારા મતે તે થઈ શકશે. તેનું કારણ એ કે, અમારા મતે કારણનો સર્વથા નાશ નથી થતો, પણ ઉત્તરોત્તર પર્યાયમાં અન્વયી (=અનુગત) રૂપે, પછી પણ કારણનું અસ્તિત્વ રહે છે. એટલે જે વખતે ધૂમરૂપ લિંગનું ગ્રહણ થાય, તે વખતે વહ્નિરૂપ લિંગીનું સત્ત્વ પણ છે જ... તેથી અમારા મતે, વદ્વિ-ધૂમનું સાથે વ્યાપ્તિગ્રહણ પણ સંગત જ છે. (વળી તમારા મતે, અગ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમાભાસ - તે બેમાં પણ ભેદ પડતો ન હતો, પણ અમારા મતે તો તે બેનો ભેદ પણ વાસ્તવિક રીતે ઘટે છે. તે આ પ્રમાણે –). - ધૂમ-ધુમાભાસની વ્યવસ્થા પણ તર્કસંગત છે (૨૬૫) અમારા મતે, વહ્નિનાં લિંગરૂપ ધૂમની પણ વિશિષ્ટતા સંગત જ છે, કારણ કે અમે વસ્તુને ચિત્ર-અનેકસ્વભાવી માનીએ છીએ, એટલે ધૂમમાં ધૂમસ્વભાવની જેમ અગ્નિજન્યત્વસ્વભાવ પણ રહેલો જ છે. હવે આ અગ્નિજન્યત્વસ્વભાવ, વલ્મીકજન્ય ધૂમાભાસમાં નથી (એટલે અગ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમ બંનેનો તફાવત અને ધૂમ-ધૂમાભાસનો ભેદ, અમારા મતે નિબંધ ઘટે છે...) પ્રશ્ન : (અન્યથા=) વાલ્મીકજન્ય ધૂમમાં પણ અગ્નિજન્યત્વ સ્વભાવ માની લઈએ તો? ઉત્તરઃ તો તો તે (ધૂમાભાસરૂપ) ધૂમની ધૂમાભાસરૂપતા જ સંગત થશે નહીં. કારણ કે વદ્વિજન્ય ધૂમની જેમ, તેમાં પણ અગ્નિજન્યત્વસ્વભાવ રહેલો જ છે. (અને એટલે તો તે પણ વાસ્તવિક ધૂમ જ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ १११५ Page #285 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १११६ -> ( २६७) अस्ति चायमाविद्वदङ्गनादिसिद्धेः विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । बाह्यार्थगोचरः, ( २६८ ) स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च तच्चित्रता * વ્યાબા × तत्तदाभासावसायाभाव:- धूम धूमाभासावसायाभाव इति । अस्ति चायं-तत्तदाभासावसाय: आविद्वदङ्गनादिसिद्धेः तथाप्रतीते: विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । अयं बाह्यार्थगोचरस्तथाप्रतीतेरेव । तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना 155 * અનેકાંતરશ્મિ તેથી ધૂમ-ધૂમાભાસનો બોધ જુદા જુદા રૂપે ઘટાડવા, ધૂમને ચિત્રસ્વભાવી માનવો જ રહ્યો અને તેથી તો અનેકસ્વભાવી બાહ્યાર્થ સિદ્ધ થશે જ. (હવે કોઈ કહે કે, તમે ધૂમ-ધૂમાભાસના બોધને લઈને તેની ચિત્રસ્વભાવિતા સિદ્ધ કરી, પણ વાસ્તવમાં ધૂમ-ધૂમાભાસરૂપે બોધ છે જ નહીં... પણ ગ્રંથકારશ્રી તેનું અસ્તિત્વ સિદ્ધ કરી, અનેકસ્વભાવી અનુગત એવો બાહ્યાર્થ સાબિત કરશે. તે હવે જોઈએ -) (૨૬૭) આ ધૂમ અને ધૂમાભાસરૂપે થનારો બોધ છે તો ખરો જ, કારણ કે વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને તે પ્રતીતિસિદ્ધ છે (તેવા બોધની તમામને પ્રતીતિ થાય છે...) અને વળી (વિચ્છિન્ન=) જુદા જુદા ધૂમ-ધૂમાભાસને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સંવેદનનો સ્પષ્ટ અનુભવ (=વેદન) થાય છે. એટલે, ધૂમ-ધૂમાભાસરૂપે થનારા બોધનું અસ્તિત્વ માનવું જ રહ્યું... અને તે બોધ પણ બાહ્યાર્થગોચર (બાહ્યાર્થને વિષય કરનાર) જ માનવો જોઈએ, કારણ કે તેવી જ દરેકને પ્રતીતિ થાય છે. (આશય એ કે, લોકમાં વહ્નિથી ઉત્પન્ન થયેલ ધૂમરૂપ બાહ્યાર્થ ધૂમ તરીકે અને વલ્ભીકથી ઉત્પન્ન થયેલ બાહ્યાર્થ ધૂમાભાસ તરીકે જણાય છે. આમ તેવો બોધ, બાહ્યાર્થને વિષય કરતો જ અનુભવાય છે...) (આ કથનથી ગ્રંથકારશ્રીએ બાહ્યાર્થની સિદ્ધિ કરી, પૂર્વકથનથી તેની ચિત્રસ્વભાવતા સિદ્ધ કરી અને હવેનાં કથનથી તેની અનુગતરૂપતા સિદ્ધ કરે છે.) (૨૬૮) પ્રશ્ન : ધૂમ-ધૂમાભાસનો બોધ, વસ્તુવિષયક ભલે સિદ્ધ થાય, પણ તેને વસ્તુના અન્વયને અનુસરનારો શા માટે માનવો ? * વિવરામ્ . 155. तथाप्रतीतेरेवेति । प्रतीयते हि लौके बाह्यार्थरूपोऽग्नेर्जातो धूमो धूमत्वेन, वल्मीकोद्भवस्तु धूमाभासत्वेन ।। भवतु नाम बाह्यार्थगोचरस्तत्तदाभासावसायः, परं वस्त्वन्वयानुसारी न भविष्यतीत्याह156. तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना तच्चित्रतापत्त्या कारणेन वस्त्वन्वया ૬. ‘સંવેદ્રના—’ કૃતિ ા-પાટ: । ૨. ‘ભાવત્વે વ તત્ત્વિત્ર' કૃતિ ૫-પા: । ३. 'लोके बाह्यार्थसद्भावसाधकमिदं सर्वमपि प्रागुक्तम्, अतो भवत्पक्षे स तच्चित्रतापत्या' इति ख- पाठः । For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ १११७ (પશ્ચમ: पत्त्या वस्त्वन्वयानुसारी फलवान् चित्रक्षयोपशमसम्भूतचित्रज्ञानसंवेद्य इति परि भाव्यतामेतत् ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता १११८ __ (२६९) आह-एवमपि तत्तदाभासविशेषो दुष्परिज्ञान एव, उभयत्र धूमवेदनात् । उच्यते-अस्ति तावदसौ, परिज्ञाने तु यत्नः कार्यो न अविवेचितं लिङ्ग लिङ्गिनं गमयति, न चायमसम्भवीति, कार्यकारणभावस्य सर्वत्र नियतत्वात्, अन्यथा तदनुपपत्तेः । एवमपि नो दोषाभाव एव, अनग्नेधूमवदधूमाद् धूमज्ञानाविरोधादिति ॥ - વ્યારહ્યા છે . ___ आह-एवमपि-यथोक्तं भवता तथापि तत्तदाभासविशेषः-धूमधूमाभासविशेषो दुष्परिज्ञान एव । कुत इत्याह-उभयत्र-तत्तदाभासे धूमवेदनात् । उच्यतेऽत्र समाधिः-अस्ति तावदसौ-तत्तदाभासविशेषः परिज्ञाने तु यत्नः कार्यो भवता । किमित्यत आह-नाविवेचितं लिङ्गं लिङ्गिनं गमयति । न चायमसम्भवी परिज्ञानयत्नः । कथमित्याह-कार्यकारणभावस्य सर्वत्र नियतत्वात्, अन्यथा तदनुपपत्तेः-कार्यकारणभावानुपपत्तेः । एवमपि, तदनियतत्वेऽपीत्यर्थः, ... અનેકાંતરશ્મિ . - ધૂમ-ધૂમાભાસના વિવેકની શક્યતાનો નિરાસ ગ્ર (૨૬૯) પૂર્વપક્ષઃ તમે ભલે કહો, પણ વાસ્તવમાં ધૂમ-ધૂમાભાસનો તફાવત જાણવો અત્યંત દુ:શક્ય છે. તેનું કારણ એ કે, વહ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમાભાસ - તે બંનેમાં ધૂમનો અનુભવ થાય છે. (આમ, એક સરખો અનુભવ થવાથી તેમનો તફાવત ન જ જણાય...) ઉત્તરપક્ષ: ધૂમ-ધૂમાભાસનો તફાવત છે તો ખરો જ. (પણ તે ન જણાવાનું કારણ એ જ કે, આપણે પ્રયત્ન કરતા નથી.) તેથી પહેલા તમારે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બાકી અવિચિત લિંગ (=વિશેષથી ગૃહીત ન કરેલ હેતુ) પોતાના સાધ્યનો ગમક બનતો નથી. (આશય એ કે, વતિનું અનુમાન કરવું છે? તો તમારે પહેલા ધૂમરૂપ હેતુને બરાબર જાણવો પડશે, અર્થાત્ ધૂમ છે કે ધૂમાભાસ? એવો વિવેક કર્યા વિના વહ્નિ-અનુમાન ન થાય.) પૂર્વપક્ષ: પણ તે તફાવતને જાણવાનો પ્રયત્ન સંભવિત છે? ઉત્તરપક્ષઃ હા, જરૂર... જુઓ; (આ રીતે જાણવા પ્રયત્ન કરવો –) બધે ઠેકાણે કાર્ય-કારણભાવ નિયત જ હોય છે. (અન્યથા) નિયતતા વિના તે કાર્ય-કારણભાવ સંગત જ ન થાય. (આશય એ લાગે છે કે, કાર્યકારણભાવ સર્વત્ર નિયત છે. એટલે ધૂમ હોય તો અગ્નિ હોય જ. ધૂમાભાસ હોય ત્યાં ન હોય - એમ તેનો વિવેક કરી જ શકાય છે.) પ્રશ્નઃ (ાવમપિક) કાર્ય-કારણભાવ અનિયત છે, એવું માનો તો? (આશય એ છે કે, કાર્યકારણ અનિયત માનીને પણ વલ્મીકથી ધૂમની જ ઉત્પત્તિ માનીશું, ધૂમાભાસની નહીં અને તેથી ચિત્રતા પણ નહીં આવે...) ઉત્તરઃ તો પણ અમને તો કોઈ જ દોષ નંથી. કારણ કે, કાર્ય-કારણભાવ નિયત ન હોવાથી, છે. જો કે ગ્રંથકારશ્રી નિયત જ કાર્ય-કારણભાવ માને છે. એટલે અનિયત માનવામાં દોષ તો છે જ... પણ ૨. ‘તોપમાવ:' રૂતિ -પઢિ: I For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: (२७०)शक्रमूर्द्धनि धूमासिद्धेः अधूमान जातुचिधूमज्ञानमिति चेत्, न, बाष्पादौ भावात् तथालोकप्रतीतेः । तस्य तदाभासत्वे शक्रमूर्द्धधूमेऽपि समानः प्रसङ्गः, उत्पातजत्वेन तस्याप्यधूमत्वात् । इति नियत एव कार्यकारणभावोऽभ्युपगन्तव्यः । तथा च सति बाष्पादौ જ વ્યારા . न:-अस्माकं दोषाभाव एव । कथमित्याह-अनग्नेः-शक्रमों धूमवदिति निदर्शनं अधूमात् सकाशात् धूमज्ञानाविरोधादिति ॥ __आह-शक्रमूर्द्धनि धूमासिद्धेः कारणादधूमात् सकाशात् न जातुचित्-न कदाचिद् धूमज्ञानम् । इति चेत्, एतदाशङ्कयाह-न बाष्पादौ भावात्, 'आदि'शब्दाद् विशिष्टरेण्वादिग्रहः, तथा-धूमतया लोकप्रतीतेरिति । तस्येत्यादि । तस्य-बाष्पादेः तदाभासत्वे-धूमाभासत्वे । किमित्याह-शक्रमूर्द्धधूमेऽपि समानः प्रसङ्गः सोऽपि धूमाभास एवेति । उत्पातजत्वेन हेतुना અનેકાંતરશ્મિ જેમ અનગ્નિથી (=અગ્નિભિન્ન વલ્મીકથી) ધૂમ થાય છે, તેમ (ધૂમજ્ઞાન માત્ર ધૂમથી જ નહીં પણ) ધૂમ સિવાયના બીજા પદાર્થોથી પણ ધૂમજ્ઞાન થઈ શકશે. તેમાં પણ કોઈ વિરોધ નહીં રહે... (૨૭૦) પૂર્વપક્ષઃ વલ્મીકથી ધૂમાડો કદી સિદ્ધ નથી, તેથી તેનું ઉદાહરણ લઈને તમે જે સિદ્ધ કરો છો કે, અધૂમથી (=ધૂમ સિવાયના પદાર્થોથી) પણ ધૂમજ્ઞાન થશે, તે વાત સિદ્ધ થાય નહીં. ઉત્તરપક્ષઃ અરે ! કેમ સિદ્ધ નથી ? બાફ (વરાળ), વિશિષ્ટ રેણુ (ઉડતી ધૂળ) તે બધામાં ધૂમાડાનું જ્ઞાન થાય છે જ. કારણ કે લોકમાં પણ તે બાફ વગેરેની પ્રતીતિ ધૂમાડા તરીકે જ થાય છે એટલે બાફાદિ અધૂમથી પણ ધૂમજ્ઞાન સિદ્ધ જ છે.) પૂર્વપક્ષઃ બાફાદિ ધૂમ તરીકે ભલે જણાતા હોય, પણ વાસ્તવમાં તેઓ ધૂમ નથી, પણ ધૂમાભાસ છે. | ઉત્તરપક્ષ: બસ, તો તે વાત વાલ્મીકધૂમ વિશે પણ સમાન જ છે. કારણ કે રાફડામાંથી નીકળનારો ધૂમ પણ, અરિષ્ટ (=ઉપદ્રવ) રૂપ હોવાથી એક પ્રકારના ઉત્પાતથી જ ઉત્પન્ન થયો છે. એટલે વિવરમ્ .... 157. ૩ત્યાતિજ્ઞવૅનેતિ શમૂમવો હિ ધૂમ ઉત્પતિક પ્રવ, રિપત્થાત્ | દોષ ન હોવાનું કહીને, ગ્રંથકારશ્રી આગળની ભૂમિકા બાંધે છે. અર્થાત્ આવું કહીને પ્રશ્નોત્તર દ્વારા, છેલ્લે પૂર્વપક્ષીના મુખે જ બોલાવશે કે વાસ્તવિક અને આભાસનો વિવેક શક્ય જ છે... એટલે દોષ ન હોવાની વાત અભ્યપગમળ્યાયથી સમજવી. & પ્રશ્ન : ગ્રંથકારશ્રી અધૂમથી ધૂમનું જ્ઞાન શા માટે સિદ્ધ કરે છે ? ઉત્તર : એટલા માટે કે જો તમે ( પુર્વપક્ષી) વાલ્મીકથી ધૂમોત્પત્તિ સિદ્ધ કરો છો, તો અમે ધૂમાભાસથી ધૂમજ્ઞાન સિદ્ધ કરશું, અર્થાત્ ધૂમ-ધૂમાભાસ બંનેથી ધૂમજ્ઞાન શક્ય છે અને તો ફરી તે બેની ચિત્રતા ઊભી જ રહેશે. १. 'मूर्धे धूमेऽपि' इति ङ-पाठः । २. 'मूर्द्धप्रभावो' इति ख-पाठः । For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११२० - तदितरविशेषपरिज्ञानवत् शक्रमूर्द्धधूमादावपि तत्सम्भवादुक्तदोषाभावः । इति बाह्यभाव एव ज्ञापकस्थितिः, नान्तर्ज्ञेयभावे, उक्तवदयोगात् ॥ (२७१ ) एतेन स्वभावानुपलब्ध्योरपि ज्ञापकत्वं व्युदस्तम् । न हि स्वभावाख्य * व्याख्या 158 तस्यापि शक्रमूर्द्धजधूमस्य अधूमत्वात् । इति एवं नियत एव कार्यकारणभावोऽभ्युपगन्तव्यः । तथा च सति-एवं च सति बाष्पादौ तंदितरविशेषपरिज्ञानवत्-धूमेतरविशेषपरिज्ञानवदिति निदर्शनम्, शक्रमूर्द्धधूमादावपि अधिकृते तत्सम्भवात् तदितरविशेषपरिज्ञानसम्भवात् । किमित्याह-उक्तदोषाभावः । इति एवं बाह्यभाव एव सति ज्ञापकस्थितिः, नान्तर्ज्ञेयभावे । कुत इत्याह-उक्तवदयोगात् अन्तर्ज्ञेयवादे ज्ञापकस्थितेरिति ॥ एतेन-अनन्तरोदितेन स्वभावानुपलब्ध्योरपि हेत्वो: ज्ञापकत्वं व्युदस्तम्-अपाकृतम् । अनेअंतरश्मि વાસ્તવમાં તે પણ ધૂમ નહીં, ધૂમાભાસ જ છે. આવું હોવાથી, કાર્ય-કારણભાવ નિયત જ માનવો જોઈએ. (વહ્નિથી જ ધૂમ થાય, थनार धूमालास ४ होय... आ ४ वात गावे छे -) આમ, કાર્ય-કારણભાવ નિયત હોવાથી, જેમ બાફ વગેરેમાં ધૂમથી ધૂમાભાસનો તફાવત સ્પષ્ટ જણાઈ આવે છે, તેમ પ્રસ્તુત વલ્ભીકજન્ય ધૂમમાં પણ, ધૂમથી ધૂમાભાસનો તફાવત સ્પષ્ટપણે જણાઈ આવશે. તેથી તફાવત ન જણાવવાનો દોષ બિલકુલ રહેતો નથી. (આમ, બાહ્યાર્થમતે દોષોની નિરવકાશતા કહી.) નિષ્કર્ષ : તેથી હે બૌદ્ધો ! બાહ્યાર્થનું અસ્તિત્વ માનો, તો જ જ્ઞાપકવ્યવસ્થા સંગત થાય. બાકી જો જ્ઞેય પદાર્થનું અંદ૨ જ્ઞાનરૂપે જ અસ્તિત્વ માનો, અર્થાત્ જ્ઞાનાદ્વૈત માનો, તો પૂર્વે કહ્યા મુજબ ज्ञापटुव्यवस्था संगत थाय नहीं... તે સિવાયથી (जौद्धो भए। प्रारना हेतु माने छे : (१) अर्थ, (२) स्वभाव, अने (3) अनुपलब्धि... આમાંથી જ્ઞાનાદ્વૈતમતે કાર્યહેતુ જ્ઞાપક ન બને, એવું જણાવ્યું... હવે ગ્રંથકારશ્રી, બીજા હેતુઓ પણ જ્ઞાપક ન બને – એવું જણાવવા કહે છે -) (૨૭૧) ઉપરોક્ત કથનથી, સ્વભાવ અને અનુપલબ્ધિ હેતુની પણ જ્ઞાપકતાનો નિરાસ થાય विवरणम् .. 158. तदितरविशेषपरिज्ञानसम्भवादिति । तस्माद् - धूमादितरस्य - धूमाभासस्य सम्बन्धिनो विशेषस्य यत् परिज्ञानं तस्य सम्भवात् ।। 159. बाह्यभाव एवेति । बाह्यार्थसद्भाव एवेत्यर्थः ।। १. 'तदपरविशेषपरिज्ञानवत्' इति ड-पाठ: । For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ११२१ (પશ્ચમ: मपि लिङ्गमप्राप्तबहिःसत्ताकमद्वयबोधमात्रतया ज्ञापकत्वाय अंलम्, ज्ञाप्यस्यातदात्मकत्वाच्च । न हि कृतकत्वादिज्ञानमनित्यत्वादिज्ञानात्मकम्, तथाऽननुभवात्, अनात्मभूतज्ञानान्तरगमकत्वे च स्वभावत्वहानिः । तद्धि कारणभूतं वा गम्येत कार्यभूतं *વ્યારબા कथमित्याह - न हीत्यादि । न यस्मात् स्वभावाख्यमपि लिङ्गं कृतकत्वादिरूपमप्राप्तबहिःसत्ताकमद्वयबोधमात्रतया कारणेन ज्ञापकत्वायालम्, ज्ञाप्यस्यातदात्मकत्वाच्च । एतदेवाह न हीत्यादिना । न हि कृतकत्वादिज्ञानं अनित्यत्वादिज्ञानात्मकम् । कथं नेत्याह-तथाऽननुभवात्-कृतकत्वादिज्ञानस्यानित्यत्वादिज्ञानात्मकत्वेनाननुभवात् । अनात्मभूतज्ञानान्तरगमकत्वे च कृतकत्वादिज्ञानस्य स्वभावत्वहानिः । तद्धीत्यादि । तद् यस्मादनित्यत्वादिज्ञानं कारणभूतं वा गम्येत तेन कार्यभूतं वा । उभयथाऽपि एवं न युक्तियुक्तं स्वभावत्वम् । * અનેકાંતરશ્મિ *. – अनेकान्तजयपताका છે (અર્થાત્, જ્ઞાનાદ્વૈતમતે, તે બે હેતુ પણ જ્ઞાપક બનતા નથી.) તે આ પ્રમાણે – * સ્વભાવહેતુની જ્ઞાપકતાનો નિરાસ ‘અયં અનિત્ય: ધૃતાત્' અર્થાત્ આ પદાર્થ અનિત્ય છે, કારણ કે તે ઉત્પન્ન કરાયેલ છે. અહીં કૃતકત્વ તે સ્વભાવહેતુ છે. પણ જ્ઞાનાદ્વૈતમતે આ હેતુ અનિત્યતાનો જ્ઞાપક બને નહીં. તે આ રીતે - જ્ઞાનાદ્વૈતમતે કૃતકત્વાદિરૂપ સ્વભાવહેતુ પણ બહાર સત્તાવાળો નથી (અર્થાત્ બાહ્ય તેનું અસ્તિત્વ નથી) પણ તે માત્ર શુદ્ધ-અયબોધરૂપ છે અને તો તે અનિત્યતાને જણાવવા સમર્થ થાય નહીં, કારણ કે કૃતકત્વ તે અનિત્યત્વરૂપ નથી અને તો તે તેનો સ્વભાવહેતુ પણ ન જ બની શકે. અને જ્ઞાપ્ય જે અનિત્યત્વાદિ જ્ઞાન છે, તે તદાત્મક (=જ્ઞાપકાત્મક) કૃતકત્વાદિ જ્ઞાનરૂપ નથી. તેનું કારણ એ કે, કૃતકત્વાદિ જ્ઞાનનો અનિત્યત્વાદિ જ્ઞાનરૂપે અનુભવ કદી થતો નથી (બંને જ્ઞાનનો અનુભવ જુદા જુદા રૂપે જ થાય છે.) (આમ જો બંને જ્ઞાન જુદા હોય, તો કૃતકત્વજ્ઞાન અનિત્યત્વજ્ઞાનના સ્વભાવરૂપ શી રીતે કહેવાય ? અને તો તે સ્વભાવ હેતુ શી રીતે બને ?) પ્રશ્ન : કૃતકત્વજ્ઞાનને, અનાત્મભૂત (=પોતાથી અભેદ ન પામેલા) પણ અનિત્યત્વજ્ઞાનનો ગમક માની લઈએ તો ? (અર્થાત્ તેના દ્વારા, ભિન્ન પણ અનિત્યત્વજ્ઞાનનું અનુમાન માની લઈએ તો ?) ઉત્તર ઃ તો તો કૃતકત્વાદિજ્ઞાનમાં સ્વભાવત્વ નહીં ઘટે. તેનું કારણ એ કે, અનિત્યત્વજ્ઞાન અનાત્મભૂત (=કૃતકત્વજ્ઞાનથી ભિન્નરૂપ) છે. એટલે કૃતકત્વજ્ઞાન દ્વારા, તે કાં’તો કારણ તરીકે જણાશે ૨. ‘અનં ન હિ જ્ઞાપ્ય॰' કૃતિ -પાઃ । For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११२२ वेत्युभयथाऽपि न युक्तियुक्तं स्वभावत्वम्, नियमतो भेदात् ।( २७२ ) एवं केवलभूतलादिज्ञानादपि घटाभावज्ञानादौ योजना कार्या । इति लिङ्गान्तरत्वाभावो भवन्नीत्या, तत्त्वतस्तथाऽननुभूतेरिति । (२७३) एवं च यदिदमाशङ्कय - વ્યારહ્યા છે कुत इत्याह-नियमतः भेदानयोः । एवं केवलभूतलादिज्ञानादपि सकाशाद् घटाभावज्ञानादौ साध्ये योजना कार्या । इति-एवं लिङ्गान्तरत्वाभावो भवन्नीत्या-अद्वयबोधमात्रतया तत्त्वतःपरमार्थेन तथा-लिङ्गलिङ्गितया अननुभूतेरिति । एवं च सति यदिदमाशय अनग्निजन्यो અનેકાંતરશ્મિ - અથવા તો કાર્ય તરીકે જૈણાશે. હવે આ બેમાંથી કોઈપણ રીતે, કૃતકત્વજ્ઞાન તે અનિત્યત્વજ્ઞાનના સ્વભાવરૂપે સિદ્ધ થતો નથી. (કોઈપણ રીતે તેનું સ્વભાવપણું તર્કસંગત જણાતું નથી) કારણ કે તે રૂપે જણાવવામાં નિયમા તે બે જ્ઞાનનો ભેદ જ સિદ્ધ થાય છે. (ભાવાર્થ એ કે, અનિત્યત્વજ્ઞાન, કૃતકત્વજ્ઞાનનાં કારણરૂપે જણાશે કે કાર્યરૂપે જણાશે - બંને રીતે તે બે જ્ઞાન ભિન્ન જ સાબિત થશે. કારણ કે, કાર્ય-કારણ બે એક ન હોય. હવે જો બંને જુદા હોય, તો કૃતકત્વજ્ઞાન, અનિત્યત્વજ્ઞાનનો સ્વભાવ બની શકે નહીં અને તો તે સ્વભાવહેતુ તરીકે સંગત થાય નહીં.). આમ, હે બૌદ્ધો ! તમારા મતે સ્વભાવહેતુ પણ જ્ઞાપક બનવા માટે સમર્થ નથી. - અનુપલબ્ધિહેતુની પણ જ્ઞાપક્તાનો નિરાસ - (૨૭૨) ‘મત્ર ને ટ:, ૩૫શ્વિનક્ષણપ્રાપ્તસ્થાનુ નંબતું' - અહીં અનુપલબ્ધિહેતુથી ઘટનો અભાવ સિદ્ધ કરાઈ રહ્યો છે. યોગાચારમતે બાહ્યર્થ તો મનાતો નથી, બધું જ્ઞાનરૂપ મનાય છે. એટલે તે કેવલ (=ઘટરહિત) ભૂતલજ્ઞાનથી ઘટાભાવજ્ઞાન સિદ્ધ કરે છે. પણ ઉપર કહ્યા પ્રમાણે, હવે તે પણ સિદ્ધ થઈ શકે નહીં. (અહીં આશય એ લાગે છે કે, જ્ઞાનાદ્વૈતમને બધું શુદ્ધ-અદ્વયબોધરૂપ હોવાથી, ભૂતલજ્ઞાન, ઘટાભાવજ્ઞાન એવાં વિશેષ-આકારવાળા જ્ઞાન જ નથી, કે જેથી ભૂતલજ્ઞાન દ્વારા ઘટાભાવજ્ઞાનનું અનુમાન સંગત બને...) (તિ ઉત્તાન્તરત્નામાવો... એ પંક્તિનો ભાવાર્થ આવો જણાય છે –) અરે બૌદ્ધો ! તમે તો શુદ્ધ-અદ્વય બોધમાત્રને જ માનતા હોવાથી, તમારા મતે તો, (લિંગીનુંs) સાધ્યનું લિંગથી આંતરું * અનિત્યતાના કારણે તેને કૃતક (=ઉત્પન્ન થનાર) કહીએ, ત્યારે અનિત્યત્વ કારણ અને કૃતકત્વ કાર્ય... અને ઉત્પન્ન થયેલ હોવાથી તેને અનિત્ય કહીએ, ત્યારે (જ્ઞાનરૂપ) કતકત્વ કારણ અને (જ્ઞાનરૂપ) અનિત્યત્વ કાર્ય - આમ, અનિત્યત્વજ્ઞાન કાર્ય-કારણરૂપે જણાય, એવું લાગે છે... ૨. પૂર્વમુકિતે ‘મેન' રૂ–શુદ્ધપાઠ:, અત્ર તુ D-પ્રૉન શુદ્ધિઃ તા૨. “સાયોનના' ત વ -પાટ: I ३. पूर्वमुद्रिते 'द्वयबोधा०' इत्यशुद्धपाठः, अत्र तु D-प्रतेन शुद्धिः कृता। ४. 'लिङ्गतया' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङપાઠ: I For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ११२३ जयपताका (પગ્નમ: PP "अनग्निजन्यो धूमः स्यात् तत् कार्यात् कारणे गतिः। न स्यात् कारणतायां वा कुत एकान्ततो गतिः ? | धूमः स्यादित्यादि वार्तिककारेणोक्तं तदुक्तिमात्रमेवेति योगः । अनग्निजन्यो धूमः स्यात् प्रतिभासान्तरोत्पादेन तत्-तस्मात् कार्यात्-धूमात् कारणे गतिर्न स्यादग्नौ कारणतायां वा धूमस्याग्नौ तदुत्तरकालं तत्प्रतिभासभावतः कुत एकान्ततो गतिः, धूमादग्नेः नावश्यं कारणानि - અનેકાંતરશ્મિ . પણ રહે નહીં. કારણ કે તમે જ કહો છો કે, જ્ઞાન શુદ્ધબોધરૂપ છે, એટલે પરમાર્થથી તેનો લિંગ-લિંગી એમ જુદા જુદા રૂપે અનુભવ જ નથી થતો... (ફલતઃ સાધ્ય-હેતુ બંને એક-શુદ્ધબોધરૂપ જ સાબિત થાય, જુદા જુદા નહીં.) સારઃ તેથી જ્ઞાનાતમને, ત્રણેમાંથી એક પણ હેતુ જ્ઞાપક બનતા નથી. એટલે તેઓના મતે જ્ઞાપકવ્યવસ્થા સંગત થાય નહીં. - વાર્તિકકારના કથનની વચનમાત્રતા - (૨૭૩) આમ જ્ઞાનાદ્વૈતમત, જ્ઞાપકવ્યવસ્થા અસંગત હોવાથી, વાર્તિકકાર ધર્મકીર્તિએ, આશંકા ઉપાડીને પ્રમાણવાર્તિકમાં જે સમાધાન કહ્યું, તે પણ વચનમાત્ર જણાઈ આવે છે. (પ્રમાણવાર્તિકમાં કહેલી વિગત આ પ્રમાણે છે ) (૧) આશંકા : ધૂમ જો અગ્નિ સિવાય બીજા પણ પ્રતિભાસથી ઉત્પન્ન થતો હોય, તો ધૂમરૂપ કાર્યથી અગ્નિરૂપ કારણનું અનુમાન શી રીતે થાય? (તેનાથી અગ્નિરૂપ કારણનું અનુમાન ત્યારે જ થાય કે તે જ માત્ર તેનાથી જ ઉત્પન્ન થતો હોય... પણ તેવું તો છે નહીં.) (પહેલા ધૂમપ્રતિભાસ થાય છે અને પછી અગ્નિપ્રતિભાસ થાય છે. એટલે તેને લઈને) જો ધૂમપ્રતિભાસને, અગ્નિપ્રતિભાસના કારણ તરીકે માનશો, તો પણ એકાંતે (=અસંદિગ્ધપણે) ધૂમથી અગ્નિનો બોધ શી રીતે થઈ શૈકે? (કારણ કે, કારણો, હંમેશા કાર્યવાળા હોય એવું જરૂરી નથી. સામગ્રી ન મળે તેનાથી કાર્ય ન પણ થાય. તેથી કારણથી (=ધૂમથી) કાર્યનું (=અગ્નિનું) અનુમાન એકાંતે માની શકાય નહી...). આવું હોય, તો તે બૌદ્ધો ! તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા કેવી રીતે સંગત થશે? (ધૂમથી અગ્નિનું અનુમાન કેવી રીતે ઘટશે?). * 'नन्वस्ति विरोधः । तथा हि-धूमज्ञानादग्निज्ञानोत्पादे-अनग्निजन्यो धूमः स्यात् । अग्निप्रतिभासस्य प्रागविद्यमानत्वात् विपर्ययः स्यात् । तत् तस्मात् कार्यात्-कारणे गतिर्न स्यात् । अग्निज्ञानं प्रति धूमज्ञानस्य कारणतायां कारणात् कार्य एकान्ततोऽसन्दिग्धा कुतो गतिरिति ? ॥ ३९५ ॥' - प्रमाणवार्तिकवृत्तिः । ૬. અનુકુન્ ! For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तत्रापि धूमाभासा धीः प्रबोधपटुवासनाम् । जनयेदग्निनिर्भासां धियमेव न पावकम् ।। तद्योग्यवासनागर्भ एवं धूमावभासिनीम् । व्यनक्ति चित्तसन्तानो धियं धूमोऽग्नितस्ततः॥" » વ્યારણ્યા છે तद्वन्ति भवन्ति इति कृत्वा । इहोत्तरम्-तत्रापीत्यादि । तत्रापि-व्यतिकरे धूमाभासा धीः प्रबोध-पटुवासनां विशिष्टां जनयेदग्निनिर्भासां धियमेव, न पावकं-नाग्निम् । एवमपि कथमग्नेधूम इत्याह-तद्योग्यवासनागर्भ:-अग्निनिर्भासयोग्यवासनागर्भः एवं धूमावभासिनी धियं व्यनक्ति चित्तसन्तानः इति ततः-सन्तानापेक्षया धूमोऽग्नित इत्युच्यते । इत्यादि ...... અનેકાંતરશ્મિ (૨) સમાધાન : (તત્રપિ=) ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં પણ, ધૂમનિર્માસરૂપ બુદ્ધિ, પ્રબોધપટુવાસનાવાળી અગ્નિનિર્માસરૂપ બુદ્ધિને જ ઉત્પન્ન કરે છે, (બાહ્ય કોઈ) વાસ્તવિક અગ્નિને નહીં* (કારણ કે બાહ્ય અગ્નિને ઉત્પન્ન કરે એવું કદી દેખાતું નથી...) (આશય એ કે, ધૂમનિર્માસ બુદ્ધિથી અગ્નિનિર્માસ બુદ્ધિ થવી એ જ ધૂમથી અગ્નિનું અનુમાન છે. આમ, જ્ઞાપકવ્યવસ્થા સંગત જ છે.) (અહીં ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસની ઉત્પત્તિ આ રીતે વિચારવી – એક જ (અનગ્નિરૂપ) પ્રતિભાસથી ધૂમ-અગ્નિનિર્માસની ઉત્પત્તિ થાય છે. એટલે બંને એક કારણસામગ્રીને આધીન છે. હવે ધૂમનિર્માસ તે અનગ્નિનિર્માસ સાથે (કાર્ય-કારણરૂપે) પ્રતિબદ્ધ-સંલગ્ન છે. એટલે તે અનગ્નિનિર્માસથી જયારે અગ્નિનિર્માસ થાય, ત્યારે ઉપચારથી તે અનગ્નિનિર્માસ સાથે સંલગ્ન ધૂમનિર્ભાસથી પણ અગ્નિનિર્માસ થયો કહેવાય... આમ ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસ ઉત્પન્ન થાય.) (પ્રશ્ન : તો પછી ધૂમ અગ્નિજન્ય કેમ કહેવાય છે?). (૩) ઉત્તરઃ અગ્નિનિર્માસને (યોગ્ય=) ઉત્પન્ન કરવામાં સમર્થ (વાસના=) શક્તિ જેમાં છે એવો ચિત્તસંતાન જ ધૂમનિર્માસી બુદ્ધિને વ્યક્ત કરે છે - ઉત્પન્ન કરે છે. એટલે આમ સંતાનની જ આનો અર્થ એ લાગે છે કે, પ્રબોધથી પટુ વાસના છે જેમાં... અર્થાત્ ધૂમનિર્માસ જેવા ઉદ્દબોધકનાં સંનિધાનથી ઉત્પત્તિને અભિમુખ શક્તિ છે જેમાં, એવી અગ્નિનિર્માસરૂપ બુદ્ધિ... *'तत्र धूमादग्न्यनुमानेऽपि धूमाभासा धीरग्निवासनाप्रतिबद्धा एकसामग्यधीनतयाऽग्निनिर्भासां धियमेव धूमज्ञानादेव प्रबोधेन पटुजननोन्मुखा वासना शक्तिर्यस्यास्तां गमयेत्, न, पावकम् बाह्यस्वरुपम्, सर्वदाऽदर्शनात् ॥३९६॥' - प्रमाणवार्त्तिकवृत्तिः। ૪. ‘તવ સન્તાના' ત વ-પાd: I ૨-૨. અનુકુન્ ! રૂ. પ્રયોગસાસ્થાર્થ દ્રષ્ટચ્ચે ૨૦૮૮તમ પૃષ્ઠમ્ | ૫. ‘ધૂમોનિત રૂત્યુ' ત -પાd: I For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ११२५ अनेकान्तजयपताका (પગ્નમ: इत्यादि वार्त्तिककारेणोक्तं तदुक्तिमात्रमेव, उक्तवदयोगादिति ॥ (२७४) अन्यस्त्वाह-संव्यवहारार्थमनुमानलक्षणप्ररूपणम् । स च उक्तस्वरूपात् ततः सिद्धयत्येव, अन्यथा तदसिद्धेः, परमार्थतस्त्वद्वयं बोधमात्रं तत्त्वमिति वार्तिककारेणोक्तं यत् तदुक्तिमात्रमेव । कथमित्याह-उक्तवदयोगादिति ॥ __अन्यस्त्वाह-संव्यवहारार्थमनुमानलक्षणप्ररूपणम् । स च-संव्यवहार उक्तस्वरूपात् ततः-अनुमानलक्षणात् सिद्ध्यत्येव, अन्यथा-उक्तलक्षणानुमानव्यतिरेकेण तदसिद्धेः-व्यवहारासिद्धेः । परमार्थतस्त्वद्वयं बोधमानं तत्त्वं ग्राह्यग्राहकाकारशून्यमिति नानुमानानु ... અનેકાંતરશ્મિ - (=જ્ઞાનપરંપરાની) અપેક્ષાએ ધૂમ તે અગ્નિથી ઉત્પન્ન થયો કહેવાય... (ભાવ એ કે, ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરનાર જે સંતાન છે, તેમાં જ અગ્નિનિર્ભસજનનયોગ્યતાની વાસના છે. એટલે તેમાં અગ્નિનિર્માસ પણ પ્રતિબદ્ધ છે. તેથી તે સંતાન દ્વારા જયારે ધૂમનિર્ભસ ઉત્પન્ન થાય, ત્યારે તે વાસનાને સંલગ્ન અગ્નિનિર્માસથી પણ ધૂમનિર્ભસ ઉત્પન્ન થયો, એવું લોકો માને છે.) તેથી જ્ઞાનદ્વતમતે પણ જ્ઞાપકવ્યવસ્થા નિબંધ ઘટે છે. (પ્રમાણવાર્તિક-૩૯૫-૩૯૬-૩૯૭)” સ્યાદ્વાદીઃ વાર્તિકકારનું આ બધું કથન વચનમાત્ર જણાઈ આવે છે. કારણ કે આમાંની એક પણ વાતો જ્ઞાનાદ્વૈતમતે ઘટતી નથી. (કેમ નથી ઘટતી? તે વાત અમે પૂર્વે વિસ્તારથી કહી.) સાર ઃ જ્ઞાનાદ્વૈતમતે જ્ઞાપકવ્યવસ્થા અસંગત જ છે. (હવે કોઈકનું એવું માનવું છે કે, અનુમાન-અનુમેયની વ્યવસ્થા વાસ્તવમાં તો અસંગત જ છે, માત્ર તે વ્યવહાર પૂરતી મનાય છે... પણ ગ્રંથકારશ્રી, હવે તેનું મંતવ્ય બતાવી નિરાકરણ કરશે...) - અનુમાન અંગે પૂર્વપક્ષમતવ્યનો નિરાસ (૨૭૪) પૂર્વપક્ષ: અનુમાનનાં લક્ષણની પ્રરૂપણા તે માત્ર વ્યવહાર પૂરતી છે અને વ્યવહાર તો અમે બતાવેલા (કાર્યક્ષેતુ-આદિવાળા) અનુમાનથી સિદ્ધ જ છે. હા, (અન્યથા) અમે બતાવેલું અનુમાન ન માનો, તો લોકપ્રસિદ્ધ વ્યવહાર સિદ્ધ થાય નહીં... (ટૂંકમાં, વ્યવહાર માટે અનુમાન સ્વીકારવું જોઈએ...) પણ પરમાર્થથી તો, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્રયથી શૂન્ય (અદ્વયરૂપ) શુદ્ધબોધ માત્ર જ વાસ્તવિક *'अग्निवासनाधूमज्ञानयोर्हेतुफलतामाख्यातुमाह-तस्याग्निप्रतिभासस्य योग्या जननसमर्था वासनागर्भे स्वभावभूता यस्य चित्तसन्तानस्य स चित्तसन्तानो धूमावभासिनीं धियं व्यनक्ति उत्पादयति । ततोऽग्नित-एव धूमो भवतीति न कार्यकारणताविपर्ययः । न च कारणात् कार्यानुमानम्, अग्निवासनाप्रभवत्वात्, धूमाग्निज्ञानयोः । धूमज्ञानात् प्रबुद्धाग्निवासनाद्वारेणाग्निज्ञानानुमितिरेकसामग्र्यधीना ॥३९६।।' - प्रमाणवार्त्तिकवृत्तिः । For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता नानुमानानुमेयव्यवस्था । एतदप्यसत्, विचाराक्षमत्वात् । तथाहि - कोऽयं संव्यवहारः ? अन्यतोऽन्यप्रतिपत्तिः । (२७५ ) यद्येवं कथमद्वयं बोधमात्रं तत्त्वम् ? न सा परमार्थत इति । नस्त्येव तर्हि किं तदर्थमनुमानलक्षणप्ररूपणया ? अथ साऽप्यसती, कथं *વ્યાબા મેયવ્યવસ્થા । તવાશ ચાહ-તપ્યમંત્-ગશોમનમ્ । ત ત્યાહ-વિચારાક્ષમવાત્ । તવેવાઇ તથાહીત્યાવિના । તથાહિ-જોડ્યું સંવ્યવહારો નામ ? વં પૃષ્ટઃ પર આહ-અન્વતોऽन्यप्रतिपत्तिः, लिङ्गात् लिङ्गिप्रतिपत्तिरित्यर्थः । एतदाशङ्कयाह-यद्येवं कथमद्वयं बोधमात्रं तत्त्वम् ? अत्राह-न सां-अन्यतोऽन्यप्रतिपत्तिः परमार्थत इति कृत्वा । एतदाशङ्कयाह-नास्त्येव सि किं तदर्थम् - अन्यतोऽन्यप्रतिपत्त्यर्थमनुमानलक्षणप्ररूपणया ? न किञ्चिदित्यर्थः । पराभिप्रायमाह-अथ साऽप्यसती - अनुमानलक्षणप्ररूपणा । एतदाशङ्कयाह- कथं शास्त्रेण અનેકાંતરશ્મિ છે. એટલે ધૂમપ્રતિભાસથી વહ્નિપ્રતિભાસનું અનુમાન એમ અનુમાન-અનુમેયાદિ (આકારદ્વયવાળી) વ્યવસ્થા ૫રમાર્થથી છે જ નહીં. સ્યાદ્વાદી ઃ તમારી આ વાત પણ અસત્ જણાય છે, કારણ કે તે વિશેનાં તર્કપૂર્ણ વિચારોમાં તે અસક્ષમ જણાય છે. તે આ પ્રમાણે - ११२६ તમે વ્યવહા૨ માટે અનુમાનની પ્રરૂપણા કરો છો, પણ અમારે પૂછવું છે કે આ ‘વ્યવહાર’ એટલે શું ? બૌદ્ધ : બીજા દ્વારા બીજાનો બોધ એ જ વ્યવહાર... (ભાવ એ કે, ધૂમપ્રતિભાસ દ્વારા વતિપ્રતિભાસનો બોધ એ જ વ્યવહા૨; તેના નિર્વાહ માટે જ અનુમાનની પ્રરૂપણા કરાય છે.) (૨૭૫) સ્યાદ્વાદી : જો આ વ્યવહાર સાચો હોય, તો આકા૨દ્રયથી રહિત અદ્વયબોધમાત્ર જ વાસ્તવિક છે, એવું શી રીતે કહેવાય ? (બીજાથી બીજાના બોધરૂપ વ્યવહાર; તે તો અનુમાનઅનુમેયાદિ જુદા જુદા આકારોમાં જ ઘટે, શુદ્ધબોધમાત્રમાં નહીં.) બૌદ્ધ : બીજાથી બીજાનો બોધ પણ ૫૨માર્થથી તો છે જ નહીં (એટલે તેના નિર્વાહ માટે અનુમાનઅનુમેયાદિ વ્યવસ્થા પારમાર્થિક માનવાની કોઈ જરૂર નથી.) સ્યાદ્વાદી : જો બીજાથી બીજાનો બોધ પરમાર્થથી થતો જ ન હોય, તો તેના માટે, અનુમાનનાં લક્ષણની પ્રરૂપણા કરવાની જરૂર શું ? (તમે બીજાથી બીજાનો બોધ ઘટાડવા જ અનુમાન કહો છો, પણ હવે તે જ પરમાર્થથી નથી, તો અનુમાન કહેવાનું પ્રયોજન શું ?) <– બૌદ્ધ : અનુમાનની પ્રરૂપણા તે પણ પરમાર્થથી તો અસત્ જ છે. સ્યાદ્વાદી : અરે ! તો શાસ્ત્રથી તેનું નિરૂપણ શા માટે ? (નિરૂપણ તો કર્યું છે જ.) આશય એ ૬. ‘નાસ્ત્યવ તર્દિ’રૂતિ -પાટ: I ૨. ‘સામાન્યતોઽન્ય' કૃતિ ૬-પાઃ । For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ११२७ अनेकान्तजयपताका (ઝિમ: शास्त्रप्रणयनम् ? तदप्यसदेवेति । तदिदं विहारकक्षाप्रवेशनमित्यलमत्र निर्बन्धेन ॥ (२७६) किञ्चाद्वये बोधमात्रे तत्त्वे न भवापवर्गविशेष इति न युक्ता तत्तत्त्वकल्पना । कथं न विशेषो ग्राह्यादिप्रपञ्चवतो भवत्वात् तद्रहितस्य चापवर्गत्वादिति, न, વ્યાડ્યા . प्रणयनम् ? अस्ति चैतत् । अत्राह-तदप्यसदेवेति शास्त्रप्रणयनम् । एतदाशङ्कयाह-तदिदं विहारकक्षाप्रवेशनं सर्वापलापेन इत्यलमत्र निर्बन्धेन, दुःस्थितत्वादस्य ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्चाद्वये ग्राह्याकारादिरहिते बोधमात्रे तत्त्वे-वस्तुनि न भवापवर्गविशेष इति कृत्वा न युक्ता तत्तत्त्वकल्पना-अद्वयबोधमात्रतत्त्वकल्पना । अत्राहकथं न विशेषः, भवापवर्गयोरिति प्रक्रमः, ग्राह्यादिप्रपञ्चवतो बोधस्येति सामर्थ्यं भवत्वात्संसारत्वात् तद्रहितस्य-ग्राह्यादिप्रपञ्चरहितस्य चापवर्गत्वात्-मोक्षत्वादिति । एतदाशङ्कयाह અનેકાંતરશ્મિ કે, અનુમાનની પ્રરૂપણા જ અસત્ હોય, તો તેનું શાસ્ત્રથી પ્રણયન કરવાની જરૂર શું? બૌદ્ધઃ શાસ્ત્રપ્રણયન પણ પરમાર્થથી અસત્ જ છે. સ્યાદાદી : અરે ! (આ રીતે તો તમે શાસ્ત્રપ્રણયનનો પણ અપલાપ કરી દીધો અને) એ રીતે તો બધાનો અપલાપ કરી મૂકશો... આ તો તમારી, બધા વિચાર વિમર્શોને છોડીને, મઠના એક ખૂણામાં છુપાઈ જવાની મૂર્ખચેષ્ટા છે. નિષ્કર્ષ તેથી આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્રનું જ અસ્તિત્વ બિલકુલ માની શકાય નહીં... કારણ કે તેમાં, લોકપ્રસિદ્ધ વ્યવસ્થાઓનો વિલોપ થાય છે જ. (હવે ગ્રંથકારશ્રી, શુદ્ધ બોધમાત્રનું જ અસ્તિત્વ માનવામાં બીજી અનેક આપત્તિઓ બતાવીને, બાહ્યર્થની સચોટ સિદ્ધિ કરશે.) * જ્ઞાનાઢતમતે ભવ-અપવર્ગનો તફાવત અસંગત ને (૨૭૬) બીજી વાત, ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્રને જ પારમાર્થિક માનો, તો તો ભવ-અપવર્ગનો (સંસાર-મોક્ષનો) તફાવત પણ સંગત થશે નહીં. એટલે પણ તમારી (અદ્વય બોધમાત્રને જ પામાર્થિક માનવાની) કલ્પના યુક્તિયુક્ત નથી. જ્ઞાનાદ્વૈતવાદી : અરે ! ભવ-અપવર્ગનો તફાવત અસંગત કઈ રીતે ? (સંગત જ છે... જુઓ –) ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારના પ્રાંચવાળો બોધ એ જ સંસારરૂપ છે અને તે (ગ્રાહ્ય-ગ્રાહકાદિ પ્રપંચ) વિનાનો બોધ એ જ મોક્ષરૂપ છે. (આમ ભવ-મોક્ષની વ્યવસ્થા સંગત જ છે, તો અદ્ભય બોધમાત્ર વિવરમ્ ... 160. વિદારક્ષાપ્રવેશનમિતિ | સર્વવિઘીરપરાળ મવૈવોનપ્રવેશ ફચર્થ: II ••••••••••••• ૨. “વૈોળ' તિ -પતિ:.. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११२८ -> अद्वये बोधमात्रे ग्राह्यादिप्रपञ्चाभावात्, भावे वाऽद्वयत्वविरोधात्, निमित्तासिद्धेश्च । तथाहिकिमस्य निमित्तम् ? अनिमित्तत्वेऽभावप्रसङ्गः । (२७७ ) बोधमात्रनिमित्तत्वे सदापत्तिः । अविद्या निमित्तमिति चेत्, बाह्यार्थसिद्धिः । बोधमात्रमेवाविद्येति चेत्, ननूक्तो दोषः । व्याख्या न, अद्वये बोधमात्रे तत्त्वे ग्राह्यादिप्रपञ्चाभावात्, भावे वा ग्राह्यादिप्रपञ्चस्य अद्वयत्वविरोधात् । तथा निमित्तासिद्धेश्च ग्राह्यादिप्रपञ्चस्य । तथाहि - किमस्य - ग्राह्यादिप्रपञ्चस्य निमित्तम् ? अनिमित्तत्वे सत्यभावप्रसङ्गोऽस्य । बोधमात्रनिमित्तत्वे सदापत्तिस्तस्यापवर्गेऽपि भावात् । अविद्या निमित्तम् । इति चेत्, एतदाशङ्कयाह-बाह्यार्थसिद्धिः, बोधमात्रतोऽन्यत्वात् * અનેકાંતરશ્મિ 1 કેમ ન મનાય ?) સ્યાદ્વાદી : તમારી વાત ઉચિત નથી. તેનું કારણ એ કે, આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્ર જ પારમાર્થિક હોય, તો ગ્રાહ્ય-ગ્રાહકાદિ જુદા જુદા આકારવાળા પ્રપંચનું અસ્તિત્વ જ ન રહે. અથવા જો ગ્રાહ્યાદિ-આકારવાળા પ્રપંચનું અસ્તિત્વ માનો, તો તે બોધની શુદ્ધ-અદ્રયરૂપતાનો વિરોધ થશે. (કારણ કે આવા જુદા જુદા આકારના પ્રપંચવાળો બોધ, શુદ્ધ-અક્રયરૂપ ન જ હોય...) વળી, ભવને તમે ગ્રાહ્યાદિપ્રપંચરૂપ કહો છો, પણ વાસ્તવમાં ગ્રાહ્યાદિપ્રપંચનું કોઈ નિમિત્ત પણ સિદ્ધ થતું નથી (અર્થાત્ તમારા મતે, તે ગ્રાહ્યાદિ જુદા-જુદા આકારના પ્રપંચનું, કોઈ કારણ જ સિદ્ધ થતું નથી.) તે આ પ્રમાણે - ગ્રાહ્યાદિ પ્રપંચને નિમિત્ત વિનાનું (=કારણવિહોણું) તો ન જ મનાય, નહીંતર તો શશશૃંગની જેમ, તેનો પણ અભાવ માનવો પડશે ! (કાં'તો આકાશની જેમ સદા-મોક્ષમાં પણ ભાવ માનવો પડશે. કહ્યું છે કે – ‘કારણવિહોણા પદાર્થનું કાં’તો નિત્ય સત્ત્વ હોય અથવા તો નિત્ય અસત્ત્વ હોય ?’) એટલે તેનું (=ગ્રાહ્યાદિ પ્રપંચનું) કોઈકને કોઈક નિમિત્ત તો માનવું જ રહ્યું. તો તેના ‘નિમિત્ત’ તરીકે તમે કોને માનશો ? (૨૭૭) બૌદ્ધ : શુદ્ધબોધમાત્રને... (અર્થાત્ તે શુદ્ધ બોધમાત્રથી જ ગ્રાહ્યાદિ પ્રપંચો ઊભા થાય છે.) સ્યાદ્વાદી : તો તો તે પ્રપંચનું સદા અસ્તિત્વ માનવું પડશે, કારણ કે મોક્ષમાં પણ શુદ્ધબોધનું અસ્તિત્વ છે જ અને તો મોક્ષમાં પણ પ્રપંચો હોવાનું ફલિત થશે. (આશય એ કે, તે પ્રપંચનું કારણ તમે શુદ્ધબોધ માન્યો. હવે એ શુદ્ધબોધ તો મોક્ષમાં પણ હોવાથી, ત્યાં પણ તેના કાર્યભૂત ગ્રાહ્યાદિપ્રપંચનું અસ્તિત્વ માનવું પડશે.) બૌદ્ધ ઃ તો તેના નિમિત્ત તરીકે ‘અવિદ્યા’ને માનીશું (તે અવિદ્યા મોક્ષમાં નથી. એટલે મોક્ષમાં ૧. ‘વાદ્યાર્થસિદ્ધ:’ કૃતિ -પાત: । For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ११२९ अनेकान्तजयपताका (પશ્ચમ: +4 વિસ્તર્ણ તવેવ સેતિ ચૈત્, વુત: વિસ્તĐત્વમ્ ? સ્વમાવત વ્રુતિ શ્વેતુ, ન તંત: શુદ્ધિઃ,( ૨૭૮ ) अबोधक्षणस्येव ततोऽक्लिष्टस्यानुदयात् । अक्लिष्टश्चासौ शुद्धिः स चायुक्तः ततः, 1 *વ્યાધ્યા તસ્યા કૃતિ ભાવ: । બોધમાત્રમેવાવિદ્યા ।રૂતિ ચૈત્, તવાશકૂચાહ-નનૂહો ોષ:-વોધમાત્રનિમિત્તત્વ સવાપત્તિ: । વિસ્તĖ તવેવ-વોધમાત્ર સા-અવિદ્યા । વૃત્તિ ચેત્, તવાશ ચાહ-તઃ क्लिष्टत्वं बोधमात्रस्य ? स्वभावत एव । इति चेत्, एतदाशङ्कयाह-न ततः शुद्धिः, न क्लिष्टादक्लिष्टजन्मेत्यर्थः । एतदेवाह अबोधेत्यादिना । अबोधक्षणस्येवेति निदर्शनम् । ततः - * અનેકાંતરશ્મિ ગ્રાહ્યાદિ પ્રપંચ નહીં માનવા પડે.) સ્યાદ્વાદી : અરે ! આ અવિદ્યાને કારણ તરીકે કહેવાથી ખરેખર તો બાહ્યાર્થની સિદ્ધિ જ થઈ ગઈ ! ભાવ એ કે, અવિઘા શુદ્ધબોધથી જુદી છે અને એવી જુદી અવિદ્યા માનવામાં, ખરેખર તો (કર્મ જેવા) બાહ્યાર્થની જ સિદ્ધિ થાય... બૌદ્ધ : પણ અમે તે અવિદ્યાને જુદી નહીં માનીએ, પરંતુ શુદ્ધ બોધમાત્રરૂપ જ માનીશું (એટલે હવે બાહ્યાર્થની સિદ્ધિ નહીં થાય...) સ્યાદ્વાદી : પણ આવું કહેવાથી તો ફરી પહેલાવાળો દોષ જ આવી જવાનો... કારણ કે અવિદ્યાને શુદ્ધ બોધરૂપ માની, એટલે ફલતઃ તો શુદ્ધ બોધ જ કારણ તરીકે મનાયો અને એ કારણ તો મોક્ષમાં પણ હોવાથી સદા (મોક્ષમાં પણ) ગ્રાહ્યાદિ પ્રપંચો માનવા પડશે ! (તેથી પૂર્વોક્ત દોષ તદવસ્થ જ રહ્યો...) બૌદ્ધ : અમે શુદ્ધબોધને નહીં, પણ તેવા ક્લિષ્ટ બોધને જ અવિદ્યારૂપ માનીશું (એટલે તે દોષ નહીં આવે, કારણ કે ક્લિષ્ટ બોધ મોક્ષમાં નથી.) સ્યાદ્વાદી : પણ પહેલા તો એ કહો કે, બોધનું ક્લિષ્ટપણું જ શી રીતે આવ્યું ? (તમે તો શુદ્ધ બોધમાત્રને જ પારમાર્થિક માનો છો, તો તેમાં આવી ક્લિષ્ટતા શી રીતે આવી ?) બૌદ્ધ ઃ તે બોધનું ક્લિષ્ટપણું સ્વભાવથી જ છે. સ્યાદ્વાદી : તો તે બોધથી શુદ્ધિ થઈ શકે નહીં. (આશય એ કે, ક્લિષ્ટ બોધક્ષણ એ સંસાર છે અને તે બોધક્ષણ આગળ જઈને અક્લિષ્ટશુદ્ધબોધક્ષણને ઉત્પન્ન કરે છે અને એ શુદ્ધ બોક્ષણ જ મોક્ષ છે, એવું તમે કહો છો. પણ તે રીતે, ક્લિષ્ટ બોધથી અક્લિષ્ટ બોધનો જન્મ સંગત જ થઈ શકે નહીં.) (૨૭૮) એ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે - તે ક્લિષ્ટબોધથી, જેમ પોતાથી વિજાતીય અબોધરૂપ (=જડવસ્તુરૂપ) ક્ષણ ઉત્પન્ન થતી નથી, તેમ પોતાથી વિજાતીય અક્લિષ્ટક્ષણ પણ ઉત્પન્ન ન જ થાય. . ‘તત: અનોધ૦' કૃતિ T-પાન: । ૨. ‘શુદ્ધ: સ’ કૃતિ ન-પા: । રૂ. દ્રષ્ટi ૨૮તમં પૃષ્ઠમ્ । ૪. ‘અવોધે क्षण०' इति ङ-पाठः । For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३० -00 सङ्क्लेशमात्रत्वात् । तद्धि स्वस्वभावेनाजनयज्जनकधर्मतामतिपतति जनयच्च तेन भिन्नजातीयम् । न हि शुद्धबोधमात्रादशुद्धबोधजन्म, तत्तत्स्वभावनियमात्, (२७९) न ................. व्याख्या *..... क्लिष्टाद् बोधमात्रात् अक्लिष्टस्यानुदयात् तस्यैव । अक्लिष्टश्चासौ-बोधः शुद्धिरुच्यते । स चैवम्भूतोऽयुक्तः ततः-क्लिष्टाद् बोधमात्रात् । कुत इत्याह-सङ्क्लेशमात्रत्वात् तस्य । तद्धिक्लिष्टं बोधमात्रं स्वस्वभावेन-आत्मीयेन रूपेण क्लिष्टतालक्षणेन अजनयत् । किमित्याहजनकधर्मतामतिपतति, जनयच्च तेन-स्वस्वभावेन (भिन्नजातीयं-) विजातीयं कार्यं जनकधर्मतामतिपतति । एतदेव निदर्शनान्तरेणाह-न हि शुद्धबोधमात्रात् सकाशाद् अशुद्ध ......... मनेतिरश्मि ...... (तस्यैव) मलिष्टमार्नु ॥२५॥ विवक्षित सिष्टम, ते ४ २00 ४ ने मलिष्ट३५. १६५ ન પામે. (અભિપ્રાય એ કે, વિવક્ષિત ક્લિષ્ટક્ષણ, જેમ પોતાના કારણભૂત ક્લિષ્ટક્ષણથી ક્લિષ્ટરૂપે જ ઉત્પન્ન થઈ, તેમ વિવક્ષિત ક્લિષ્ટક્ષણથી પણ ક્લિષ્ટરૂપ જ કાર્યનો ઉત્પાદ થાય, અક્લિષ્ટરૂપ आर्यनी नही...) - હવે શુદ્ધિ તો અક્લિષ્ટબોધને કહેવાય છે. તો આવો શુદ્ધિરૂપ અક્લિષ્ટબોધ, ક્લિષ્ટ બોધમાત્રથી ઉત્પન્ન થવો બિલકુલ યુક્ત નથી, તેનું કારણ એ જ કે, તે ક્લિષ્ટબોધ તો માત્ર સંક્લેશરૂપ છે. (અને તો તેનાથી અસંક્લિષ્ટ બોધ ન જ થાય) તે આ પ્રમાણે - (૨) તે ક્લિષ્ટબોધ, પોતાના કાર્યની ઉત્પત્તિ, જો પોતાના ક્લિષ્ટતારૂપ સ્વભાવના આધાન દ્વારા ન કરે, તો તો તેના કારણધર્મનું ઉલ્લંઘન થઈ જાય, અર્થાત્ તે કારણ જ ન બને. (ભાવાર્થ ક્લિષ્ટ ક્ષણ જો અક્લિષ્ટ ક્ષણ ઉત્પન્ન કરે તો પોતાના સ્વભાવથી ક્લિષ્ટ ક્ષણ ઉત્પન્ન ન કરવાથી પોતાનામાં રહેલ ક્લિષ્ટક્ષણની કારણતાને ઓળંગે, કેમ કે કારણતા છે છતાં ઉત્પન્ન નથી ४२ती..) ____ (१) ते वितीयआर्यन (सिट क्षने) उत्पन्न ४३, तो ५५ १२४ाताने मोजो. (31२४ता न होवा छत उत्पन्न २ छ...) આ જ વાતને ( ક્લિષ્ટથી અક્લિષ્ટ બોધ ન થાય એ વાતને) બીજા ઉદાહરણથી સમજાવે છે - ... ...विवरणम् ..... 161. तस्यैवेति । अक्लिष्टक्षणहेतोर्विवक्षितानन्तरक्लिष्टक्षणस्यैव । अयमभिप्राय:-यथाऽयमक्लिष्टक्षणहेतुतया परिकल्पित: क्लिष्टो ज्ञानक्षण: स्वकारणात् क्लिष्टक्षणात् क्लिष्ट एवाजनि एवमस्मादपि क्लिष्टात् क्लिष्टस्यैवोत्पादो युक्तः, नाक्लिष्टस्येति ।। ............ १. 'सङ्काशाद्' इति क-पाठः। २. पूर्वमुद्रितेऽत्र 'परिकन्किष्टक्षणहेतुतया परिकल्पितः' इति अधिकपाठोऽशुद्धः । ३. पूर्वमुद्रितेऽत्र 'क्लिष्ट एवाजनि' इति पाठो नास्ति, अत्र N-प्रतानुसारेण विन्यासः । For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: नीलात् शुक्लोदयवददोषः, तन्मात्रान्नीलान्तरवत् तदसिद्धेः, शक्यन्तरो -पादानं तदिष्यते, ११३१ – "कस्यचित् किञ्चिदेवान्तर्वासनायाः प्रबोधकम् । ततो धियां विनियमो न बाह्यार्थव्यपेक्षया ॥ " જે બાળા 8 = बोधजन्म । कुत इत्याह-तत्तत्स्वभावनियमात् तस्य - शुद्धबोधमात्रस्य शुद्धबोधमात्रजननस्वभावनियमादिति । न नीलाद् बोधमात्राच्छुक्लोदयवददोषः, किन्तु दोष एव । कुत इत्याह-तन्मात्रात्-नीलमात्रात्, नीलान्तरवदिति निदर्शनं सजातीयमेव । तदसिद्धेः शुक्लोदयासिद्धेः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह - शक्त्यन्तरोपादानं, शुक्लशक्त्युपादान - મિત્યર્થ, યસ્માત્ તત્-જીવામિષ્યતે મદ્ધિઃ । ત રૂત્સાહ-ચિત્-વોધમાત્રસ્ય વિગ્નિदेव-शक्तिरूपं अन्तर्वासनायाः प्रबोधकं भवति, ततो धियां विनियमो नीलशुक्लादितया, .... અનેકાંતરશ્મિ શુદ્ધ બોધમાત્રથી, કદી અશુદ્ધ બોધનો જન્મ થતો નથી. તેનું કારણ એ જ કે, શુદ્ધબોધ, તે માત્ર શુદ્ધબોધને જ ઉત્પન્ન કરવાના સ્વભાવરૂપે નિયત છે (એટલે તેનાથી કદી અશુદ્ધબોધ ન જ થાય.) (તેમ અશુદ્ધબોધ પણ માત્ર અશુદ્ધબોધને જ ઉત્પન્ન કરવાના સ્વભાવરૂપે નિયત છે અને તો તેનાથી પણ શુદ્ધ-અક્લિષ્ટ બોધ ન જ થાય...) (૨૭૯) બૌદ્ધ : ક્યારેક નીલાનુભવ પછી શુક્લાનુભવ થાય છે. તો અહીં શુક્લાનુભવના કારણ તરીકે નીલાનુભવ જ મનાય છે. તે સિવાય બીજું કોઈ નહીં... તો અહીં નીલબોધથી શુક્લબોધની ઉત્પત્તિ થવામાં (=વિજાતીયબોધની ઉત્પત્તિ થવામાં) જેમ કોઈ દોષ નથી, તેમ ક્લિષ્ટબોધથી અક્લિષ્ટબોધની ઉત્પત્તિ થવામાં પણ કોઈ દોષ નથી. = સ્યાદ્વાદી ઃ તમારી વાત બરાબર નથી. કારણ કે જે રીતે નીલબોધમાત્રથી સજાતીય નીલબોધની ઉત્પત્તિ થાય છે, તે જ રીતે વિજાતીય શુક્લબોધની ઉત્પત્તિ સિદ્ધ થઈ શકે નહીં... (પણ સાથે બીજું સહકારી કારણ પણ જોઈએ.) શુક્લબોધને ઉત્પન્ન કરનાર તેવી શક્તિ હોવી જરૂરી છે (કે જેમાંથી શુક્લબોધ થાય. એવું તો તમે પણ માનો છો જ.) કહ્યું છે કે - “કોઈક જ્ઞાનની કોઈક શક્તિ જ, અંદર રહેલી વાસનાને જાગૃત કરનાર છે અને એટલે જ બુદ્ધિઓનું નીલ-શુક્લાદિરૂપ નિયમન છે (બાકી તે નિયમન) કોઈ બાહ્યાર્થની અપેક્ષાએ નથી...” (પ્રમાણવાર્તિક ૨/૩૩૬) ભાવાર્થ : નીલજ્ઞાન-શુક્લજ્ઞાન એમ જુદા જુદા આધારે જ્ઞાનનું નિયમન હોવાનું કારણ શું ? * ‘एवं तर्हि ज्ञानस्य गजाद्याकारस्यालोकादिनिमित्तान्तरसद्भावेऽपि देशकालादिप्रतिनियमदर्शनाद् अर्थो व्यवस्यति ૧. અનુષ્ટુપ્ । ૨. ‘મિત્યર્થ: યસ્માત્ તત્ જીમિત્યર્થ: યસ્માત્' રૂતિ -પાટ: । For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३२ -> इत्यादिवचनात् ।( २८०) न चात्रोपादाननिमित्तभावो ज्यायान्, कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति विर्लोठितं प्रपञ्चेन ॥ (२८१) अनन्तरविज्ञानशक्तिपक्षे तु न नीलाच्छुक्लजन्म, तथाऽनुभवभावेऽपि .................. વ્યારા .. न बाह्यार्थव्यपेक्षया इत्यादिवचनात् कारणात् । न चात्रोपादाननिमित्तभावो ज्यायान् । कुत इत्याह-भवत्पक्षे कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति एतन्निर्लोठितं प्रपञ्चेन અધતાત્ अनन्तरेत्यादि । अनन्तरविज्ञानशक्तिपक्षे पुनस्तस्यैवैषा शक्तिरित्यस्मिन् न नीलाद् અનેકાંતરશ્મિ તેનું કારણ એ જ કે, કોઈકને નીલજનનશક્તિ જ, અંતર્ગત નિલાકારવાસનાને ઉત્પન્ન કરે છે... કોઈકને શુક્લજનનશક્તિ જ, અંતર્ગત શુક્લાકાર વાસનાને ઉત્પન્ન કરે છે... આવું હોવાથી જ નીલશુક્લાદિ બુદ્ધિ-આકારોનું નિયમન છે, બાકી બાહ્યર્થને લઈને તેમનું નિયમન છે – એવું નથી. ફલિતાર્થ એ કે, શુક્લાકાર વાસનાને જાગૃત કરવાનું સામર્થ્ય, અન્ય શક્તિમાં છે, માત્ર નીલબોધમાં નહીં (એટલે નીલબોધ દ્વારા શુક્લબોધની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી.) (૨૮૦) બૌદ્ધ : અહીં અમે ઉપાદાન-નિમિત્તભાવ માની લઈશું. (અર્થાત્ શુક્લબોધનું ઉપાદાનકારણ નીલબોધ અને અન્યશક્તિ એ નિમિત્તકારણ.) સ્યાદ્વાદી : પણ તમારા મતે ઉપાદાન-નિમિત્તભાવ પણ જરાય સંગત નથી. કારણ કે તમારા મતે કોઈ કોઈનું સહકારી બની શકતું નથી, એવું અમે ત્રીજા અધિકારમાં વિસ્તારથી બતાવી ગયા... (હવે સહકારી ન બને, તો ઉપાદાન-નિમિત્ત બંને ભેગા મળીને કાર્યને શી રીતે ઉત્પન્ન કરે ?) એટલે તમારી આ વાત પણ તર્કસંગત નથી. (સાર એ કે, માત્ર નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી. એટલે તેનું ઉદાહરણ લઈને ક્લિષ્ટબોધથી અલિષ્ટબોધની ઉત્પત્તિ માની શકાય નહીં.) (૨૮૧) બૌદ્ધઃ નીલજ્ઞાનમાં જ એવી શક્તિ છે કે જેથી તે પોતાના પછી તરત જ શુક્લજ્ઞાનને ઉત્પન્ન કરી દે છે... તો પછી નલજ્ઞાનથી શુક્લજ્ઞાન થવામાં વાંધો શું?) 162. अनन्तरविज्ञानशक्तिपक्षे इति । नीलज्ञानस्यैवेदृशी शक्तिर्येन तदनन्तरं शुक्लज्ञानमुत्पद्यते ડુત્યસ્મન્ | इत्याह-कस्यचिज्ज्ञानस्य गजाद्याकारस्य किञ्चिदेवज्ञानमन्तर्वासनायाः समनन्तरप्रत्ययान्तरवतिन्या नियतज्ञानाजननयोग्यतालक्षणायाः, प्रबोधकं कार्योत्पादनाभिमुख्यकारकम् । ततः प्रबोधकवशात् धियां नियताकारतया विनियमः, न ૨. “ન્યા' ત ટુ-પ: 1 ૨. “નૌત્રાદ્રિજ્ઞાનાતુ' ત -પઢિ: | For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પઝમ: सन्न्यायायोगात्, हेत्वभेदे फलभेदानुपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गात्, नीलाच्छुक्लवच्छुद्धादप्यशुद्धजन्मानिषेधात् । ( २८२) न शुद्धोऽशुद्धजननस्वभावः । इतर इतरस्वभावः ...ચાહ્યા . विज्ञानात् शुक्लजन्म-शुक्लविज्ञानोदयः । तथाऽनुभवभावेऽपि सति किमित्याह-सन्यायायोगात् । अयोगश्च हेत्वभेदे सति फलभेदानुपपत्तेः । अभिन्नं च नीलविज्ञानं नीलशुक्लहेतुः, शक्तिरपि तदेवेत्यभिप्रायः । एवं चोक्तदोषसिद्धिरेव । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽतिप्रसङ्गात् । एनमेवाह-नीलाच्छुक्लवदिति निदर्शनम् । शुद्धादपि बोधादशुद्धजन्मानिषेधात् । आह-न शुद्धोऽशुद्धजननस्वभावः, बोध इति प्रक्रमः । अत्रोत्तरम्-इतरः-क्लिष्ट इतरजननस्वभावः-शुद्धजननस्वभावः कथम् ? अत्राह-सर्वथा सङ्क्लेशनिवृत्तेः-निर ... અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તેવું માનો તો પણ નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનનો ઉદય સંગત થાય નહીં. ભલે નીલજ્ઞાન પછી તરત શુક્લજ્ઞાનનો અનુભવ થતો હોય, તો પણ તમારી (નીલજ્ઞાનથી શુક્લજ્ઞાન થવાની) વાત સત્યાય (=વાસ્તવિક તર્ક) પ્રમાણે ઘટતી નથી. જુઓ - હેતુનો અભેદ હોય, તો ફળભેદ સંગત થાય નહીં. અર્થાત્ એક જ હેતુથી જુદા જુદા અનેક ફળો સંગત નથી. હવે નીલબોધ અને શુક્લબોધ – બંનેને ઉત્પન્ન કરનાર હેતુ નીલજ્ઞાન-એક છે અને તે બંનેને ઉત્પન્ન કરનારી શક્તિ પણ એક છે... તો આવા એક હેતુ-શક્તિથી જુદા જુદા (નીલશુક્લાદિ) બોધ થવા બિલકુલ સંગત નથી. (પુર્વ વોરુતોષસિદ્ધિોવ= બંનેનું કારણ એક-અભિન્ન હોવાથી, હેતુ-અભેદે ફળભેદની અસંગતિનો દોષ અહીં પણ ઊભો રહેશે જ...) બૌદ્ધ: (અન્યથાર) હેતુના અભેદે પણ ફળભેદ માની, જો નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની ઉત્પત્તિ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની જેમ, શુદ્ધજ્ઞાનથી પણ અશુદ્ધજ્ઞાન થઈ શકશે (યોગીનાં શુદ્ધજ્ઞાનથી પણ અશુદ્ધજ્ઞાન થવા લાગશે), એનો પણ નિષેધ નહીં કરી શકાય. (૨૮૨) બૌદ્ધ શુદ્ધબોધનો, અશુદ્ધબોધને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ નથી એટલે તેનાથી અશુદ્ધબોધ ન જ થાય...) સ્યાદ્વાદી : જો શુદ્ધબોધનો અશુદ્ધબોધજનનસ્વભાવ ન હોય, તો ક્લિષ્ટબોધનો અક્લિષ્ટબોધજનનસ્વભાવ પણ શી રીતે હોય? (એટલે તેનાથી પણ શુદ્ધબોધ ન જ થાય.) બૌદ્ધ : નિરન્વયપણે (=અંશતઃ પણ અસ્તિત્વ વિના સંપૂર્ણપણે) સંક્લેશનો નાશ થવાથી, बाह्यार्थव्यपेक्षया सः ॥ (प्रमाणवार्तिकवृत्तिः) For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३४ कथम् ?, सर्वथा सङ्क्लेशनिवृत्तेः शुद्धबोधेऽपि तुल्यैवेयम् । (२८३) कथं भूयस्तद्भावः एव ? मा भवत्विति निषिध्यते । इत्थं चैतदङ्गीकर्त्तव्यम्, अन्यथा यस्य सर्वथा .............. व्याख्या ................ न्वयसङ्क्लेशनाशतो विजातीयजननस्वभावसिद्धरित्यर्थः । एतदाशङ्कयाह-शुद्धबोधेऽपि तुल्यैवेयं-सर्वथा सङ्क्लेशनिवृत्तिः, अतो विजातीयजननस्वभावसिद्धेः क्लिष्टबोधो भवतीति अभिप्रायः । अत्राह-कथं भूयः-पुनस्तद्भाव:-शुद्धबोधभावः ? एतदाशङ्कयाह-मा भवत्विति निषिध्यते । इत्थं चैतदङ्गीकर्त्तव्यमनन्तरोदितम् । अन्यथा-एवमनभ्युपगमे सति यस्य सर्वथा ... ................................ मनेतिरश्मि .......................... .............. ક્લિષ્ટબોધ તે વિજાતીયને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો બને છે. (એટલે સર્વથા સંક્લેશની નિવૃત્તિ થયે, તેનાથી, વિજાતીય પણ શુદ્ધબોધ થવો સંગત જ છે. સ્યાદાદીઃ અરે ! સંર્વથા સંક્લેશની નિવૃત્તિ તો શુદ્ધબોધમાં પણ સમાન જ છે. (તાત્પર્ય એ કે, સંક્લેશનિવૃત્તિને તમે વિજાતીયજનનનું કારણ કહ્યું, તો તેવી સંક્લેશનિવૃત્તિ તો શુદ્ધબોધમાં પણ डोपाथी शुद्धपो५ ५९ सिष्ट लोधने उत्पन्न २...) ५४ तेवू (=शुद्धथ सिष्टन उत्पान) तो થતું નથી. એટલે માનવું જ રહ્યું કે, ક્લિષ્ટથી શુદ્ધનો જન્મ પણ ન જ થાય... (२८3) बौद्ध :ो ते शुद्धपोषथा सिष्टपो५ थाय, तो ३२ शुद्धपो५ वी ते. थाय ? સ્યાદ્વાદીઃ ન થાઓ – એ પ્રમાણે અમે નિષેધ કરીએ છીએ. (અર્થાત્ ફરી શુદ્ધબોધ સંગત થશે नही.) (इत्थं चैतद०) अमे ४ह्य ते १ मानपुं ४ मे, नीतर तो, ना सर्वथा निवृत्ति छ, ते *................................. विवरणम् ............................. ____163. शुद्धबोधेऽपि तुल्यैवेयम् सर्वथा सङ्क्लेशनिवृत्तिरिति । अत्र ‘सर्वथा'शब्दस्याग्रतोऽकारप्रश्लेष: कार्य: । ततोऽसङ्क्लेशनिवृत्तिरति भवति । अत्र चायं भावार्थ:-यथा सक्लिष्टक्षणादनन्तरं सर्वथा सङ्क्लेशनिवृत्तौ सत्यां शुद्धः क्षण उत्पद्यत इत्यङ्गीक्रियते तथाऽसङ्क्लिष्टक्षणादनन्तरं सर्वप्रकारैरसङ्क्लेशनिवृत्तेः क्लिष्टः क्षण उत्पद्यत इत्यप्यभ्युपगम्यतां, सर्वथा निवृत्तेरुभयत्राप्यविशिष्टत्वात् ।। वि१२९मा 'सर्वथाऽसंक्लेशनिवृत्ति' गेम 'संक्लेश'नी माग 'अ' १२ ठोपानो निहेश यो छ भने ते મુજબ અર્થ કરવાનું જણાવ્યું છે, પણ તેમનો આશય સમજાતો નથી. કારણ કે શુદ્ધબોધમાં તેવી અસંક્લેશનિવૃત્તિ બૌદ્ધમાન્ય નથી. અને આવું કહેવાથી તો બૌદ્ધને સમાધાન મળી જાય કે, શુદ્ધબોધમાં અસંક્લેશનિવૃત્તિ કદી થવાની જ ન હોવાથી તેનાથી અશુદ્ધ-ક્લિષ્ટ બોધ કદી નહીં થાય..) १. "सिद्धे क्लिष्ट०' इति क-पाठः। २. 'भवत्विति' इति ङ-पाठः। ३. पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुरपाठः, अत्र Nप्रतेन शुद्धिः कृता। ४. पूर्वमुद्रिते 'निवृत्तेरिति' इत्यशुद्धपाठः, अत्र N-प्रतेन शुद्धिः कृता। ५. पूर्वमुद्रिते 'निवृत्तेस्तुल्यत्वात्' इति साधिकपाठः, स चाग्रेतनपदस्य पुनरुक्त्यापादकत्वात् न सम्यक् प्रतिभाति । For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ११३५ अनेकान्तजयपताका ' (પશ્ચમ: निवृत्तिस्तस्यानन्तरं तत्सदृशेनैव भवितव्यमित्युक्तदोषानतिवृत्तिरेव ॥ (२८४) किञ्चाद्वये बोधमात्रे तत्त्वे सङ्क्लिष्टोऽसङ्क्लिष्टश्च बोध इत्येतदेवासम्भवि अन्यत्र वचनमात्रात् उभयत्र बोधमात्रभावात्, अन्यथा तत्तत्त्वासिद्धेः, तदतिरिक्तस्य चाभावाद् ( २८५) बोधभेदमात्रस्याप्रयोजकत्वात्, तस्मिन् सत्यपि जाति निवृत्तिस्तस्यानन्तरं तत्सदृशेनैव भवितव्यं सर्वथा निवृत्त्याऽपि विजातीयजननस्वभावताक्षेपादिति-एवमुक्तदोषानतिवृत्तिरेव । न क्लिष्टाच्छुद्धजन्मेति भावः ॥ ___ अभ्युच्चयमेवाह किञ्चेत्यादिना । किञ्च अद्वये बोधमात्रे तत्त्वे सक्लिष्टः असक्लिष्टश्च बोध इत्येतदेवासम्भवि तत्त्वतः, अन्यत्र वचनमात्रात्, निरर्थकादिति । एतदेवाहउभयत्र-सङ्क्लिष्टेऽसक्लिष्टे च बोधमात्रभावात्, अन्यथा तत्तत्त्वासिद्धेः-बोधमात्र - અનેકાંતરશ્મિ છે બંને, પોતાના પછી વિજાતીયકાર્યજનનસ્વભાવે સરખા થશે અને તો ઉપરોક્ત દોષ તદવસ્થ જ રહેશે, તેનું ઉલ્લંઘન થઈ શકશે નહીં. (અર્થાત્ જેની સર્વથા નિવૃત્તિ થઈ, તેનો પોતાની પછી વિજાતીયને ઉત્પન્ન કરવાનો સ્વભાવ રહેવાથી ક્લિષ્ટ-શુદ્ધ-ક્લિષ્ટ-શુદ્ધ એવી પરંપરા ચાલ્યા જ કરશે...) સાર તેથી ક્લિષ્ટબોધથી શુદ્ધબોધનો જન્મ થઈ શકે નહીં અને તો ક્લિષ્ટ-શુદ્ધ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ સંગત થાય નહીં એટલે જ્ઞાનાતમતે તો, સંસાર-મોક્ષની વ્યવસ્થા પણ અસંગત છે, એવું ફલિત થયું. - જ્ઞાનાદ્વૈતમને બોધની કિલષ્ટ-અલિષ્ટતા પણ અસંગત (૨૮૪) બીજી વાત એ કે, તમે ક્લિષ્ટ–અક્લિષ્ટ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા કરો છો... પણ આકારદ્વયથી રહિત-અદ્વયરૂપ શુદ્ધ બોધમાત્રનું અસ્તિત્વ માનવામાં, પરામાર્થથી (૧) સંક્લિષ્ટબોધ, અને (૨) અસંક્લિષ્ટ બોધ - એમ બોધનાં જુદા જુદા પ્રકારો બિલકુલ સંગત નથી. (ચત્ર વવનમંત્ર =) હા, નિરર્થક બોલવા પૂરતા તે ભેદો કહેતા હો, તો ઘટી જશે (પણ પરમાર્થથી તે ભેદો ઘટતા નથી...) તેનું કારણ એ કે, સંક્લિષ્ટ-અસંક્લિષ્ટ બંને પ્રકારના બોધમાં, માત્ર શુદ્ધબોધનું જ અસ્તિત્વ છે (અન્યથાક) જો શુદ્ધબોધમાત્રનું અસ્તિત્વ ન માનો, તો એનો મતલબ એ થાય કે, બંને બોધમાં કોઈક બીજું તત્ત્વ પણ ભળેલું છે... અને એવું હોય, તો તે બોધની શુદ્ધબોધરૂપતા સિદ્ધ થાય નહીં. એટલે તે બંને બોધમાં, શુદ્ધબોધમાત્રનું જ અસ્તિત્વ છે. તે શુદ્ધબોધથી જુદા બીજા કોઈ તત્ત્વનું અસ્તિત્વ નથી કે જે તત્ત્વ, બંને બોધને સંક્લિષ્ટ-અસંક્લિષ્ટ એમ ભિન્નરૂપે જણાવે.) ૨. ‘વવનાક્ષેપ' ત ટુ-પd: ૨. ‘ગયુવયHદ' તિ ટુ-પd: I For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ વિક્ષર) ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३६ भेदायोगात् शुद्धबोधभेदेषु तदनुपपत्तेः । एवमपि तदङ्गीकरणे इष्टबाधा शुद्धबोधानामपि क्लिष्टेतरत्वप्रसङ्गात्, तेषामपि मिथो भेदात्, तन्मात्रस्य च तद्भावहेतुत्वात्, - વ્યાડ્યા ... तत्त्वासिद्धेः तदतिरिक्तस्य च-बोधमात्रातिरिक्तस्य च अभावाद् । बोधभेदमात्रस्य च केवलस्य अप्रयोजकत्वात् । कथमित्याह-तस्मिन् सत्यपि-बोधभेदमात्रे जातिभेदायोगात् । अयोगश्च शुद्धबोधभेदेषु नानासन्तानान्तरवर्तिषु तदनुपपत्तेः-जातिभेदानुपपत्तेः । एवमपिबोधभेदमात्रतायां तदङ्गीकरणे-जातिभेदाङ्गीकरणे इष्टबाधा । कथमित्याह-शुद्धबोधानामपि सन्तानान्तरवर्तिनां क्लिष्टेतरत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तेषामपि-शुद्धबोधानां मिथः-परस्परं भेदात्, तन्मात्रस्य च-भेदमात्रस्य च तद्भावहेतुत्वात्-क्लिष्टेतरभावहेतुत्वात् । अन्यथा-एवमनभ्यु - અનેકાંતરશ્મિ ... તેથી તમારા મતે ક્લિષ્ટ-અક્લિષ્ટ બોધ બિલકુલ સંગત નથી. (૨૮૫) બૌદ્ધ : બંને બોધ ભિન્ન-ભિન્ન છે. તો તેમની ભિન્નતાને લઈને જ, ક્લિષ્ટઅક્લિષ્ટરૂપે તેમનો જાતિભેદ માની લઈએ તો? સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે તે તે બોધનો ભેદ; તે જ તેમની જુદી જાતિઓ માનવામાં પ્રયોજક નથી (અર્થાત્ બોધભેદ હોવા માત્રથી જાતિભેદ ન માની લેવાય.) તેનું કારણ એ કે, અલગઅલગ બુદ્ધમાં રહેલ જ્ઞાનોમાં, બોધભેદ હોવા છતાં પણ, જાતિભેદની અસંગતિ જણાય છે. એટલે તે (બોધભેદો હોવા માત્રથી જાતિભેદ ન ઘટે. | ભાવાર્થ બધા બુદ્ધપુરુષોનાં જ્ઞાનો, અદ્વયબોધરૂપે સરખા છે, તેમાં કોઈ જાતિભેદ નથી. હવે જો બોધમાત્રથી પણ જાતિભેદ મનાતો હોય, તો તો અલગ-અલગ બુદ્ધપુરુષનાં જ્ઞાનોમાં પણ જાતિભેદ માનવો પડશે (અને તો તેમના જ્ઞાનો પણ ક્લિષ્ટ-અક્લિષ્ટ રૂપે જુદા જુદા માનવા પડશે) જે બિલકુલ સંગત નથી. તેથી તેવું ન મનાય. તેમ છદ્મસ્થ-બુદ્ધના બોધ પણ ભિન્ન હોવા માત્રથી તેમનો જાતિભેદ ન મનાય (વ્યક્તિભેદ છે, જાતિભેદ નથી.) બૌદ્ધ : (અવમfપ.) અમે બોધભેદ હોવા માત્રથી જ જાતિભેદ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તમને જે ઇષ્ટ છે, તેનો બાધ થશે. તે આ પ્રમાણે – અલગ અલગ યોગી પુરુષોનાં જ્ઞાનો (શુદ્ધ-અદ્વયબોધરૂપે) સરખા હોવા તમને ઇષ્ટ છે, પણ હવે તેનો બાધ થશે. તેનું કારણ એ કે, તે યોગીઓનાં જ્ઞાનો પણ પરસ્પર ભિન્ન-ભિન્ન છે (એક યોગીનું જ્ઞાન જ બીજા યોગીનું નથી. પણ બંનેનું જ્ઞાન જુદું જુદું છે) અને તમે માત્ર બોધભેદને જ, ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદી જુદી જાતિઓનું કારણ માનો છો. એટલે તો જુદા જુદા યોગીઓમાં રહેલ શુદ્ધબોધો પણ, ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદી જુદી જાતિવાળા માનવા પડશે ! (જે તમને ઇષ્ટબાધક છે.) બૌદ્ધ : ( વમનસ્યુપામે –) તો અમે બોધભેદમાત્રથી જાતિભેદ નહીં માનીએ, પણ તે જ્ઞાનોમાં ૨. “વૃદ્ધોધા' કૃતિ -પાઠ: . “વૃદ્ધોધા' કૃતિ -પઢિ: 1 રૂ. 'વૃદ્ધોધાનાં' તિ ૩-પાd: I For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ११३७ अनेकान्तजयपताका (પગ્નમ: જ अन्यथाऽधिकभावसिद्धिः, (२८६) क्लिष्टो बोध इति क्लेशस्य बोधविशेषणत्वात्, असतो विशेषणत्वायोगात् अतिप्रसङ्गात्, तदितरत्राप्यविशिष्टत्वात् । तथाहि-बोधो बोध - વ્યારા . पगमेऽधिकभावसिद्धिः । क्लिष्टो बोध इति-एवं क्लेशस्य बोधविशेषणत्वात्, असतःक्लेशस्य विशेषणत्वायोगात् । अयोगश्च अतिप्रसङ्गात् । तदितरत्रापि-शुद्धबोधेऽविशिष्टत्वात् असद्विशेषणस्य । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि-बोधो बोध इति तत्त्वे -- અનેકાંતરશ્મિ .. જ એવું એક અલગ તત્ત્વ માનીશું કે જેનાથી ક્લિષ્ટ-અક્લિષ્ટરૂપે જ્ઞાનનો વિભાગ સંગત થઈ જાય... સ્યાદ્વાદીઃ બસ, તો એ જુદા તત્ત્વ તરીકે જ્ઞાનથી અધિક બાહ્યભાવની જ સિદ્ધિ થશે અને તો જ્ઞાનાદ્વૈતવાદ તર્કશૂન્ય જ જણાઈ આવશે.) ન જ્ઞાનાઢતમને વિશેષણવિશિષ્ટ બોધની અસંગતિ ને (૨૮૬) વળી, તમે ‘ક્લિષ્ટબોધ' એમ જે કહો છો, તેમાં, ક્લેશને બોધના વિશેષણ તરીકે મૂકો છો. પણ જ્ઞાનાદ્વૈતમતે તો જ્ઞાનથી અતિરિક્ત બધું અસત્ હોવાથી, તે અસત્ ક્લેશ વિશેષણ બની શકે નહીં. (ભાવ એ કે, વિશેષ્યને વિશિષ્ટ કરનાર વિશેષણ તો સત્ જ બને. જ્ઞાનથી અતિરિક્ત ક્લેશ જેવું અસત્ તત્ત્વ નહીં.) પ્રશ્નઃ (અન્યથાક) તેવા અસને પણ વિશેષણ માની લઈએ તો ? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, શુદ્ધબોધમાં પણ તે ક્લેશને વિશેષણ તરીકે માનવું પડશે. કારણ કે તે અસદ્ વિશેષણ તો શુદ્ધબોધમાં પણ સમાનપણે રહેલું છે. (આશય એ કે, તે અસત્ વિશેષણ બંને ઠેકાણે અસત્ છે, અર્થાત્ છે જ નહીં. તો તે, અશુદ્ધબોધમાં ન હોવા છતાં પણ જો તેનું વિશેષણ બનતું હોય, તો શુદ્ધબોધમાં ન હોવા છતાં પણ તેનું પણ વિશેષણ બની જ શકે. એટલે ક્લેશવિશેષણથી વિશિષ્ટ હોવાથી તેને ક્લિષ્ટ માનવાની આપત્તિ આવશે...) આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે – જ્ઞાનાદ્વૈતમને ક્લિષ્ટ બોધ' આનો અર્થ શું થાય? તમારા મતે તો બોધથી અતિરિક્ત ક્લિષ્ટતાનું કારણ કોઈ જ નથી. એટલે તેનો અર્થ એ થાય કે - “બોધ બોધ'. હવે આ બોધ બોધ'માં પણ ક્લેશ જેવું તત્ત્વ તો રહ્યું જ નથી, છતાં પણ જેમ તમે ક્લેશને તેનું ........ ........ વિવરમ્ 164. बोधो बोध इति । क्लिष्टो बोध इति कोऽर्थः ? बोधो बोध इति, क्लिष्टताहेतोरन्यस्य कस्यचिदभावात् ।। ૨. પૂર્વમુદ્રિત ‘ત્નિો વધ રૂત' ત પાડો નાસ્તિ, સત્ર N-Jતાનુસારે વિન્યસ્ત: | For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३८ इति तत्त्वे क्लेशाभाव उभयत्राविशिष्ट एवेति । ( २८७) न च निरंशं तत्त्वमिति तत्त्वतो न विशेषणविशेष्यभावः, क्लिष्टो बोध इति तत्त्वानुपपत्तेर्निरंशस्यैकस्वभावत्वात् तस्य च बोध एवोपयोगात्, अन्यथा तदबोधतापत्तेः क्लिष्ट इति शब्दहेत्वभावात् तत्त्वतस्तत्त વ્યારહ્યા .... क्लेशाभाव उभयत्र-बोधे अविशिष्ट एवेति तदितरत्राप्यविशिष्टत्वसिद्धिः । न चेत्यादि । न च निरंशं तत्त्वमिति कृत्वा तत्त्वतः-परमार्थेन हेतुना न विशेषण-विशेष्यभावः । कुत इत्याहक्लिष्टो बोध इति-एवं तत्त्वानुपपत्तेः । अनुपपत्तिश्च निरंशस्यैकस्वभावत्वात् तस्य चएकस्य स्वभावस्य बोध एवोपयोगात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तदबोधतापत्तेः तस्य-बोधस्याबोधतापत्तेः । एवं क्लिष्ट इति शब्दहेत्वभावात् बोधैकस्वभावतया । अत एवाह-तत्त्वतः-परमार्थेन तत्तत्त्वाविशेषात्-बोधतत्त्वाविशेषात् । इति અનેકાંતરશ્મિ વિશેષણ બનાવો છો, તેમ શુદ્ધબોધમાં ક્લેશ ન હોવા છતાં, તેને તેનું પણ વિશેષણ બનાવાશે જ. આશયઃ ક્લેશનો અભાવ બંને ઠેકાણે સમાન જ છે. તે છતાં, ક્લેશને અશુદ્ધબોધનું વિશેષણ બનાવવું અને શુદ્ધબોધનું વિશેષણ ન બનાવવું – એવો ભેદ સિદ્ધ થઈ શકે નહીં. અર્થાત્ તે બંનેનું વિશેષણ બનશે અને તો શુદ્ધબોધ પણ ક્લિષ્ટ થઈ જશે. એટલે તમારા મતે તો ‘ક્લિષ્ટ બોધ' એવું કહેવું પણ સંગત થતું નથી. (૨૮૭) બૌદ્ધ : શુદ્ધ-અદ્વયબોધ તો નિરંશ-એકસ્વભાવી છે. એટલે તેમાં તો (ક્લેશ વિશેષણ અને બોધ વિશેષ્ય - એવા) જુદા જુદા આકારો હોતા જ નથી. માટે પરમાર્થથી તો વિશેષ્ય-વિશેષણભાવ છે જ નહીં. સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે જો પરમાર્થથી વિશેષ્ય-વિશેષણભાવ ન હોય, તો ‘ક્લિષ્ટ બોધ' એવું સ્વરૂપ જ સંગત નહીં થાય, કારણ કે જ્ઞાનાદિ વસ્તુ નિરંશ એકસ્વભાવી છે. હવે તે એકસ્વભાવ તો વસ્તુમાં (જ્ઞાનમાં) “બોધ' સ્વરૂપ લાવવામાં જ વપરાઈ ગયો (અર્થાત તે સ્વભાવનો ઉપયોગ અહીં જ થઈ ગયો.) હવે ક્લિષ્ટતા શેનાથી આવે ? ન આવી શકે. જો તે એકસ્વભાવ ક્લિષ્ટતા લાવવા વાપરો, તો બોધરૂપતા શેનાથી આવશે ? નહીં આવે અને તો તેની અબોધરૂપતા જ થશે. એટલે જ્ઞાન તો માત્ર એક-બોધસ્વભાવી જ માનવો રહ્યો. હવે આવા એકસ્વભાવી બોધમાં ‘ક્લિષ્ટ' એવા શબ્દનું કોઈ કારણ જ વિદ્યમાન નથી, કે જેને લઈને બોધ વિશે ક્લિષ્ટશબ્દનો પ્રયોગ સાર્થક બને. એટલે જ ગ્રંથકારશ્રી કહે છે – પરમાર્થથી તો તેમાં (બોધમાં) શુદ્ધ બોધમાત્ર જ અવિશેષપણે રહેલું છે એટલે તેમાં કોઈ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ११३९ अनेकान्तजयपताका (પગ્નમ: त्त्वाविशेषात् । इति यथोदिततत्त्वानुपपत्तिः ॥ (२८८) एतेन यदुच्यते-"तदेवायं बोधमात्रं तथास्वभावत्वात् तथाऽवभासमानं ग्राह्यादिरूपत्वाद् विकल्पात्मकत्वात् क्लिष्टो बोध उच्यते" इत्यादि तदपि प्रतिक्षिप्तम्, अद्वयस्य निरंशत्वात्, असतश्चाननुभवात् । इति कर्मलक्षण एव क्लेशोऽस्तु । सत्य - વ્યારહ્યા છે एवं यथोदिततत्त्वानुपपत्तिः, क्लिष्टबोध इति तत्त्वानुपपत्तिरित्यर्थः ।। एतेन यदुच्यते परैः-तदेवाद्वयं बोधमानं वस्तु तथास्वभावत्वात् कारणात् तथाऽवभासमानं ग्राह्यादिरूपतयैव ग्राह्यादिरूपत्वात् कारणात् विकल्पात्मकत्वादेव क्लिष्टो बोध उच्यते इत्यादि यदुच्यते तदपि प्रतिक्षिप्तम् । कथमित्याह-अद्वयस्यैकतया निरंशत्वात्, असतश्च-क्लेशस्य अननुभवात् । इति-एवं कर्मलक्षण एव क्लेशोऽस्तु । सत्यस्मिन्न - અનેકાંતરશ્મિ જ એવું જુદું નિમિત્ત નથી, કે જેને લઈને ક્લિષ્ટ શબ્દનો પ્રયોગ સાર્થક બને.) તેથી તે જ્ઞાનાદ્વૈતવાદીઓ ! તમારા મતે તો “ક્લિષ્ટ બોધ' એવું સ્વરૂપ પણ સંગત થતું નથી. આવું હોવાથી, કેટલાકો ક્લિષ્ટબોધની સંગતિ કરવા જે કહે છે, તેમનું કથન પણ નિરાકૃત થાય છે. તે આ પ્રમાણે – લિષ્ટતાસાધક અન્યમંતવ્યનો નિરાસ : (૨૮૮) પૂર્વપક્ષ : આકારદ્વયથી રહિત અદ્રય-બોધમાત્ર જ વાસ્તવિક છે અને તે બોધ જ તથાસ્વભાવે ગ્રાહ્ય-ગ્રાહકારિરૂપે અવભાસિત થાય છે (અર્થાત અનુભવાય છે) એટલે આ અદ્વયબોધ જ, ગ્રાહ્ય-ગ્રાહકાદિ વિકલ્પ-આત્મક હોવાથી “ક્લિષ્ટ બોધ” કહેવાય છે. (અને જ્યારે તે વિકલ્પો દૂર થઈ જાય, ત્યારે તે જ અયબોધ શુદ્ધ કહેવાય છે.) ઉત્તરપક્ષ તમારી આ વાત બિલકુલ યોગ્ય નથી. કારણ કે અદ્વયબોધ તો એકસ્વભાવી હોવાથી નિરંશ છે, આવા નિરંશ-એકસ્વભાવી બોધના ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદા જુદા ભેદ સંગત થાય નહીં. હવે જો ક્લેશને કારણે તેને ક્લિષ્ટ કહેતા હો, તો તો જ્ઞાનથી અતિરિક્ત ક્લેશને અસતું ન માની શકાય. એટલે તો ક્લેશને સત્ જ માનવો રહ્યો અને આ ક્લેશ કર્મરૂપ જ થાઓ. હવે કોઈ અસંગતિ નહીં રહે. જુઓ બોધમાં જે એકસ્વભાવ છે, તે બોધશબ્દનું નિમિત્ત છે. હવે તે જ ક્લિષ્ટશબ્દનું નિમિત્ત ન બને, નહીંતર તો હેતુ-અભેદે ફળ-અભેદની આપત્તિ આવે... અને તે સિવાય તેમાં બીજું પણ કોઈ નિમિત્ત નથી કે જેનાથી ક્લિષ્ટશબ્દની પ્રવૃત્તિ થાય... ૨. ‘દયવધ:' તિ -પતિ:. ૨. “પ્રીત્વાદ્રિપ૦' રૂતિ -પઢિ: | For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११४० स्मिन्नपरिकल्पिते तद्योगात् क्लिष्टता तद्वियोगाच्च परमार्थत एव शुद्धिरित्युपपद्यते भवापवर्गविशेषो नान्यथा । एवं च तस्य कर्मणः सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेवेत्यलं प्रसङ्गेन ॥ ___ (२८९) इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः, आप्तवचनविरोधात्, 'सञ्चितालम्बना पञ्च - વ્યારહ્યા છે....... परिकल्पिते-कर्मलक्षणे क्लेशे तद्योगात्-कर्मलक्षणक्लेशयोगात् क्लिष्टता तद्वियोगाच्चअपरिकल्पितक्लेशवियोगाच्च परमार्थत एव शुद्धिरिति-एवमुपपद्यते । किमित्याहभवापवर्गविशेषो नान्यथा । एवं च सति तस्य कर्मणः क्लेशरूपस्य सत्त्वादचेतनत्वाद् बाह्यसिद्धिरेव बोधभेदेन इत्यलं प्रसङ्गेन ॥ इतश्च बाह्यप्रतिक्षेपोऽयुक्तः । कुत इत्याह-आप्तवचनविरोधात् । विरोधश्च सञ्चिता અનેકાંતરશ્મિ આવો અપરિકલ્પિત (=વાસ્તવિક) કર્મરૂપ ક્લેશ વિદ્યમાન હોય, તો બોધની ક્લિષ્ટતા... અને તે કર્મરૂપ ક્લેશનો વિયોગ થાય, તો બોધની પરમાર્થથી શુદ્ધિ... આમ, બોધની ક્લિષ્ટ-શુદ્ધતા પણ સંગત થઈ જાય અને તેને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ સંગત થઈ જાય. (કર્મસંયોગે ક્લિષ્ટ બોધ રહે ત્યાં સુધી સંસાર અને કર્મવિયોગે શુદ્ધબોધ થયે મોક્ષ - એમ સંસાર-મોક્ષની વ્યવસ્થા યથાર્થપણે ઘટી જાય.) પણ આવું બધું ત્યારે જ ઘટે, કે જયારે જ્ઞાનથી અતિરિક્ત કર્મ જેવાં તત્ત્વનું અસ્તિત્વ હોય, અન્યથા નહીં. અને એટલે જો તે કર્મ માનશો, તો તે ક્લેશરૂપ કર્મ વસ્તવિક અને અચેતનરૂપ હોવાથી, જ્ઞાનથી જુદા કર્મ નામના બાહ્યભાવની જ સિદ્ધિ થશે. નિષ્કર્ષ ક્લિષ્ટ-અક્લિષ્ટ બોધને લઈને ભવ-અપવર્ગની વ્યવસ્થા પણ, કર્મ જેવા બાહ્યભાવને માનવાથી જ સંગત થાય છે, અન્યથા નહીં. એટલે બાહ્યર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું. હવે આ પ્રસંગથી સર્યું. (હવે ગ્રંથકારશ્રી, બાહ્યર્થને સિદ્ધ કરવા તેમના જ આપ્તપુરુષનાં બાહ્યાર્થસાધક વચનનો ઉલ્લેખ કરે છે ...) - બાલાર્થનિરાકરણમાં આપ્તવચનનો વિરોધ - (૨૮૯) આ (=આગળ કહેવાતા) કારણથી પણ બાધાર્થનો નિરાસ યુક્ત નથી, કારણ કે તેમાં આપ્તવચનનો વિરોધ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. જુઓ તમારા આખપુરુષનું બાહ્યાર્થસાધક વચન : * કર્મને “વાસ્તવિક કહીને તેનું નિબંધ અસ્તિત્વ જણાવ્યું અને અચેતનરૂપ' કહીને જ્ઞાનથી જુદા રૂપે તેનું અસ્તિત્વ સૂચિત કર્યું. ૨. ‘પ્રતિક્ષેપો યુp.' તિ વ-પાઠ: I For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ११४१ अनेकान्तजयपताका (पञ्चमः विज्ञानकायाः' इति वचनप्रामाण्याबाह्यसञ्चयस्येष्टत्वात्, आलम्बनत्वेन तद्वस्तुत्वसिद्धेः, विज्ञानजनकत्वात्, अवस्तुनो जनकत्वायोगात्, उक्तवत् तद्भावाविरोधाच्च । (२९०) तथाहि-तन्नैरन्तर्यावस्थानमेव तेषां तथास्वभावतया कथञ्चिदपृथग्भूततथाविधैकपरिणामवत् तत्समूहः' इत्युक्तम् । समूहः सञ्चय इति चानान्तरमेव । (२९१) न चेदं ... .... व्याख्या ........... लम्बनाः पञ्च रूपादिज्ञानभेदतः विज्ञानकाया इति वचनप्रामाण्यादेवं बाह्यसञ्चयस्येष्टत्वादिति । आलम्बनत्वेन हेतुना तद्वस्तुत्वसिद्धेः । सिद्धिश्च विज्ञानजनकत्वात् । अवस्तुनो जनकत्वायोगात् उक्तवत्-यथोक्तं तद्भावाविरोधाच्च-सञ्चयभावाविरोधाच्च । प्रागुक्तस्मरणार्थमाह तथाहीत्यादिना । तथाहि-तन्नैरन्तर्यावस्थानमेव, प्रक्रमात् परमाणुनैरन्तर्यावस्थानमेव तेषां-परमाणूनां तथास्वभावतया कारणेन कथञ्चिदपृथग्भूततथाविधैकपरिणामवत्, तन्नैरन्तर्यावस्थानं तत्समूहः-परमाणुसमूहः इत्युक्तं प्राक् । मा भूत् समूह . ...........* मनेतिरश्मि ................ “સંચિત-આલંબનવાળા (=સમૂહરૂપે રહેલા એવા પરમાણુઓને વિષય કરનારા) રૂપજ્ઞાન દિના ભેદે પાંચ પ્રકારના વિજ્ઞાનો છે.” આ વચનના આધારે, તમારા આપ્તપુરુષને પણ બાહ્યસંચય ઇષ્ટ જ છે, એવું સ્પષ્ટ જણાય છે. (બાહ્યસંચય એટલે પરમાણુનાં સમૂહરૂપે રહેલો એવો બાહ્યાર્થ, તે આપ્તને ઇષ્ટ જ છે.) અને તે બાહ્યસંચયને, જ્ઞાનના આલંબન (=વિષય) તરીકે કહ્યો હોવાથી, તેની વસ્તુરૂપતા પણ સિદ્ધ થાય છે, કારણ કે તે સ્વવિષયક વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે... જો તે અવસ્તુરૂપ હોય, તો જનક બની શકે નહીં. (અર્થાત્ અવસ્તુરૂપ તે આલંબન, સ્વવિષયક વિજ્ઞાનને ઉત્પન્ન કરી શકે નહીં. એટલે તેને વાસ્તવિક જ માનવો રહ્યો.) અને પૂર્વે કહ્યા મુજબ, તે બાહ્ય સંચય હોવામાં કોઈ વિરોધ પણ નથી. (હવે ગ્રંથકારશ્રી, પૂર્વે કહેલી વાતોને યાદ કરાવવા કહે છે ) - (२८०) मो - "५२भाशुथा उथंथि अपृथभूत सेवा त्वरि।मवाणु, ५२भाशुमान તથાસ્વભાવે જે નૈરન્તર્યાવસ્થાન; એ જ સમૂહ છે” – આ બધી વાતો પૂર્વે કરી જ દીધી છે. એટલે તે બધી યુક્તિથી બાહ્યસંચય હોવામાં કોઈ વિરોધ નથી. - * 48 E' २०६था, (२) १७६AIन, (3) २सान, (४) स्पर्शान, मने (५) ill - मेम 40%a ५। यार मेहो अड ४२वा... * આ બધી વાતોનો ભાવાર્થ, પૂર્વે લખેલા વિવેચન પરથી સમજવો. १. 'भूतभूततथा०' इति क-पाठः। २. 'परिणामवत्समूहः' इति ग-पाठः। ३. ९१०तमे पृष्ठे। ४. 'सिद्धेऽसिद्धिश्च' इति ङ-पाठः। ५. 'सिद्धिश्च तद्विज्ञान०' इति क-पाठः। ६. ९१०तमे पृष्ठे । For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता गम्भीरदेशनायोग्यतापादनाय विनेयानुगुण्यत उक्तमिति युक्तम्, प्रमाणाभावात्, तद्विवक्षाया अप्रत्यक्षत्वात् तथाऽनुभवाभावात्, तथापि तत्कल्पने अतिप्रसङ्गादिति । જ બાબા सञ्चययोर्भेदप्रतिपत्तिरित्याह- समूहः सञ्चय इति चानर्थान्तरमेव । न चेदं संञ्चितालम्बना इत्यादि गम्भीरदेशनायोग्यतापादनाय, विज्ञानदेशनायोग्यतापादनायेत्यर्थः, , विनेयानुगुण्यतःशिष्यानुगुण्येन उक्तमिति युक्तं वक्तुम् । कुत इत्याह- प्रमाणाभावात्, तद्विवक्षायाः-आप्तविवक्षाया अप्रत्यक्षत्वात्-परोक्षत्वात् । अप्रत्यक्षत्वं च तथाऽनुभवाभावात्-तद्विवक्षाग्रहणतयाऽनुभवाभावात् । तथापि - एवमपि तत्कल्पने - विनेयानुगुण्यत उक्तमिति कल्पने, * અનેકાંતરશ્મિ ११४२ -> પ્રશ્ન ઃ પૂર્વે તો તમે સમૂહનું અસ્તિત્વ સિદ્ધ કરવા યુક્તિ બતાવી હતી, તો તેના આધારે સંચયની સિદ્ધિ શી રીતે થાય ? ઉત્તર ઃ અરે ભાઈ ! સમૂહ-સંચય એ બધા એક જ અર્થના પર્યાયવાચી શબ્દો છે. એટલે સમૂહ સિદ્ધ થવાથી સંચય પણ સિદ્ધ થાય જ. આમ, આપ્તવચનથી પણ બાહ્યાર્થની સિદ્ધિ થાય છે. (૨૯૧) બૌદ્ધ : ‘સંચિત-આલંબનવાળા પાંચ વિજ્ઞાનો છે' એ કથન તો, ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, માત્ર શિષ્યને અનુસરીને અર્થાત્ તેની યોગ્યતાનુસારે કર્યું છે. બાકી હકીકત તેવી નથી. – આશય એ કે, જ્ઞાનાદ્વૈત જ વાસ્તવિક છે, તે સિવાય બાહ્ય-અર્થ કોઈ છે જ નહીં - એવું કહેવું તે ગંભીર દેશના છે. પણ આ દેશના પહેલેથી જ આપી દેવાય, તો શિષ્ય, તેનો અનુભવ ન હોવાથી સમજી શકે નહીં. એટલે તે ગંભીર દેશનાની યોગ્યતા ઊભી કરવા, પહેલા તો તેને બાહ્યાર્થવિષયક વિજ્ઞાનનો જ ઉપદેશ અપાય (પછી યોગ્યતા આવ્યે જ્ઞાનાદ્વૈતનો ઉપદેશ અપાય...) એટલે તે આપ્તવચન, શિષ્યના અનુસરણ પૂરતું જ હોવાથી, તેનાથી વાસ્તવમાં બાહ્યવિષયક વિજ્ઞાન સિદ્ધ થાય નહીં. સ્યાદ્વાદી : આવું કહેવું યોગ્ય નથી, કારણ કે તે વાતમાં કોઈ પ્રમાણ નથી. જુઓ - આપ્તપુરુષની વિવક્ષા આપણને તો અપ્રત્યક્ષ જ છે. તેનું કારણ એ કે આપ્તની વિવક્ષાનું ગ્રહણ થતું હોય એવો અનુભવ આપણને કદી થતો નથી.• હવે આપ્તને કહેવાની ઈચ્છા, તેનું જ જ્યારે પ્રત્યક્ષ થતું નથી, ત્યારે શી રીતે કહી શકાય ? કે તે આપ્તનું વચન માત્ર શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે, વાસ્તવમાં નહીં. પ્રશ્ન ઃ વિવક્ષા અપ્રત્યક્ષ હોવા છતાં પણ, શિષ્યના અનુસારે જ તેમણે તેવું કહ્યું છે, એવું માની લઈએ તો ? ૨. ‘સવિતાલમ્નિના' રૂતિ -પાટ: I For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका (પશ્ચમ: ( २९२ ) न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकम्" इत्यादि बाधकं वचनमेव प्रमाणमत्र, तंदनाप्ततापत्तेः विरुद्धार्थाभिधानात् तुल्ययोगक्षेमत्वात्, अस्यैव चान्यार्थत्वादिति । ( २९३ ) तथाहि - इदमेव युक्तं यदास्थानिवृत्त्यर्थमस्य संयोगवियोगाभ्यां ११४३ – * બાબા किमित्याह-अतिप्रसङ्गादिति । न च "चित्तमात्रं भो जिनपुत्र यदेतत् त्रैधातुकं”-कामरूपाऽरूपधातुरूपमित्यादि बोधकं वचनमेव प्रमाणमत्र विनेयानुगुण्यत उक्तमिति कल्पनायाम्। कुत इत्याह-तदनाप्ततापत्तेः आप्तस्यानाप्ततापत्तेः । आपत्तिश्च विरुद्धार्थाभिधानात् । तथा तुल्ययोगक्षेमत्वात् । एतदेवाह - अस्यैव-चित्तमात्रमित्यादेर्वचनस्य अन्यार्थत्वादिति । इदमेव ... અનેકાંતરશ્મિ : ઉત્તર ઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, બધા પોતપોતાનો મનોઘટિત અર્થ કરવા લાગશે ! (કારણ કે આપ્તવિવક્ષા જાણ્યા વિના પણ, જેમ તમે તમારો અર્થ કરો છો તેમ બીજા પણ પોતાના અર્થો કરશે.) એટલે તે બાહ્યાર્થસાધક આપ્તવચન; શિષ્યનાં અનુસરણ પૂરતું જ છે - એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી. (૨૯૨) બૌદ્ધ : અમારી પાસે પ્રમાણ છે. જુઓ અમારા આપ્ત પુરુષનું જ વચન; “હે જિનપુત્ર ! જે આ (૧) કામ, (૨) રૂપ, અને (૩) અરૂપ - એમ ત્રણ ધાતુઓ છે, તે માત્ર ચિત્તરૂપ છે. (જ્ઞાનરૂપ છે, બાહ્યાર્થરૂપ નહીં.)’ આ વચન જ બાહ્યાર્થની સિદ્ધિ માટે બાધક છે અને એટલે જ અમે પૂર્વોક્ત આપ્તવચન શિષ્યને અનુસરવા પૂરતું કહીએ છીએ. (આશય : આ વચનથી આપ્તપુરુષે કામાદિ બધાને જ્ઞાનરૂપ કહીને બાહ્યાર્થનો નિષેધ કર્યો છે. એટલે આ વચનના આધારે માનવું જ રહ્યું કે, પૂર્વોક્ત વચન પણ બાહ્યાર્થસાધક નહીં; પણ માત્ર શિષ્યને અનુસરવા પૂરતું જ છે.) સ્યાદ્વાદી : અરે ! આવું કહેવાથી તો, તમારા આપ્તપુરુષને ‘અનાપ્ત' માનવાની આપત્તિ આવશે. તેનું કારણ એ કે, તે આપ્ત પૂર્વાપર વિરુદ્ધ અર્થનું કથન કરે છે. (‘સગ્નિતા.’ એના દ્વારા બાહ્યાર્થને જણાવ્યો અને ‘ચિત્તમાત્ર.’ એના દ્વારા બાહ્યાર્થનો નિષેધ કર્યો – આ કથન તો પૂર્વાપર વિરુદ્ધ જ થયું કહેવાય.) બીજી વાત, યોગક્ષેમ તો બંને વચન વિશે તુલ્ય જ છે. અર્થાત્, જેમ તમે ‘સગ્નિતા.’ પંક્તિનો (અર્થ, બાહ્યાર્થ૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપ૨ક) બીજો અર્થ કરી દો છો, તેમ ‘ચિત્તમાત્ર.’ એ પંક્તિનો પણ (અર્થ જ્ઞાનમાત્ર૫૨ક નહીં, પણ શિષ્ય-અનુસરણપરક) બીજો અર્થ કરી જ શકાય છે. ૨. ‘તવનાસતાતે:’ કૃતિ -પાટ: । ૨. ‘અથૈવાનાર્થ॰' કૃતિ T-પાટ: I રૂ. ‘વોધ’ કૃતિ જ-પાટ: I For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११४४ .................... .................................* हर्षादिकरणेन सङ्कल्पमात्ररमणीयताकथनम्, (२९४) अन्यथा बाह्याभावेन दानपारमितादीनां तन्निबन्धनगुणानामभावः, तदभावाच्च तस्यैव भगवतोऽभावप्रसङ्गः । * व्याख्या ..... भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । इदमेव युक्तं यदास्थानिवृत्त्यर्थमस्य-अर्थस्य संयोगवियोगाभ्यां हर्षादिकरणेन, 'आदि'शब्दाद् विषादादिग्रहः, सङ्कल्पमात्ररमणीयताकथनम् । अन्यथा-एवमनभ्युपगमे बाह्याभावेन हेतुना दानपारमितादीनाम् । 'आदि'शब्दाच्छीलपारमितादिग्रहः । तन्निबन्धनगुणानाम्-आप्तनिबन्धनगुणानामभावः, तदभावाच्चतन्निबन्धनगुणाभावाच्च तस्यैव भगवतः-आप्तस्य अभावप्रसङ्गः । न च विज्ञानमात्र......... ........................ मनेतिरश्मि ................ ('चित्तमात्र.' यो पंडितनी जो अर्थ रीते 5२।य? मे ४ ग्रंथ.४।२श्री सतावे छ -) (૨૯૩) શિષ્યને ઇષ્ટ વસ્તુનો સંયોગ થયે હર્ષ થાય છે અને તેનો વિયોગ થયે શોક થાય છે. ५९॥ २॥ हर्ष-शो तो संसा२नु ॥२९॥ छे. भेटले ४ साप्ते 'चित्तमात्र०' में पंडित 5डीने जाने જ્ઞાનરૂપ કહ્યું. તેનો ભાવાર્થ એ કે, દરેક વસ્તુઓ આપણને માત્ર સંકલ્પ-વિકલ્પોથી જ રમણીય લાગે छे. ( मीतमा वस्तु तेवी न ५ डोय.) અને આવું કહેવાથી શિષ્યને સમજાય છે કે – “દરેક વસ્તુઓ સંકલ્પમાત્રમાં જ રમણીય છે, વાસ્તવમાં નહીં અને આવું સમજવાથી, તેને વસ્તુ વિશેની આસ્થા દૂર થાય છે અને હર્ષ-શોકાદિ घटता य छे.) ___भेटलेइलितार्थ मे 3, 'चित्तमात्र.' से ४थन याने शान३५ ४९॥वनाएं नथी, ५५ शिष्यने જે ત્રણ ધાતુ વિશે આસ્થા થાય છે, તેને દૂર કરવા પૂરતું છે. (२८४) (एवमनभ्युपगमे=)ो भाj न मानो भने ते वयनने मानिषे५ भानो, तो તો - કોઈ બાહ્ય અર્થ ન રહેવાથી – આપ્તતાના કારણભૂત દાનપારમિતા (=દાનનાં પ્રકર્ષની પ્રાપ્તિ) શીલપારમિતાં આદિ ગુણોનો અભાવ થઈ જશે ! અને એ ગુણોના અભાવથી તો તે આપ્ત ભગવાનનો જ અભાવ થઈ જશે ! .....विवरणम् *.... 165. दानपारमितादीनामिति । दानस्य प्रकर्षप्राप्तिानपारमिता । एवमन्याऽपि ॥ *'तास्तु (पारमिताः) इत्थम् - दान-शील-नैष्कर्म्य-प्रज्ञा-वीर्य-क्षान्ति-सत्य-अधिष्ठान-मैत्री-उपेक्षाः।' बुद्धवंस। अभिधर्मकोशे षट् पारमिताः । अभिधर्मकोश-४। १. 'बाह्यताभावेन' इति क-पाठः । For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ११४५ अनेकान्तजयपताका (૫૪મ: (२९५) न च विज्ञानमात्रसम्पादनीया एव ते, लोके तथाऽदर्शनात्, दानादिज्ञानभावेऽपि परप्रीत्याद्यभावात्, (२९६) अतः शून्यतावचनवन्यायबाधितत्वात् प्रमाणाभावा - વ્યારથી सम्पादनीया एवैते-दानपारमितादयः । कुत इत्याह-लोके तथाऽदर्शनात् । अदर्शनं च दानादिज्ञानावेऽपि परप्रीत्याद्यभावात् परोऽत्र सम्प्रदानम् । 'आदि'शब्दाद् भुक्त्यादिग्रहः । उपसंहरन्नाह-अतः शून्यतावचनवदिति निदर्शनम् । शून्याः सर्वसंस्कारा इत्यादि न्याय - અનેકાંતરશ્મિ - ભાવાર્થ તે આપ્ત ત્યારે કહેવાય કે, જ્યારે તેમાં દાન-શીલાદિ ગુણોનો તીવ્રતમ વિકાસ હોય. હવે દાન તો લેનાર વ્યક્તિ - ધન આદિ બાહ્ય અર્થ હોય, તો જ સંગત થાય. અન્યથા ( બાહ્યાર્થ વિના) કોને દાન ? શેનું દાન ? એ બધા પ્રશ્નોથી દાનાદિ ગુણો અસંગત થઈ જાય અને ગુણો ન ઘટવાથી, તમૂલક તેમની આપ્તતા પણ નીકળી જાય. ફલતઃ (આપ્તતા નીકળવાથી) કોઈ આપ્ત જ ન રહે.. એટલે બાહ્ય-અર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું... (તો જ તેમની દાનપારમિતાદિ ઘટી શકશે. (૨૯૫) બૌદ્ધઃ દાનાદિના જ્ઞાનમાત્રથી જ, તે દાનપારમિતાદિ ગુણોનું સંપાદન માની લઈએ તો ? (અર્થાત્ દાનનું પ્રકર્ષજ્ઞાન થવાથી જ, તેમનું દાન પ્રકર્ષપ્રાપ્ત થયું છે... એમ શીલાદિ ગુણો પ્રકર્ષપ્રાપ્ત થયા છે, એવું માની લઈએ તો ?) સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે લોકમાં તેવું કદી દેખાતું નથી અને તેનું (ન દેખાવાનું) કારણ પણ એ જ કે દાતાને દાનાદિનું જ્ઞાન હોવા માત્રથી લેનારને પ્રીતિ આદિ કદી થતાં નથી. (આશય એ કે, આપનારને આપવાનું જ્ઞાન હોય તેટલા માત્રથી લેનાર ખુશ ન થઈ જાય. લેનાર તો ધનાદિ મળવાથી જ ખુશ થાય અને ખુશ થવાથી જ તે આપનારના દાનાદિ ગુણો પ્રશંસાય અને તેને આપ્ત તરીકે સ્વીકારાય...) એટલે દાનપારમિતાદિ ગુણો, માત્ર દાનનાં જ્ઞાનથી ન માની લેવાય. પણ ધનાદિ આપવાથી મનાય. એટલે તે ગ્રંથોનું અસ્તિત્વ સાબિત કરવા પણ ધનાદિ બાહ્યર્થનું અસ્તિત્વ માનવું જ રહ્યું. (૨૯૬) ઉપસંહાર : “સર્વ શૂન્યમ્' – એ વાતને સિદ્ધ કરનારી યુક્તિઓ જાતિયુક્તિરૂપ આદિ શબ્દથી ભુક્તિ-આદિનું ગ્રહણ કરવું. એટલે ભાવ એ કે, વસ્તુને આપવાનું જ્ઞાન હોવા માત્રથી, લેનારને તે વસ્તુની પ્રાપ્તિ-પ્રીતિ-ભોગવટો થઈ જતો નથી. ૨. “ભાવોfપ' રૂતિ -પ4િ: . For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ अधिकारः ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ज्जातियुक्तियोगात् त्रैधातुकास्थानिवृत्त्यर्थमेवैतदिति युक्तम् । (२९७ ) एवं चाप्तवचनतोऽपि सिद्धे बाह्येऽर्थे व्यवस्थितं सदसदादित्वं घटस्य ॥ व्याख्या 168 बाधितत्वात् हेतोः प्रमाणाभावात् शून्यतायां जातियुक्तियोगात् एतद्युक्तीनां त्रैधातुकास्थानिवृत्त्यर्थमेव तत् - वचनं यदुत "चित्तमात्रम्" इत्यादि इति युक्तं वक्तुम् । एवं ... अनेडांतरश्मि (निग्रहस्थानग्रसित) होवाथी भने सर्वं शून्यम् मानवामां मे प्रभा न होवाथी, ४भ 'शून्या: सर्वसंस्काराः’ - ‘५धा संस्डरो शून्य छे, अर्थात् छे ४ नहीं' - से वयन न्यायजाधित होवाथी अनादृरशीय छे. तेभ ज्ञानाद्वैतने भावना 'चित्तमात्रं०' वयन या न्यायजाधित होवाथी अनारशीय જ ફલિત થાય છે. એટલે તે વચનને જ્ઞાનમાત્રતાસાધક તરીકે નહીં, પણ ત્રણ ધાતુ વિશેની આસ્થા દૂર કરવા પૂરતું જ માનવું જોઈએ. (२८७) भेटले आा वयन, पूर्वोस्त (सञ्चिता...) वयनथी थनारी बाह्यार्थसिद्धियां, जाघ ...विवरणम् . 166. जातियुक्तियोगादिति । जातियुक्तिभिर्योगात्-सम्बन्धात् ।। 167. एतद्युक्तीनामिति । एतद्युक्तीनां शून्यतावादयुक्तीनाम् ।। 168. त्रैधातुकास्थानिवृत्त्यर्थमेवेति । रूपा - ऽरूपा - कामास्त्रयो धातव: । एतत् स्वरूपं च बौद्धराद्धान्तसिद्धमिति ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचिते अनेकान्तजयपताकोद्योतदीपिकावृत्तिटिप्पणके योगाचारमतवादः ॥ ११४६ - ज्ञानाद्वैतवाही, 'सर्वं शून्यम्' सेवा वयनने अर्ध रीते समभवशे ? ते प्रभाशजाधित ४ छे, तेय छतां श्रोतानी वासनानी निवृत्ति भाटे ४ तेनो वपराश थाय छे, ते रीते 'चित्त०' वयन पा तेवुं ४ छे. १. पूर्वमुद्रिते 'प्रमाणभावात्' इत्यशुद्धपाठः, अत्र H - G - D - प्रतानुसारेण शुद्धिः कृता । काम्यास्त्रयो' इति च पाठः । For Personal & Private Use Only २. 'रूप्या - ऽरूप्य Page #316 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका ११४७ - चाप्तवचनतोऽपि सिद्धे बाह्येऽर्थे किमित्याह - व्यवस्थितं सदसदादित्वं घटस्य ॥ અનેકાંતરશ્મિ બની શકે નહીં. ફલતઃ આપ્તવચનથી પણ બાહ્ય-અર્થની સચોટ સિદ્ધિ થશે જ અને તો ઘટાદિ બાહ્યઅર્થનું સદ્-અસદાદિપણું નિર્બાધ વ્યવસ્થાપિત થશે... : નિષ્કર્ષ ઃ આમ, અનેક તર્કોથી ઘટાદિ બાહ્ય-અર્થનું અસ્તિત્વ નિર્બાધ જણાઈ આવે છે અને તો તે ઘટાદિનું (૧) સદ્-અસદ્, (૨) નિત્યાનિત્ય, (૩) સામાન્ય-વિશેષ, (૪) અભિલાખઅનભિલાપ્ય વગેરે સ્વરૂપ પણ નિર્બાધ સિદ્ધ થઈ શકે. તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, - “ઘટાદિ બાહ્ય-અર્થ જ નથી, તો તમે સદસદાદિ સ્વરૂપ કોનું બતાવો છે ?’’ – તે બધું કથન નિરાકૃત થાય છે. ॥ આ પ્રમાણે બાહ્ય-અર્થનું સચોટ અસ્તિત્વ સિદ્ધ કરતા પાંચમા અધિકારનું ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું ॥ ॥ કૃતિ શમ્ ॥ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट अनेकान्तजयपताका परिशिष्ट - १) अनेकान्तजयपताकाऽन्तर्गतानां प्रमाणवार्तिकश्लोकानां स्वोपज्ञव्याख्यायाः __मनोरथनन्दिकृतवृत्त्याश्च समुपन्यासः पृ. ८९८, पं. ३० स्यादाधारो जलादीनां गमनप्रतिबन्धतः । अगतीनां किमाधारैर्गुणसामान्यकर्मणाम् ॥१/७०॥ एवं सामान्येनाश्रयाश्रयिभावदूषणमभिधाय द्रव्यदूषणादौ विशेषे दूषणं वक्तुमाह-स्यादाधारो जलादीनां प्रसर्पणधर्माणां गमनप्रतिबन्धतः कुण्डादिः । अगतीनां निष्क्रियत्वात् किमाधारैः गुणिव्यक्त्यादिभिर्गुणसामान्यकर्मणां पदार्थानाम् ? ॥१/७०।। पृ. ९४१, पं. १ रूपादयो घटस्येति तत्सामान्योपसर्जनाः । तच्छक्तिभेदाः ख्याप्यन्ते वाच्योऽन्योऽपि दिशानया ॥१/१०४॥ (म०) समुदायाभिधायी चाप्रतिक्षिप्तधर्मान्तर एव भवतीति सौवर्णो घटः इत्यादि सामानाधिकरण्यम् । स च द्विविधः-अनेकवृत्तिः, अन्यथा च । तथा घटादिशब्दो विन्ध्याद्रिशब्दश्च । यदि रूपादयः केवलाः, नास्त्यवयवी, तदा कथं घटस्य रूपादय इति सम्बन्धः ? इत्याह-रूपादयो घटस्य इति सम्बन्धवाचिन्या श्रुत्या तत्सामान्योपसर्जना घटत्वसामान्यविशेषितास्तेषां रूपादीनां शक्तिभेदा रञ्जनादयः ख्याप्यन्ते, घटव्यपदेशविषयसमुदायान्तर्गतं रञ्जनक्षमरूपं निष्कृष्योच्यत इत्यर्थः । अन्योऽपि चन्दनस्य गन्धः इत्यादिव्यपदेशोऽनया दिशा वाच्यः । विस्तरस्तृतीयपरिच्छेद एवास्य । तदेवमवयव्यादीनां प्रतिषेधात् पानकादिरिव परमाणुपुञ्जरूप एव देहः प्रत्यक्षेणेक्ष्यत इति स्थितम् ॥१/१०४॥ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Co पृ. ९६९, पं. १ दर्शनोपाधिरहितस्याग्रहात् तद्ग्रहे ग्रहात् । दर्शनं नीलनिर्भासं नार्थो बाह्योऽस्ति केवलम् ॥२/३३५॥ पृ. १०७१, पं. २ अनेकान्तजयपताका तत्र दर्शनेन ज्ञानेनोपाधिना विशेषणेन रहितस्य नीलादेरग्रहात् तस्य ग्रहे च नीलस्य ग्रहात् सहैव नीलधियोर्वेदनात् दर्शनं नीलादिनिर्भासं नीलाकारं व्यवस्थितम् । यत् तावत् नीलादिकं बाह्यमित्युच्यते तद् ज्ञानेन सहोपलम्भनियमात् तदभिन्नस्वभावम्, द्विचन्द्रादिवत् । कस्तर्हि नास्ति इत्याह- बाह्यो नीलादिरर्थः केवलं नास्ति, तत्साधकत्वेनाभिमतस्याध्यक्षस्यासामर्थ्यात् ॥२/३३५॥ पृ. १०८४, पं. १ नीलादिरूपस्तस्यासौ स्वभावोऽनुभवश्च सः । नीलाधनुभवात् ख्यातः स्वरूपानुभवोऽपि सन् ॥२/३२८॥ (म०) कथं तर्हि नीलाद्यनुभवप्रसिद्धिः इत्याह- तस्य ज्ञानस्य नीलादिरूपोऽसौ स्वभावोऽनुभवः प्रकाशात्मकश्च सः । तेन स्वरूपानुभवोऽपि सन्नीलाद्यनुभवात् तथा सम्प्रसिद्धिः ॥२/३२८॥ परिशिष्ट १ बीजादङ्कुरजन्माग्नेर्धूमात् सिद्धिरितीदृशी । बाह्यार्थाश्रयिणी यापि कारकज्ञापकस्थितिः ॥२ / ३९३ ॥ (म०) ननु बाह्यार्थाभावे बीजादङ्कुरस्य जन्मेतीदृशी एवंजातीया यापि प्रतीतिसिद्धा कारकस्थिति: । धूमात् कार्यात् कारणस्याग्नेः सिद्धिरितीदृशी यापि ज्ञापकहेतुस्थिति: तदुच्छेदः स्यात्, हेतुफलभावाश्रयस्य बाह्यस्यैवाभावात् ॥२/३९३॥ सापि तद्रूपनिर्भासा तथा नियतसङ्गमाः । बुद्धीराश्रित्य कल्प्येत यदि किं वा विरुध्यते ? ॥२ / ३९४ ॥ (म०) अत्राह-सा कारकज्ञापकस्थितिरपि तद्रूपनिर्भासा बीजाङ्कुर धूमाग्निप्रतिभासवासनाप्रतिनियमात् । तथा क्रमविशेषेण नियतः सङ्गम उत्पादो यासां ताः बुद्धीराश्रित्य यदि कल्प्येत तदा किं वा विरुध्यते ? न किञ्चित् । यथा हि बीजप्रतिभासं ज्ञानं स्वहेतोः प्रबुद्धा For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ अनेकान्तजयपताका On कुरज्ञानवासनापाटवमङ्कुरज्ञानं जनयति, एवं धूमज्ञानमग्निज्ञानमुत्पादयति । तावतैव च ज्ञापकव्यवस्थाया अविरोधः ॥२/३९४।। पृ. ११२३, पं. १ अनग्निजन्यो धूमः स्यात् तत्कार्यात् कारणे गतिः । न स्यात् कारणतायां वा कुत एकान्ततो गतिः ॥२/३९५॥ (म०) नन्वस्ति विरोधः । तथा हि-धूमज्ञानादग्निज्ञानोत्पादेऽनग्निजन्यो धूमः स्यात् । अग्निप्रतिभासस्य प्रागविद्यमानत्वात् विपर्ययः स्यात् । तत् तस्मात् कार्यात् कारणे गतिर्न स्यात् । अग्निज्ञानं प्रति धूमज्ञानस्य कारणतायां वा कारणात् कार्य एकान्ततोऽसन्दिग्धा कुतो गतिरिति ? ॥२/३९५॥ पृ. ११२४, पं. १ तत्रापि धूमाभासा धीः प्रबोधपटुवासनाम् । गमयेदग्निनिर्भासां धियमेव न पावकम् ॥२/३९६॥ (म०) अत्राह- तत्र धूमादग्न्यनुमानेऽपि धूमाभासा धीरग्निवासनाप्रतिबद्धा एकसामग्र्यधीनतयाऽग्निनिर्भासां धियमेव धूमज्ञानादेव प्रबोधेन पटुजननोन्मुखा वासना शक्तिर्यस्यास्तां गमयेत्, न पावकं बाह्यरूपम्, सर्वदाऽदर्शनात् ।।२/३९६॥ तद्योग्यवासनागर्भ एव धूमावभासिनीम् । व्यनक्ति चित्तसन्तानो धियं धूमोऽग्नितस्ततः ॥२/३९७॥ (म०) अग्निवासनाधूमज्ञानयोर्हेतुफलतामाख्यातुमाह-तस्याग्निप्रतिभासस्य योग्या जननसमर्था वासनागर्भे स्वभावभूता यस्य चित्तसन्तानस्य स चित्तसन्तानो धूमावभासिनी धियं व्यनक्ति उत्पादयति । ततोऽग्नित एव धूमो भवतीति न कार्यकारणताविपर्ययः । न च कारणात् कार्यानुमानम्, अग्निवासनाप्रभवत्वात् धूमाग्निज्ञानयोः । धूमज्ञानात् प्रबुद्धाग्निवासनाद्वारेणाग्निज्ञानानुमितिरेकसामग्र्यधीना ॥२/३९७।। For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तजयपताका परिशिष्ट - १ पृ. ११३१, पं. ३ कस्यचित् किञ्चिदेवान्तर्वासनायाः प्रबोधकम् । ततो धियां विनियमो न बाह्यार्थव्यपेक्षया ॥२/३३६॥ (म०) एवं तर्हि ज्ञानस्य गजाद्याकारस्यालोकादिनिमित्तान्तरसद्भावेऽपि देशकालादिप्रतिनियमदर्शनाद् अर्थो व्यवस्यति इत्याह-कस्यचिज्ज्ञानस्य गजाद्याकारस्य किञ्चिदेव ज्ञानमन्तर्वासनायाः समनन्तरप्रत्ययान्तरवर्त्तिन्या नियतज्ञानजननयोग्यतालक्षणायाः, प्रबोधकं कार्योत्पादनाभिमुख्यकारकम् । ततः प्रबोधकवशात् धियां नियताकारतया विनियमः, न बाह्यार्थव्यपेक्षया सः । को हि विशेषो बाह्यो वा नियामकः प्रतिभासस्य, प्रबुद्धवासनाविशेषः समनन्तरप्रत्ययो वा ? तत्र वासनायाः सामर्थ्य स्वप्नादावुपलब्धम्, न तु बाह्यस्य (तस्य) नित्यपरोक्षत्वात् । न तथापि परोक्षस्य बाह्यस्य साधकस्याभावेऽपि नाभावस्थितिरिति चेत्, प्रतिभासमानं ज्ञानं बाह्यं तु न प्रतिभासत एवेति तावतैवाभिमतसिद्धेः साधकप्रमाणरहितपिशाचायमानबहिरर्थनिषेधे नास्माकमादरः । यदि तु तन्निषेधनिर्बन्धो गरीयान्, सांशत्वानंशत्वकल्पनया परमाणुप्रतिषेधे आचारूयः पर्येषितव्यः ।।२/३३६।। स्वतः प्रवृत्तिसाम्राज्यं किं चाखंडसुखेच्छया । निराबाधं च वैराग्यमसंगे तदुपक्षयात् ॥२४॥ - द्वात्रिंशद्वात्रिंशिकामूलम् । For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ અનેકાંતજયપતાકાગ્રંથમાં પાંચમા અધિકારમાં આવતા બાહ્યાર્થસિદ્ધિ વિષયની સાથે તુલના ધરાવનારી સટીક धर्मसंग्रहणी (આંશિક - ઉદ્ધરણરૂપ) મૂળગ્રંથકર્તા : પ.પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રીમદ્ હરિભદ્રસૂરિ મ.સા. ટીકાકારશ્રી : પ.પૂ. આ. ભ. શ્રીમદ્ મલયગિરિસૂરિ મ.સા. (તુલનાત્મક અભ્યાસ થાય, એ માટે ધર્મસંગ્રહણી ગ્રંથનું આ અમુક ઉદ્ધરણ પરિશિષ્ટ રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે.) For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ यत्पुनरुक्तं - यदपि जन्तुशरीरे उभयजं तत्राप्यविगानमेवेति, तत्र ज्ञानवाद्याह - बज्झत्थाभावातो भत्ती एसा इमो तु देहोत्ति । विन्नाणमेत्तमेव उ परमत्थो कह णु अविगाणं? ॥६३६॥ (बाह्यार्थाभावाद् भक्तिरेषाऽयं तु देह इति । विज्ञानमात्रमेव तु परमार्थः कथं नु अविगानम् ॥६३६॥) ननु विज्ञानमात्रमेव परमार्थः न तु बाह्योऽर्थः, तस्य वक्ष्यमाणयुक्त्या अनुपपद्यमानत्वात्, ततो बाह्यार्थाभावात् यदेतदुच्यते – 'अयं देह इति, भक्तिरेषा-स्वदर्शनानुराग एषः । ततः कथं नु अविगानम् ? येनोच्यते 'जं पुण जंतुसरीरे उभयजमित्थंपिमं चेव'त्ति ॥६३६॥ कथं पुनर्बाह्यार्थाभावः सिद्धो येन विज्ञानमात्रमेव परमार्थः स्यादिति चेत् ? अत आह - बज्झत्थो परमाणू समुदायो अवयवी व होज्जाहि? । गाहगपमाणविरहा सव्वोऽवि ण संगतो एस ॥६३७॥ (बाह्यार्थः परमाणवः समुदायोऽवयवी वा भवेत् । ग्राहकप्रमाणविरहात् सर्वोऽपि न संगत एषः ॥६३७॥) बाह्योऽर्थो हि परमाणवो वा समुदायो वा - परमाणुसमुदायः अवयवी वा भवेत् ? न च एष सर्वोऽपि संगतः, कुत इत्याह-तद्ग्राहकप्रमाणाभावात् । न च प्रमाणमन्तरेण प्रमेयव्यवस्था युक्ता, मा प्रापदतिप्रसङ्ग इति ॥६३७।। तत्र यथा परमाणुषु ग्राहकप्रमाणाभावस्तथोपपादयन्नाह - परमाणवो ण इंदियगम्मा तग्गाहकं कुतो माणं ? । अविगाणाभावातो ण जोगिनाणंपि जुत्तिखमं ॥६३८॥ (परमाणवो नेन्द्रियगम्यास्तद्ग्राहकं कुतो मानम् । अविगानाभावान्न योगिज्ञानमपि युक्तिक्षमम् ॥६३८॥) परमाणवो नेन्द्रियगम्या-न चक्षुरादीन्द्रियगोचराः ततस्तद्ग्राहकं प्रत्यक्ष प्रमाणं कुतो भवेत् ? न कुतश्चिदिति भावः, अतीन्द्रियत्वात् । स्यादेतत्, मा भूदस्मदादिप्रत्यक्षं तद्ग्राहकं प्रमाणं, योगिप्रत्यक्षं तु तद्ग्राहकं भविष्यतीति आह - 'अविगाणेत्यादि' । न योगिज्ञानमपि-न योगिप्रत्यक्षमपि परमाणुसिद्धौ युक्तिक्षमम्, कुत इत्याह-अविगानाभावात् विगानादित्यर्थः ॥६३८॥ विगानमेव दर्शयतिकेई पेच्छइ जोगी परमाणु सुन्नतं तहा अन्ने । एगप्पवायगहणे को णु पदोसो तु इतरम्मि ? ॥६३९॥ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार (केचित् प्रेक्षते योगी परमाणून् शून्यतां तथाऽन्ये । एकप्रवादग्रहणे को नु प्रद्वेषस्तु इतरस्मिन् ॥६३९॥) केचिद् ब्रवते - योगी परमाणून प्रेक्षते, तथा अन्ये ब्रवते-शून्यतां प्रेक्षत इति । एकप्रवादग्रहणे च ‘परमाणून् योगी प्रेक्षत' इत्येवंलक्षणे प्रवादाभ्युपगमे च को नु इतरस्मिन् - 'शून्यतां योगी प्रेक्षत' इत्येवंलक्षणे प्रवादे द्वेषः? येनासावपकर्ण्यते, नैवासौ युक्तः, तन्निबन्धनप्रमाणाभावादिति भावः ॥६३९।। अर्थवादिनो मतमाशङ्कमान आह - ते चेव कज्जगम्मा दीसति य घडाइयं इहं कज्जं । ण य दुयणुमादिजोगं विहाय सत्ता इमस्स भवे ॥६४०॥ (त एव कार्यगम्या दृश्यते च घटादिकं इह कार्यम् । न च व्यणुकादियोगं विहाय सत्ता अस्य भवेत् ॥६४०॥) त एव-परमाणवो बाह्योऽर्थः कथंभूतास्ते इत्याह-कार्यगम्या:-कार्यान्यथानुपपत्तिलक्षणप्रमाणगम्याः, न च तत्कार्यमसिद्धम्, यत आह-दृश्यते च घटादिकमिह परमाणूनां कार्य, चो हेतौ, यस्मान्न खलु अस्य-प्रत्यक्षत उपलभ्यमानस्य घटादिकार्यस्य व्यणुकादियोगं विहायद्व्यणुकत्र्यणुकादिव्यतिरेकेण सत्ता भवति, ततो घटादिकमवश्यं परमाणूनां कार्यमित्यवगन्तव्यम् । तथा च सति परमाणवः कार्यगम्याः सिद्धा एव ॥६४०॥ अत्र ज्ञानवादी दूषणमाहकह दीसतित्ति वच्चं ? जायइ संवेदणं तदागारं । दोण्हवि एगत्तं इय तस्साणागारभावो वा ॥६४१॥ (कथं दृश्यत इति वाच्यम् ? जायते संवेदन तदाकारम् । द्वयोरपि एकत्वमिति तस्यानाकारभावो वा ॥६४१॥) कथं घटादिकं दृश्यत इति वाच्यं ? किमत्र वाच्यं ? यतो जायते संवेदनं तदाकारं - घटादिरूपार्थाकारं ततस्तत् दृश्यत इत्युच्यते इति चेत् ? आह - 'दोण्हवि एगत्तं इय'त्ति । इति – एवं सति संवेदनस्यार्थाकारत्वे सतीतियावत् द्वयोरपिज्ञानार्थयोरेकत्वं प्राप्नोति, तथाहिसंवेदन-मर्थाकारमभ्युपगम्यते ततोऽर्थस्याकारो यस्मिन् वेदने तदर्थाकारमिति संवेदनस्यार्थाकाराभिन्नत्वात् द्वयोरप्येकत्वं प्राप्नोत्येवं । 'तस्साणागार भावो व'त्ति । यद्वा तस्यार्थस्यानाकारभावः प्राप्नोति, तदाकारस्य संवेदने संक्रान्तत्वात् ॥६४१।। एतदेव दूषणद्वयं सप्रपञ्चं भावयन्नाह For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ सो खलु तस्सागारो भिन्नोऽभिन्नो व होज्ज ? जति भिन्नो । तस्सत्ति को णु जोगो ? इतरम्मि तु उभयदोसोत्ति ॥६४२॥ (स खलु तस्याऽऽकारो भिन्नोऽभिन्नो वा भवेद् ? यदि भिन्नः । तस्येति को नु योगः ? इतरस्मिंस्तूभयदोष इति ॥६४२॥) स खलु तस्य - अर्थस्याकारस्ततोऽर्थाद्भिन्नो वा भवेद् अभिन्नो वा? यदि भिन्नस्ततस्तस्यार्थस्यायमाकार इति को नु योगः संबन्धः ? नैव कश्चित्, भेदे सति तादात्म्यायोगात्, तदुत्पत्तेश्चानभ्युपगमात्, । इतरस्मिंस्तु-अभेदपक्षे उभयदोषःपूर्वोक्तः प्राप्नोति ॥६४२॥ तमेव विततीकर्तुमाह - तदभिन्नागारत्ते दोण्हवि एगत्तमो कहं ण भवे ? । नाणे व तदागारे तस्साणागारभावोत्ति ॥६४३॥ (तदभिन्नाकारत्वे द्वयोरपि एकत्वं कथं न भवेत् । ज्ञाने वा तदाकारे तस्यानाकारभाव इति ॥६४३॥) तदभिन्नाकारत्वे-अर्थाभिन्नाकारत्वे सति संवेदनस्य द्वयोरपि-संवेदनार्थयोरेकत्वं कथं न भवेत् ? भवेदेवेति भावः, द्वयोरप्येकस्मादाकारादभिन्नत्वात् । ज्ञाने वा-ज्ञान एव वा तदाकारेविवक्षिताकारसहिते सति तस्य-अर्थस्यानाकारभावः प्राप्नोति, तदाकारस्य ज्ञाने संक्रान्तत्वात् ॥६४३ ॥ अत्रार्थवादिमतमाशङ्कमान आह - सिय तत्तुल्लागारं जं तं भणिमो अओ तदागारं । तग्गहणाभावे णणु तुल्लत्तं गम्मई कह णु ? ॥६४४॥ (स्यात्, तत्तुल्याकारं यत् तद् भणामः अतस्तदाकारम् । तद्ग्रहणाभावे ननु तुल्यत्वं गम्यते कथं नु ॥६४४॥) स्यादेतत्, न बूमोऽर्थगताकारक्रोडीकरणेन संवेदनं तदाकारं, किंतु यत्-यस्मात् तत्संवेदनं तत्तुल्याकारम्-अर्थाकारसदृशाकारमितियावत्, अत:-अस्मात्कारणात् तदाकारम्-अर्थाकारं बूमः, ततो न कश्चिद्दोष इति, अत्राह-'तग्गहणेत्यादि' । तद्ग्रहणाभावे तस्यार्थस्य ग्रहणाभावे सति ननु संवेदनाकारस्यार्थाकारेण सह तुल्यत्वं कथं गम्यते ? नैव कथंचनेति भावः सादृश्यनिश्चयस्योभयग्रहणाधिष्ठानत्वात् ॥६४४।। अह सागाराउ च्चिय तत्तुल्लो दीसती तु सो जेणं । तम्मत्ताणुहवणमो विहाय किं दंसणं अन्नं ? ॥६४५॥ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार (अथ स्वाकारादेव तत्तुल्यो दृश्यते तु स येन । तन्मात्रानुभवनं विहाय किं दर्शनमन्यत् ॥६४५॥) अथोच्येत स्वाकारादेव-नीलादिरूपात् स्वसंवेदनप्रमाणेनानुभूयमानात् सकाशात् तत्तुल्योज्ञानाकारतुल्योऽर्थो गम्यते । यदप्युक्तम्-'तग्गहणाभावे णणु इत्यादि' तदप्ययुक्तम्, येन कारणेन स्वाकारादनुभूयमानात्सोऽर्थो दृश्यत एव । तुशब्द एवकारार्थः । तथा च लोके वक्तारो भवन्ति'नीलाकारं मे ज्ञानं समुत्पन्नमतो बाह्येनापि नीलेन भवितव्यमिति' । अत्राह-'तम्मत्तेत्यादि' तन्मात्रानुभवनं-ज्ञानगतस्वरूपमात्रानुभवनं 'मो' निपातः पूरणार्थः, विहाय परित्यज्य किमन्यत् दर्शनं येनोच्येत 'दीसई उ सो जेणं ति' ? नैव किंचित्, किंतु ज्ञानगतस्वरूपमात्रानुभवनमेव ॥६४५॥ अथ मन्येथाः एतदेवार्थदर्शनं यज्ज्ञानस्य स्वाकारानुभवनमित्यत आहतम्मि य वेदिज्जंते पडिवत्तीए कहं न अन्नस्स ? । जायइ अइप्पसंगो तुल्लत्ताओ तयमसिद्धं ॥६४६॥ (तस्मिंश्च वेद्यमाने प्रतिपत्त्या कथं नान्यस्य । जायतेऽतिप्रसंगस्तुल्यत्वात् तदसिद्धम् ॥६४६॥) तस्मिंश्च-नीलाद्याकारोपेतज्ञानस्वरूपमात्रे वेद्यमाने कथमन्यस्यापि पीतस्य प्रतीपत्त्या हेतुभूतया न जायते अतिप्रसङ्गः ? जायत एवेति भावः, नियामकाभावात् । 'तुल्लत्ताउ'त्ति । स्यादेतत्, तत् ज्ञानं न पीतेनार्थेन तुल्यं किंतु नीलेन ततस्तेनैव सह तुल्यत्वात् तस्यैव प्रतिपत्तिर्भविष्यति न पीतस्येति नातिप्रसङ्गः । अत आह - 'तयमसिद्धति' । तत् - तुल्यत्वमसिद्धं, तुल्यत्वसिद्धरुभयग्रहणनिबन्धनत्वात्, तस्य चोभयग्रहणस्याभावादिति ॥६४६॥ अपि च, तल्लत्तं सामन्नं एगमणेगासितं अजुत्ततरं । तम्हा घडादिकज्जं दीसइ मोहाभिहाणमिदं ॥६४७॥ (तुल्यत्वं सामान्यमेकमनेकाश्रितमयुक्ततरम् । तस्माद् घटादिकार्य दृश्यते मोहाभिधानमिदम् ॥६४७॥) तुल्यत्वं-तुल्यरूपत्वं सामान्यं, तच्च एकम् - एकरूपं सत् अनेकाश्रितं-ज्ञानार्थोभयाश्रितमित्ययुक्ततरम्, एकस्यानेकाश्रितत्वायोगात्, अन्यथैकत्वक्षतेः । तस्मात् परमाणूनां कार्य घटादि दृश्यत इति मोहाभिधानमिदम् ॥६४७।। For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ __ अह उ निरागारं चिय विन्नाणं गाहगं कहं सिद्धं ?।। भावम्मिवि तस्सेव उण उ अन्नस्सत्ति को हेतू ? ॥६४८॥ ( अथ तु निराकारमेव विज्ञानं ग्राहकं कथं सिद्धम् । भावेऽपि तस्यैव तु न तु अन्यस्येति को हेतुः ? ॥६४८॥) अथैतदोषभयादेवमुच्येत - न साकारं ज्ञानं किंतु निराकारमेव सद् बाह्यस्य घटादेः परिच्छेदकमिति । अत्राह 'गाहगं कहं सिद्धं' । यद्यर्थाकारपरिस्फूर्तिर्ज्ञाने नाभ्युपगम्यते ततः कथं तत् ज्ञानमर्थस्य ग्राहकं सिद्धं ? नैव सिद्धमितिभावः । अर्थग्राहकत्वनिबन्धनविशेषाभावात् । अस्तु वा निराकारमपि सदर्थस्य ग्राहकं तथापि तत्तस्यैवार्थस्य ग्राहकं नत्वन्यस्येत्यत्र को हेतुः? नैव कश्चनेत्यर्थः, तत्सत्तामात्रस्य सर्वानर्थान् प्रत्यविशिष्टत्वात् ॥६४८।। अत्र परो विशेषमाह - तेणेव जतो जणितं किमेत्थ माणं ? तदत्थपडिवत्ती । सा कि नाणा भिन्ना ? आममपुव्वो इमो मोहो ॥६४९॥ (तेनैव यतो जनितं किमत्र मानम् ? तदर्थप्रतिपत्तिः । सा किं ज्ञानाद् भिन्ना ? आममपूर्वोऽयं मोहः ॥६४९॥) यतो-यस्मात्तेनैव अर्थेन तत् ज्ञानं जनितं नत्वन्येन, तत्कथमन्यस्यापि तद्ग्राहकं भवेत् ? अत्राह-ननु तेनैवार्थेन इदं विज्ञानं जनितं नत्वन्येनेत्यत्र किं मान-प्रमाणं ? नैव किंचनेति भावः । अथोच्येत तदर्थप्रतिपत्तिरेव प्रमाणम्, तथाहि-सोऽर्थस्तेन ज्ञानेन प्रतिपद्यते, न च सा प्रतिपत्तिस्ततोऽर्थादुत्पतिमन्तरेणोपपद्यत इति । अत्राह-'सा किं नाणेत्यादि' । ननु सा-प्रतिपत्तिः किं ज्ञानाद्भिन्ना? येनैवमुच्यते अर्थप्रतिपत्त्या ज्ञानस्य तज्जनितत्व गम्यते तस्माच्च प्रतिकर्मव्यवस्थेति, नैव भिन्ना, किंतु सा ज्ञानमेव, तच्चाद्यापि दुःस्थितमित्यामम्-अतिशयेनापूर्वो मोहो येन प्रेक्षावानपि भवानित्थमसंबन्धं भाषत इति ॥६४९।। एतेणं समुदायो पडिभणिओ चेव होइ नायव्वो । जं दुयणुमादिजोगं विहाय णो जुज्जए सोऽवि ॥६५०॥ (एतेन समुदायः प्रतिभणित एव भवति ज्ञातव्यः । यद् व्यणुकादियोगं विहाय नो युज्यते सोऽपि ॥६५०॥) एतेन परमाणुनिराकरणेन समुदायोऽपि प्रतिभणित एव-निराकृत एव भवति ज्ञातव्यः, समुदाय्यभावे समुदायाभावात् । अन्यच्च सोऽपि परमाणुसमुदायो यस्मान्न व्यणुकादियोगंद्व्यणुकत्र्यणुकादिसंबन्धं विना युज्यते ॥६५०॥ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार ततः किमित्याह - संयोगोऽवि य तेसिं देसेणं सव्वहा व होज्जाहि ? । देसेण कहमणुत्तं ? अणुमेत्तं सव्वहाभवणे ॥६५१॥ (संयोगोऽपि च तेषां देशेन सर्वथा वा भवेत् ? । देशेन कथमणुत्वम् ? अणुमात्रं सर्वथाभवने ॥६५१॥) संयोगोऽपि च तेषां परमाणूनां किं देशेन भवेत् सर्वात्मना वा ? यदि देशेन ततः कथं तेषां परमाणुत्वं ? निरंशस्यैव परमाणुत्वाभ्युपगमात्, देशाभ्युपगमे सांशताप्रसङ्गात् । अथ सर्वथेति पक्षस्तत्राह-'अणुमेत्तं सव्वहाभवणे' । सर्वथा-सर्वात्मना संयोगस्य भवनेऽभ्युपगम्यमाने अणुमात्रं प्राप्नोति, परमाणोः परमाण्वन्तरे सर्वात्मना प्रवेशात् ॥६५१।। अह अपरोप्परपच्चासन्नत्तणमो उ होइ संजोगो । पत्तेयं व अगहणं पावइ इय समुदिताणंति (णंपि पा.) ॥६५२॥ (अथ परस्परप्रत्यासन्नत्वं तु भवति संयोगः । प्रत्येकमिवाग्रहणं प्राप्नोतीति समुदितानामपि ॥६५२॥) अथ मन्येथा न परपस्पररूपप्रवेशलक्षणः परमाणूनां संयोगः, किंतु परस्परं प्रत्यासन्नत्वमेव, तथा च सति न पूर्वोक्तदोषावकाश इति । अत्राह-'पत्तेयं वेत्यादि' । वशब्द उपमायाम्, यदाह वररुचि :- "पिव-मिव-विव-इवार्थे वश्चेति" । प्रत्येकमिव-केवलानामिव समुदितानामपि स्वस्वरूपनियतत्वात् तेषामग्रहणं प्राप्नोति ॥६५२॥ अपि च - हाणी य अणुत्तस्सा दिसिभेदातो णयन्नहा घडति । तेसिमिहो पच्चसन्नतत्ति परिफग्गुमेयंपि ॥६५३॥ ( हानिश्चाणुत्वस्य दिग्भेदतो नान्यथा घटते। तेषां मिथः प्रत्यासन्नत्वमिति परिफल्गु एतदपि ॥६५३॥) यदि परस्परं प्रत्यासन्नत्वं संयोग इष्यते ततो दिग्भागभेदतोऽवश्यं दिग्भागभेदसंभवतो हानिश्चाणुत्वस्य प्राप्नोति । 'नयेत्यादि' । चो हैतौ । यस्मान्नान्यथा-दिग्भागभेदमन्तरेण तेषामणूनां मिथ:-परस्परं प्रत्यासन्नता घटते । तथाहि-एकस्य परमाणोः सर्वासु दिक्षु तदपरपरमाणुभावेन मिथस्तेषां प्रत्यासन्नत्वं, तथाच सत्यवश्यं दिग्भागभेदसंभवस्तस्माच्च परमाणुत्वक्षितिरित्येतदपि समुदायपरिकल्पनं परिफल्गु असारमिति ॥६५३॥ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ अवयविपक्षमधिकृत्याहअवयविणोवि य गहणं समुदायअगहणओ णिसिद्धं तु । वित्तीवि अवयवेसुं न सव्वाहा जुज्जती तस्स ॥६५४॥ (अवयविनोऽपि च ग्रहणं समुदायाग्रहणतो निषिद्धं तु । वृत्तिरपि अवयवेषु न सर्वथा युज्यते तस्य ॥६५४॥) अवयविनोऽपि च ग्रहणं समुदायाग्रहणतो निषिद्धमेव द्रष्टव्यम् । तुशब्द एवकारार्थः । नहि स्वारम्भकाणुद्वयग्रहणमन्तरेण द्विप्रदेशिकावयविनो ग्रहणमुपपद्यते, तस्य च स्वारम्भकाणुद्वयस्य ग्रहणं 'पत्तेयं व अगहणमित्यादिना प्रागेवापास्त-मिति, अन्यच्च-वृत्तिरपि तस्यावयविनः स्वारम्भकेष्ववयवेषु सर्वथा न घटते ॥६५४॥ तथाहि - पत्तेयमवयवेसु देसेणं सव्वहा व सो होज्जा ? । देसेणं सावयवोऽवयविबहुत्तं अदेसेणं ॥६५५॥ (प्रत्येकमवयवेषु देशेन सर्वथा वा स भवेत् । देशेन सावयवोऽवयविबहुत्वमदेशेन ॥६५५॥) प्रत्येकमवयवेषु स:- अवयवी देशेन वा भवेत् सर्वथा-सर्वात्मना वा ? यदि देशेन ततः सोऽवयवी सावयवः- सदेशः प्राप्नोति, तथा च सति स्वाभ्युपगमविरोधः । अथादेशेनकात्स्येनेति पक्षस्ततोऽवयविबहुत्वं प्राप्नोति, यावन्तोऽवयवास्तावन्तोऽवयविनः प्राप्नुवन्ति, तथा च प्रतीतिविरोधः ॥६५५।। अह वदृतित्ति भणिमो जुज्जति एतं विहाय पक्खदुगं । जइ होइ कोइ अवरो वित्तिपगारो स तु ण दिट्ठो ॥६५६॥ (अथ वर्तत इति भणामो युज्यते एतद् विहाय पक्षद्विकम् । यदि भवति कोऽपि अपरो वृत्तिप्रकारः स तु न दृष्टः ॥६५६॥) अथोच्येत, न भणामो वयमवयवी देशेन कात्स्न्येन वा वर्तते, एकस्य देशकात्स्न्र्त्यविकल्पायोगात्, किंतु स तत्र वर्त्तत इत्येव भणामः, ततः कुतः पूर्वोक्तदोषावकाश इति । अत्राह'जुज्जइ इत्यादि' । युज्यते एतत्-पूर्वोक्तं यदि देशकात्स्य॑ लक्षणपक्षद्विकं विहाय अपरः कोऽपि वृत्तिप्रकारो भवेत्, स तु न दृष्ट इति वचनमात्रमेतत् ॥६५६।। For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार किं च इमोऽवयवाणं अभिन्नदेसो व्व होज्ज इतरो वा ? । जति तावऽभिन्नदेसो भिन्ना दुपदेसिए ण अणू ॥६५७॥ (किञ्चायमवयवानामभिन्नदेशो वा भवेदितरो वा ? । यदि तावदभिन्नदेशो भिन्नौ द्विप्रदेशिके नाणू ॥६५७॥) एवं च अणिच्चत्तं सपदेसत्तं च पावइ अणूणं । तब्भेदासति तदभिन्नदेसताऽवयविणो जुत्ता ॥६५८॥ (एवं चानित्यत्वं सप्रदेशत्वं च प्राप्नोति अणूनाम् । तभेदासति तदभिन्नदेशताऽवयविनो युक्ता ॥६५८॥) किंच - अयम् - अवयवी स्वारम्भकाणामवयवानामभिन्नदेशो वा भवेत् इतरो वाभिन्नदेशः ? तत्र यदि तावदभिन्नदेश इति पक्षस्ततो द्विप्रदेशिकेऽवयविनि न भिन्नौ तावणू। कुत इति चेत् ? अत आह-'तब्भेदासइ इत्यादि' उत्तरार्द्धम् । यस्मात्ताभ्याम्-अणुभ्यां सह भेदासति-भेदासत्त्वे भेदाभावे सति तदभिन्नदेशता-स्वारम्भकाणुद्वयाभिन्नदेशता अवयविनो युक्ता नान्यथा, ततो नाभिन्नदेशतायां तावणू भिन्नौ भवितुमर्हतः ॥६५७|| पूर्वार्द्धम्, एवं च सति अण्वोरवयविनः सकाशाद्भेदाभावे सति द्विप्रदेशिकावयविवद् अण्वोरपि अनित्यत्वं सप्रदेशत्वं च स्वतन्त्राभ्युपगमविरोधि प्राप्नोतीति ॥६५८॥ अत्रार्थवादिनां मतमपाकर्तुमाशङ्कमान आह - सिय अवयवी अमुत्तो जं ता तदभिन्नदेसयाए वि । आगासेण व दोसा अणिच्चमादी कुतो नूणं ? ॥६५९॥ (स्याद् अवयवी अमूर्तो यत् तत् तदभिन्नदेशतायामपि । आकाशेनेव दोषा अनित्यत्वादयः कुतो नूनम् ? ॥६५९॥) स्यादेतत्, यत-यस्मादमूर्तोऽवयवी 'ता' तस्मात् तदभिन्नदेशतायामपि-आकाशेनेव तेनावयविना सह अभिन्नदेशतायामपि अणुद्वयस्य कुतो नूनमनित्यत्वादयो दोषाः प्राप्नुवन्ति ? नैव कुतश्चिदिति भावः ॥६५९।। अत्राह - हंत अमुत्तत्तम्मिवि आगासस्सेव अणुवलंभो से । पावति तदभेदातो इतरस्सवि अहव उवलंभो ॥६६०॥ (हन्त ! अमूर्त्तत्वेऽपि आकाशस्येवानुपलम्भस्तस्य । प्राप्नोति तदभेदादितरस्यापि अथवा उपलम्भः ॥६६०॥) For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ १४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ ___ यद्यप्यनित्यत्वादिदोषप्रसङ्गभयादमूर्तोऽवयवी अभ्युपगम्यते तथापि अमूर्त्तत्वेऽपि 'हन्तेति' परामन्त्रणे 'से' तस्यावयविन आकाशस्येवानुपलम्भः प्राप्नोति, अथवा इतरस्यापि-आकाशस्य अवयविन इव उपलम्भः प्राप्नोति । कुत इत्याह-तदभेदात्-तयोरमूर्त्तत्वाभिन्नदेशत्वयोरुभयत्राप्यभेदात्-अविशेषात् ॥६६०॥ अत्रार्थवादिनो मतमाह - समवायलक्खणेणं संबंधेणं ण तंपि संबद्धं । तदभिन्नदेसताए को अन्नो एस समवायो ? ॥६६१॥ (समवायलक्षणेन सम्बन्धेन न तदपि सम्बद्धम् । तदभिन्नदेशतायाः कोऽन्य एष समवायः ॥६६१॥) अवयव्येष स्वावयवैः सह समवायलक्षणेन संबन्धेन संबद्धो न तदपि-आकाशं, ततो नामूर्त्तत्वाभिन्नदेशत्वाविशेषेऽपि तस्योपलम्भप्रसङ्ग इति । अत्राह - 'तदभिन्नेत्यादि' । ननु तदभिन्नदेशतायाः-स्वावयवाभिन्नदेशतायाः सकाशात् अन्यः क एष समवायोऽवयविनः स्वावयवेषु ? नैव कश्चिदित्यर्थः, किंतु तदभिन्नदेशतैव, सा चाकाशेऽप्यविशिष्टेति तस्याप्युपलम्भः प्राप्नोति, न च भवति, तस्मादवयविनोऽपि मा भूदिति ॥६६१॥ तम्हा मुत्तसरुवानुगमं मोत्तूण णत्थऽमुत्तस्स ।। गहणं तब्भावम्मि य एगंतेणं कहं भेदो ? ॥६६२॥ (तस्मान्मूर्तस्वरूपानुगमं मुक्त्वा नास्त्यमूर्तस्य । ग्रहणं तद्भावे च एकान्तेन कथं भेदः ॥६६२॥) तस्मान्मूर्तस्वरूपानुगम-मूर्त्तिमत्स्वारम्भकावयवस्वरूपानुगमनं मुक्त्वा नास्त्यमूर्तस्यावयविनो ग्रहणं, तद्भावे च मूर्तस्वारम्भकावयवस्वरूपानुगमभावे च कथमेकान्तेन द्विप्रदेशिकावयविपरमाणुद्वयोर्भेदः ? किंत्वभेद एव, तथा च सति पूर्वोक्तानित्यत्वादिदोषप्रसक्तिरव्याहतप्रसरेति यत्किंचिदेतत् । किं च, तस्यावयविनः स्वारम्भकावयवेभ्यो जन्मापि न युक्त्योपपद्यते । तथाहि-परमाणव आकालमप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावाः । “सूक्ष्मो नित्यश्च भवति परमाणुरित्यादिवचनात्," ततश्च यदि प्रागवयविनो व्यणुकादेर्न जनकास्ततः पश्चादपि तत्स्वभावानिवृत्तेरजनका एव, अन्यथा प्रागपि ते जनयेयुरिति । अपि च, यदि स्वारम्भकावयवेभ्योऽवयवी भिन्नः समुत्पद्यते ततः पञ्चपलपरिमाणसूत्रपिण्डादेः पटादिरूपार्थान्तरावयविनिष्पत्तौ तस्यापि महत्त्वेनाभ्युपगमात् तोलने तुलानतिविशेषो गृह्येत, न च गृह्यते, तत्कथमास्था तत्र विदुषाम् ? अथोच्येत-यथा जलान्मत्स्यस्य काष्ठाद्वा घुणस्यार्थान्तरभूतस्योत्पत्तावपि न For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार १५ जलादितोलने तुलानतिविशेषो भवति, जलादिना मत्स्यादिगुरुत्वस्य प्रतिबन्धात्, तथा पटादिरूपावयविगुरुत्वस्यापि सूत्रपिण्डादिना प्रतिहतत्वात् न तत्तोलने तुलानतिविशेषो भवतीति, तदप्ययुक्तम्, दृष्टान्तदाटन्तिकयोर्वैषम्यात्, मत्स्यादयो हि न सकलं जलादिकमभिव्याप्यावतिष्ठन्ते किंतु तदेकदेशं, ततोऽपान्तरालस्खलनेन जलादिना तद्गुरुत्वप्रतिबन्धसंभवात् तत्र तुलानतिविशेषो न भवति, अयं च पुनरवयवी सर्वानपि स्वावयवानभिव्याप्यावतिष्ठते ततः स्वावयवैरपान्तरालस्खलनाभावेन तद्गुरुत्वप्रतिबन्धायोगादवश्यं तोलने तुलानतिविशेषो भवेत्, न च भवति, तस्मान्नावयवी कश्चिदर्थान्तरभूतः स्वावयवेभ्यः समुत्पद्यत इति । अन्यच्च, असौ पटादिकोऽवयवी एकोऽभ्युपगम्यते ततस्तदेकदेशचलने सर्वस्यापि पटादेश्चलनप्रसङ्गः, तस्यैकस्वरूपत्वात्, अचलने वा चलाचलतदेकदेशयोविरुद्धधर्मसंसर्गादभेदप्रसङ्ग, न च वाच्यमत्रावयवश्चलनक्रियावान् नावयवी, ततो नोक्तदोषावकाश इति, अवयविनो विनाशप्रसङ्गात् तथाहि-अवयवेषु चलनक्रियावत्सु विभागो जायते, तेन च विभागेन संयोगोऽसमवायिकारणं निवर्त्यते, तस्मिंश्च निवर्तिते सत्यवयविनो विनाशप्रसङ्गः । निमित्तकारणं हि तन्तुवायादिकं निवर्तमानं पटादिकं न निवर्त्तयति, यत्तु असमवायिकारणं संयोगः समवायिकारणं तु तन्त्वादि तन्निवर्त्तमानमवश्यं निवर्त्तयतीति । तथा एकस्यावयवस्यावरणे सर्वस्याप्यावरणप्रसङ्गः, आवृत्तैकावयवस्थावयविरूपादवयवान्तरस्थस्यावयविरूपस्याभिन्नत्वात्, अथानावृतावयवस्थमवयविरूपमनावृतमिव दृश्यत इति मन्येथाः, ननु तर्हि दृश्यमानावयविरूपाव्यतिरेकादावृतावयवस्थमप्यवयविरूपं दृश्येत, अन्यथा तयोर्भेदप्रसङ्गात्, अवयवस्यावरणं नावयविन इति यथोक्तदोषाभाव इति चेत् ? एवं तर्हि प्रभूतावयवावरणेऽपि तस्यानावृतत्वादनावरणावस्थायामिव सर्वात्मना दर्शनप्रसङ्गः । अथोच्येत-अवयवद्वारेणावयविनो दर्शनमित्यदृष्टावयवस्याप्रतिपत्तिरिति, तदयुक्तम्, आवृतावयवस्थानावृतावयवस्थावयविरूपयोरभेदेन सर्वात्मना प्रतिपत्तिप्रसङ्गस्य परिहर्तुमशक्यत्वात् । न चार्वाग्भागापरभागादयः सर्वेऽप्यवयवा युगपदुपलब्धुं शक्यन्ते, ततोऽवयवदर्शनद्वारेणावयविनो दर्शनाभ्युपगमे सर्वदैवास्यादर्शनप्रसङ्गः, रक्ते चैकस्मिन्नवयवे तत्स्थस्यावयविरूपस्यावयवान्तरेऽप्यभेदेन भावात् सर्वत्रापि रागप्रसङ्गो न वा क्वचिदपि । अवयवस्य रागो नावयविन इति चेत् ? नन्वेवं तर्हि अवयवरूपं रक्तमवयविरूपं चारक्तमित्येवं रक्तारक्ततयोपलम्भः स्यात्, न चारसावस्तीति बालिशजल्पितमेतत् । अपि च, चतुरश्रा(स्रा)वयवि द्रव्यं येन प्राग्देशेन व्याप्तं तं प्राग्देशं परिच्छिन्दता प्रत्यक्षेण तस्याभावो व्यवच्छिद्यते, अन्यथा स एव परिच्छिन्नो न भवेत्, यदपि च प्रत्यग्लक्षणं देशान्तरं तदपि तेन व्यवच्छिद्यते, तस्य तदभावाव्यभिचारित्वात्, चतुरश्रा(स्रा)वयवि द्रव्यरूपं चैकमभ्युपगम्यते ततो यदेव तद्रूपं प्राग्देशेन व्याप्तं तदेव तदभावेनापि व्याप्तमित्यायातं, तस्य प्रत्यग्देशेनापि व्याप्त्यभ्युपगमात्, For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ अन्यथा तस्यावयविद्रव्यरूपस्य चतुरश्र(स्र)स्य एकत्वाभ्युपगमक्षितिप्रसङ्गात्, प्रत्यग्देशस्य च प्राग्देशाभावोपेतत्वात्, न चैतद्युक्तम्, एकत्र विधिप्रतिषेधयोर्युगपदसंभवात् । तन्न कश्चित्परपरिकल्पितोऽवयवी घटते इति ॥६६२॥ उपसंहारमाह - इय जुत्तिविरहतो खलु बुहेण बज्झत्थसत्तमिति मोहो । संसारखयनिमित्तं वज्जेयव्वो पयत्तेणं ॥६६३॥ (इति युक्तिविरहतः खलु बुधेन बाह्यार्थसत्त्वमिति मोहः । संसारक्षयनिमित्तं वर्जयितव्यः प्रयत्नेन ॥६६३॥) इतिः- एवं (प्र)दर्शितप्रकारेण युक्तिविरहतः खलु बाह्यार्थसत्त्वमिति-बाह्यार्थोऽस्तीति विज्ञानं मोहः, स च बुधेन संसारक्षयनिमित्तं 'संसारक्षयो मम भवतु' इत्येवमर्थं प्रयत्नेन वर्जयितव्यः, मोहस्य संसारनिबन्धनत्वात् ॥६६३।। तथा चाह - रज्जुम्मि सप्पणाणं मोहो भयमादिया ततो दोसा । ते चेव उ तन्नाणे ण होन्ति तत्तो य सुहसिद्धी ॥६६४॥ (रज्जौ सर्पज्ञानं मोहो भयादयस्ततो दोषाः। त एव तु तज्ज्ञाने न भवन्ति ततश्च सुखसिद्धिः ॥६६४॥) रज्जौ-दर्भादिदवरके यत् सर्पज्ञानमुपजायते तस्मान्मोहस्तस्माच्च मोहात् भयादयो दोषाः । मकारोऽलाक्षणिकः । आदिशब्दात्तत्संस्पर्शनेन हृदयोत्कम्पविह्वलतादिदोषपरिग्रहः । त एवभयादयो दोषाः तज्ज्ञाने-‘रज्जुरियं न सर्प' इति विज्ञाने न भवन्ति । 'तत्तो य'त्ति । तस्माच्च भयादिदोषाभावात् सुखसिद्धिरेष दृष्टान्तः ॥६६४॥ अमुमेवार्थ दार्टान्तिके योजयन्नाह - बज्झत्थे विन्नाणं मोहो रागाइया तओ दोसा । ते चेव उ तन्नाणे न होन्ति तत्तो य मोक्खसुहं ॥६६५॥ (बाह्यार्थे विज्ञानं मोहो रागादयस्ततो दोषाः । त एव तु तज्ज्ञाने न भवन्ति ततश्च मोक्षसुखम् ॥६६५॥) बाह्यार्थे यद्विज्ञानं तत्सत्त्वसाधनप्रवणमुपजायते तत् मोहो, बाह्यार्थस्य युक्त्याऽनुप For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट २ बाह्यार्थसिद्धि-अधिकार पद्यमानत्वात्, तस्माच्च मोहात्तद्विषया रागादयो दोषाः प्रादुष्यन्ति । "मोहो निदानं दोषाणमि"तिवचनात् । त एव तु रागादयो दोषाः तज्ज्ञाने नास्त्यासौ बाह्योऽर्थ इति बाह्यार्थयाथात्म्यपरिज्ञाने न भवन्ति, मोहाभावात्, ततश्च तस्माच्च - रागादिदोषाभावात् मोक्षसुखम् । तस्मान्मोहस्यैव संसारनिबन्धनत्वात् तत्परिक्षयनिमित्तं सोऽवश्यं वर्जयितव्यः ||६६५॥ माह - तदेवं ज्ञानवादिनाऽभिहिते सत्यचार्योऽभिहितपरमाण्वादिविकल्पेषु दोषाभावं विवक्षुरपि परपक्षस्यातीवासारतामुपदर्शयितुकामो यथाभ्युपगमं परस्य प्रतिबन्दि (न्दी) ग्रहेण तावद्दूषण - सागारमणागारं उभयाणुभयं व होज्ज णाणंपि ? । गाहगपमाणविरहा ण संगतं सव्वपक्खेसु ॥६६६॥ (साकारमनाकारमुभयानुभयं वा भवेद् ज्ञानमपि ? | ग्राहकप्रमाणविरहान्न संगतं सर्वपक्षेषु ॥ ६६६॥ ) आस्तां तावदन्यत्, यद्विज्ञानं त्वयाऽभ्युपगम्यते तत्किं साकारमनाकारम् उभयं-साकारानाकारमनुभयं वा न साकारं नाप्यनाकारं भवेदिति विकल्पचतुष्टयं, गत्यन्तराभावात् । न चैतेषु सर्वेष्वपि पक्षेषु तत् ज्ञानं संगतम् । कुत इत्याह- तद्ग्राहकप्रमाणाभावात् ॥६६६॥ सोऽपि कथं सिद्ध इति चेत् ? अत आह नाणंतरं न इंदियगम्मं तग्गाहगं कुतो माणं ? । एमादि हंदि तुल्लं पायं विन्नाणपक्खे वि ॥ ६६७॥ ( ज्ञानान्तरं नेन्द्रियगम्यं तद्ग्राहकं कुतो मानम् ? | एवमादि हंदि तुल्यं प्राय: विज्ञानपक्षेऽपि ॥ ६६७॥) - अभ्युच्चयेन प्रतिविकल्पं दोषान्तरमभिधित्सुराह किं चागारो तस्सा किमंगभूतो उआहु विसयातो ? | जति ताव अंगभूतो कहं णु णाणंतरावगमो ? ॥६६८॥ १७ ग्राहकप्रमाणं प्रमेयत्वेन विवक्षितं ज्ञानमेव ग्राहकज्ञानापेक्षया ज्ञानान्तरं तच्चातीन्द्रियत्वान्नेन्द्रियगम्यं तत्कथं तद्ग्राहकं प्रत्यक्षं प्रमाणं भवेदित्येवमादिकमादिशब्दाद् 'अविगाणाभावाओ न जोगिनाणंपि जुत्तिखम' मित्यादि परिगृह्यते, 'हंदीति' परामन्त्रणे, प्रायो, विज्ञानपक्षेऽपि तुल्यमतो ज्ञानेन सह तुल्ययोगक्षेमत्वात् ज्ञानवत् बाह्योऽप्यर्थोऽभ्युपगन्तव्यो न वा ज्ञानमपि ॥६६७॥ 30 - For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ (किं चाकारस्तस्य किमङ्गभूत उत विषयात् ? । यदि तावदङ्गभूतः कथं नु ज्ञानान्तरावगमः ? ॥६६८॥) किञ्च तस्य-ज्ञानस्याकारः किमङ्गभूत उत विषयादुत्पन्नः ? इति विकल्पद्वयम् । तत्र यदि तावदङ्गभूतस्ततः कथं नु तेन ज्ञानेन ज्ञानान्तरस्यावगमः ? नैव कथंचनेति भावः, तस्य स्वाकारमात्रसंवेदनप्रवणत्वात् ॥६६८॥ अणवगमम्मि य परमोहविउट्टणं केण सत्थमुवदिटुं ? । तदभावे सम्ममिदं मिच्छा इतरं तु को मोहो ? ॥६६९॥ (अनवगमे च परमोहविकुट्टनं केन शास्त्रमुपदिष्टम् ? । तदभावे सम्यगिदं मिथ्या इतरत्तु को मोहः ? ॥६६९॥) अनवगमे च ज्ञानेन ज्ञानान्तरस्य केन ‘परमोहविउट्टणंति' परमोहविकुट्टनं शास्त्रमुपदिष्टं ? नैव केनचिदुपदिष्टं प्राप्नोति, परस्यैवाप्रतिपत्ति(त्ते) रितिभावः । तदभावे-शास्त्राभावे सम्यगिदंतन्निमित्तं विज्ञानमितरच्च-अतन्निबन्धनं मिथ्येति यो मोहः स को नाम ? अपूर्वोऽयमेकान्तेनासंभवी जात इत्यभिप्रायः ॥६६९॥ एकान्तेनासंभवित्वमेव दृष्टान्तेन भावयति - चोरो वंझापुत्तो अतो असाहुत्ति किमिह विन्नाणं । जायइ तिक्खं च जओ खरसंगं तेण साहुत्ति ? ॥६७०॥ (चौरो वन्ध्यापुत्रोऽतोऽसाधुरिति किमिह विज्ञानम् । जायते तीक्ष्णं च यतः खरशृङ्गं तेन साधु इति ॥६७०॥) यतश्चौरो वन्ध्यापुत्रोऽतोऽसाधुः यद्वा यतः खरशृङ्गं तीक्ष्णं तेन कारणेन साधु इति किमिह विज्ञानं जायते ? नैव जायत इत्यर्थः, वन्ध्यापुत्रादेरसत्त्वात् । तथा शास्त्रस्यैवाभावात् कथं तदुत्थं विज्ञानं सम्यक् इतरच्च मिथ्येति विज्ञानमिहोपजायत इति ? ॥६७०॥ एयविगप्पाभावे कुतो विवादोत्ति ? कुणसि य तुमंति । खंधारुढो उलुगो विसुमरितो तं इमं णायं ॥६७१॥ (एतद्विकल्पाभावे कुतो विवाद इति ? करोषि च त्वमिति । स्कन्धारूढ उलुको विस्मृतस्तदिदं ज्ञातम् ६७१॥) एतद्विकल्पाभावे च-सम्यगिदमितरच्च मिथ्येति विकल्पाभावे च कुतोऽयं विवादो युज्यते ? तत इत्थं त्वन्नीत्या सर्वथा विवादानुपपत्तौ तमेवेदानी कुर्वन् यदिदं ज्ञातं लोके श्रूयते - 'तव स्कन्धारूढोऽप्युलु(लू)को विस्मृत इति,' तत्सत्यं त्वं करोषीति ॥६७१॥ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार 48 अत्र पर आह - बुद्धादिचित्तमेत्तं पडुच्च सिय तारिसं हवति नाणं । जं सद्दओऽवमन्नइ बज्झत्थासत्तमादीयं ॥६७२॥ (बुद्धादिचित्तमात्रं प्रतीत्य स्यात् तादृशं भवति ज्ञानम् । यत् शब्दतोऽवमन्यते बाह्यार्थासत्त्वादिकम् ॥६७२॥) स्यादेतत्, बुद्धादिचित्तमात्रम् आदिशब्दात्तदन्यप्रज्ञापकादिपरिग्रहः प्रतीत्य-आश्रित्य तादृशमस्मादृशां ज्ञानं भवति, यद् भवान् बाह्यार्थासत्त्वादिकं शब्दतः-शब्देभ्यो बुद्धाद्यभिहितेभ्यः सकाशात् प्रतीयमानमवमन्यते । साक्षात्बुद्धादिना एवमभिहितं यथा-'बाह्योऽर्थो नास्ति किंतु ज्ञानमात्र'मित्यवमन्यते इत्यर्थः ॥६७२।। एवमिह इमं सम्म मिच्छा इतरं तु होइ पडिवत्ती। बज्झत्थाभावम्मिवि एवं सेसोवि ववहारो ॥६७३॥ ( एवमिहेदं सम्यग् मिथ्या इतरत्तु भवति प्रतिपत्तिः । बाह्यार्थाभावेऽपि एवं शेषोऽपि व्यवहारः ॥६७३॥) एवम्-अनेन प्रकारेण इदं सम्यक् बुद्धादिना साक्षादेवमभिहितत्वात्, इतरत् मिथ्या तीर्थान्तरीयैरभिहितत्वात् इति प्रतिपत्तिर्भवति । एवं शेषोऽपि त्यागादानादिको व्यवहारो बाह्यार्थाभावेऽपि द्रष्टव्यः । तस्यापि परादिचित्तमात्रं प्रतीत्य तथाभावात्ततो न किंचिन्नः शूणमिति ॥६७३।। अत्राह - तस्सावगमाभावे तस्सतामेत्तहेतुगो एस । इच्छिज्जइ ववहारो जति ता अत्थेवि तुल्लमिदं ॥६७४॥ (तस्यावगमाभावे तत्सत्तामात्रहेतुक एषः । इष्यते व्यवहारो यदि ततोऽर्थेऽपि तुल्यमिदम् ॥६७४॥) यदि तस्य-बुद्धादिचित्तमात्रस्यावगमाभावेऽपि तत्सत्तामात्रहेतुको-बुद्धादिचित्तमात्रहेतुक एष व्यवहार इष्यते 'ता' तत इदमर्थेऽपि तुल्यम्, तथाहि-अत्राप्येवं वक्तुं शक्यत एव यथा - अर्थस्यावगमाभावेऽपि तत्सत्तामात्रनिबन्धन एव सर्वोऽपि लौकिको व्यवहार इति ॥६७४॥ अह कहवि तस्सवगमो तहेव अत्थम्मि मच्छरो को णु ? । सो नत्थि अजुत्तीओ नाणम्मिवि हंत तुल्लमिदं ॥६७५॥ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ (अथ कथमपि तस्यावगमस्तथैवार्थे मत्सरः को नु ? । स नास्ति अयुक्तितो ज्ञानेऽपि हन्त तुल्यमिदम् ॥६७५॥) अथ कथमपि पूर्वोक्तदोषभयात्तस्य-बुद्धादितित्तमात्रस्यावगम इष्यते, ननु तर्हि तथैव यथा बुद्धादिचित्ते तथा अर्थेऽप्यवगमो भविष्यति, ततः को नु भवतस्तत्र मत्सरो येनासौ नेष्यते ? नैवासौ युक्तो, भवदुक्तन्यायस्योभयत्रापि तुल्यत्वात् । अथोच्येत-सोऽर्थः सर्वथा नास्ति अयुक्तित:-तत्साधकयुक्त्यभावत इत्यत आह-‘णाणम्मि वी'त्यादि । 'हन्तेति' प्रत्यवधारणे तदुक्तम् - "हन्त संप्रेषणप्रत्यवधारणविषादेष्विति" ज्ञानेऽपीदं-तत्साधकयुक्त्यभावलक्षणं (प्रमाणं) तुल्यमेव ॥६७५॥ कथमित्याह - जं गज्झगाहगोभयमणुभयरूवं व होज्ज विन्नाणं ? । जति गज्झरूवं मो ता ण गाहगं अत्थि भुवणेऽवि ॥६७६॥ ( यद् ग्राह्यग्राहकोभयानुभयरूपं वा भवेद् विज्ञानम् । यदि ग्राह्यरूपं ततो न ग्राहकमस्ति भुवनेऽपि ॥६७६॥) यत् - यस्मादिदं विज्ञानं किं ग्राह्यरूपं भवेत् उत ग्राहकरूपम् आहोस्विदुभयरूपम् अनुभयरूपं वा-न ग्राह्यरूपं नापि ग्राहकरूपमिति ? तत्र यदि ग्राह्यरूपमिति पक्षो 'मो' निपातः पूरणे, 'ता' ततो न ग्राहकं ज्ञानमस्ति, भुवनेऽपि सकले सर्वेषामपि ज्ञाननां घटादिवत् सर्वथा ग्राह्यरूपैकस्वभावत्वाभ्युपगमात् ॥६७६।। ततः किमित्याह - तदभावम्मि य कह गज्झरुवता अह सरूवगज्झाओ? । नियरुवगाहगत्तेवि कहं णु तं गज्झरुवं तु ? ॥६७७॥ (तदभावे च कथं ग्राह्यरूपताऽथ स्वरूपग्राह्यात् । निजरूपग्राहकत्वेऽपि कथं नु तद् ग्राह्यरूपं तु ? ॥६७७॥) तदभावे च-सर्वथा ग्राहकज्ञानाभावे च कथं ग्राह्यरूपता भवेत् ? ग्राहकापेक्षं हि ग्राह्य तत्कथं तदभावे ग्राह्यरूपता भवेदिति । अथोच्येत, 'सरूपगज्झाओ'त्ति । भावप्रधानोऽयं निर्देशः, स्वरूपग्राह्यत्वाद् ग्राह्यरूपता, तद्धि स्वसंवेदनस्वभावं, ततस्तस्य स्वस्वरूपमेव ग्राहकं, स्वरूपग्राहकापेक्षया च ग्राह्यरूपतेति । अत्राह-'नियरूवेत्यादि' । निजं रूपं ग्राहकं यस्य तस्य भावस्तस्मिन्नपि अभ्युपगम्यमाने सति कथं नु तत् ज्ञानं ग्राह्यरूपमेव ? तुरवधारणे, नैवेतिभावः । ग्राहकरूपत्वस्यापीदानीमभ्युपगमादिति ॥६७७।। For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार द्वितीयं पक्षमाशय दूषयति - अह गाहगरूवं चिय इय वि गज्झस्सऽभावतो णेयं । विवरीयं सव्वं चिय जं भणितं गज्झपक्खम्मि ॥६७८॥ (अथ ग्राहकरूपमेव इत्यपि ग्राह्यस्याभावाद् ज्ञेयम् । विपरीतं सर्वमेव यद् भणितं ग्राह्यपक्षे ॥६७८॥) अथ मन्येथास्तत् ज्ञानं ग्राहकरूपमेवेति पक्षो न ग्राह्यरूपमिति । अत्राह - ‘इयवीत्यादि' इत्यपि-अस्मिन्नपि पक्षेऽभ्युपगम्यमाने ग्राह्यस्याभावात्-सर्वथा ग्राह्यरूपस्य ज्ञानान्तरस्याभावाद्यद्भणितं ग्राह्यपक्षे दूषणं तत्सर्वं विपरीतं ज्ञेयम्, तथाहि-यदि तत् ज्ञानं ग्राहकरूपमेवेत्यभ्युपगमस्तर्हि समस्तेऽपि भुवने सकलज्ञानानां ग्राहकरूपैकस्वभावत्वाभ्युपगमात् सर्वथा न समस्ति ग्राह्यं विज्ञानं, तदभावे च कथं ग्राहकरूपता ? ग्राह्यापेक्षयैव तस्याः संभवात् । अथ स्वरूपग्राह्यापेक्षया ग्राहकरूपता न तर्हि तद्विज्ञानं ग्राहकमेव, ग्राह्यरूपत्वस्यापीदानीमभ्युपगमादिति ॥६७८॥ तृतीयं पक्षमधिकृत्याह - सिय तं उभयागारं विरोहभावा ण संगतमिदंपि । तेसिपि मिहो भेओऽभेदो उभयं व होज्जाहि ? ॥६७९॥ (स्यात् तदुभयाकारं विरोधभावान्न संगतमिदमपि । तेषामपि मिथो भेदोऽभेद उभयं वा भवेत् ॥६७९॥) स्यादेतत्, तत्-विज्ञानमुभयाकारं-ग्राहकरूपं ग्राह्यरूपं च, ततो न कश्चिदिह पूर्वोक्तदोषावकाशः । अत्राह-'विरोहेत्यादि' । इदमपि उभयाकारत्वं न संगतम् । कुत इत्याह-विरोधभावात् । तथाहि-तत् ज्ञानमेकस्वभावं तद्यदि ग्राहकरूपं कथं ग्राह्यरूपं ? ग्राह्यरूपं चेत् कथं ग्राहकरूपमिति । अन्यच्च, तयोरपि-ग्राह्याकारग्राहकाकारयोमिथः-परस्परं भेदो वा स्यादभेदो वा उभयं वेति ? पक्षत्रयम् ॥६७९।। तत्राद्यपक्षमाधिकृत्याह - भेदे कहमेगं णणु उभयागारं ? णहेगवावित्तं । दोण्ह विरुद्धाण जतो दिटुं इटुं च समयम्मि ॥६८०॥ (भेदे कथमेकं ननु उभयाकारम् ? नहि एकव्यापित्वम् । द्वयोविरुद्धयोः यतो दृष्टमिष्टं च समये ॥६८०॥) For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ यदि भेदस्तर्हि तस्मिन् सति कथ नन्वेकं सत् उभयाकारं भवेत् ? नैव भवेदिति भावः । कुत इत्याह-यतो यस्मान्न हि न खलु द्वयोर्विरुद्धयोरेकव्यापित्वमेकस्वभावमर्थमभिव्याप्यावस्थानमिह लोके दृष्टं नापि भवतः स्वसमये इष्टमिति ॥ ६८०॥ २२ O अह उ अभेदो ता एगभावतो चेव णोभयागारं । परिगप्पणम्मि एवं अतिप्पसंगो पमासिद्धो ॥६८१ ॥ ( अथ त्वभेदस्तस्मादेकभावादेव नोभयाकारम् । परिकल्पने एवं अतिप्रसङ्ग प्रमासिद्धः ||६८१ ॥ ) अथ तयोर्ग्राह्याकारग्राहकाकारयोरभेद इति पक्ष: । अत्राह - 'ता' ततोऽन ऽन्यतराकारस्यान्यतराकाराव्यतिरिक्ततया तत्स्वरूपतापत्तेरेकभावत एव - एकस्यैवान्यतरस्याकारस्य भावतो न तत् ज्ञानमुभयाकारम् । अथोच्येत स्वभावतस्तत् अन्यतरात्मकमेव, द्वितीयं तु रूपं तत्र परिकल्पितमिति यथोक्तदोषाभाव इति । अत आह- 'परिकप्पेत्यादि' । परिकल्पने चैवं क्रियमाणेऽतिप्रसङ्गः प्रमासिद्धो-न्याय (ज्ञान) सिद्धः प्राप्नोति । यत् किंचित् दृष्ट्वा षष्ठस्कन्धस्याप्येवं परिकल्पनाप्रसक्तेः, तस्याः पुरुषेच्छामात्रानुरोधित्वात्, पुरुषेच्छायाश्चैवमप्यनिवारितप्रसरत्वात् ॥६८१॥ भेदाभेदपक्षमधिकृत्याह भेदाभेदो य विरोधदोसतो समयकोवतो चेव । बज्झत्थावत्तीए य सम्मं जुत्तिं न संसहइ ॥ ६८२॥ ( भेदाभेदौ च विरोधदोषतः समयकोपत एव । बाह्यार्थापत्तेश्च सम्यग्युक्ति न संसहते ॥ ६८२ ॥ ) भेदो भेदौ च विचार्यमाणौ न सम्यक युक्ति संसहते । कुत: ? इत्याह - विरोधदोषात् । तथाहि-यदि भेदः कथमभेद: अथाभेदः कथं भेद इति ? अथ कथंचिदितरेतरानुवेधेन नायं भेदाभेदपक्षो विरुद्ध इत्युच्येत तत्राह- समयकोपतश्चैव न सम्यग् युक्तिं संसहेते इति संबन्ध: । एकान्तैकस्वभावाभ्युपगमपरो हि युष्मद्राद्धान्तस्तत्कथमितरेतरानुवेधतो जात्यन्तरात्मकभेदाभेदपक्षोऽभ्युपगम्यते, परसिद्धान्ताभ्युपगमप्रसङ्गात् । तथा बाह्यार्थापत्तेश्व न भेदाभेदौ युक्ति संसहेते । तथाहि-यदि ग्राह्यग्राहकाकारयो भेदाभेदावभ्युपगम्येत तर्हि बाह्यार्थेऽपि तुल्यांशातुल्यांशयो(तुल्यांशयोरिति पाठा.) रवयव्यवयवशब्दवाच्ययोर्भेदाभेदावभ्युपगन्तव्यौ, दोषाभावात् । तथा च सति न कश्चिद्वक्ष्यमाणनीत्या उक्तवृत्त्ययोगादिदोषाणामवकाश इति बाह्यार्थापतिरव्याहतैवेति ॥६८२॥ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार २३ चरममवान्तरमूलपक्षमधिकृत्याह -- अह अणुभयरूवं चिय नत्थि तयं हंदि खरविसाणं व । एवं च ठिए संते नाणम्मिवि तुज्झ का जुत्ती ? ॥६८३॥ (अथानुभयरूपमेव नास्ति तकद् हंदि खरविषाणमिव । एवं च स्थिते सति ज्ञानेऽपि तव का युक्तिः ? ॥६८३॥) अथानुभयरूपमेव तत् ज्ञानमिति पक्षः, हन्त तर्हि तकत्-ज्ञानं खरविषाणमिव सर्वथा नास्त्येव । किं हि तत् सद्भवेत् यत् सर्वथा न ग्राह्यरूपं नापि ग्राहकरूपमिति । एवं च स्थिते सति ज्ञानेऽपि तवाभ्युपगते का युक्तिः ? नैव काचिदित्यर्थः, ततश्चैवमुभयोरपि ज्ञानार्थयोर्युक्त्यभावेऽविशिष्टे सति को नु मत्सरो ? येनार्थो नाभ्युपगम्यते किंतु केवलं ज्ञानमेवेति ॥६८३।। अत्र परस्य मतमाशङ्कमान आह - अह उ ससंवेदणसिद्धमेव णण णिययमित्थ विन्नाणं । अत्थस्स दंसणं इय सिद्धं नणु सयल( ले)लोगेवि ॥६८४॥ (अथ तु स्वसंवेदनसिद्धमेव ननु नियतमत्र विज्ञानम् । अर्थस्य दर्शनमिति सिद्धं ननु सकले लोकेऽपि ॥६८४॥) अथाभिदधीथाः ननु नियतं-निश्चितमत्र-जगति विज्ञानं स्वसंवेदनप्रमाणसिद्धमेव तत्कथमस्य प्रतिक्षेपः क्रियते? प्रतिक्षेपयुक्तीनामध्यक्षसिद्धविषयतया युक्त्याभासत्वात् । अत्राह'अत्थस्सेत्यादि' । ननु इति - एवं ज्ञानस्येवेत्यर्थः अर्थस्यापि दर्शनं सकलेऽपि लोके सिद्धं, ततो न तस्याप्यर्थस्य प्रतिक्षेपो युक्तः, अभिहितयुक्तीनामध्यक्षसिद्धविषयतया युक्त्याभासत्वादिति ॥६८४॥ यदुक्तम् - 'किंचागारो तस्सा किमंगभूतो' इत्यादि, तत्र द्वितीय पक्षमधिकृत्याह - अह विसया आगारो स उ णाणं अत्थभणियदोसातो । सो कह णु तओ जुत्तो ? तहेव किंवा न बज्झाओ ? ॥६८५॥ (अथ विषयादाकारः स तु ज्ञानमर्थभणितदोषात् । स कथं नु ततो युक्तः ? तथैव किं वा न बाह्यात् ॥६८५॥) अथ मन्येथाः-नासावाकारो ज्ञानस्याङ्गभूतः किंतु विषयादुपजायते, स तु विषयो ज्ञानंज्ञानान्तरं न पुनः परपरिकल्पितो बाह्योऽर्थ इति । अत्राह-'अत्थभणिएत्यादि' । अर्थभणितदोषात्-अर्थपक्षभणितदोषप्रसङ्गात्, सः आकारस्ततो-ज्ञानरूपाद्विषयात् कथं नु युक्तः? नैव कथंचनेतिभावः । 'तहेव किंवा न बज्झाउ'त्ति । वाशब्दः पक्षान्तरसूचने । ततो यथा ज्ञानरूपा For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ द्विषयादसावाकारोऽभ्युपगम्यते तथैव बाह्यादप्यर्थात्किन्नाभ्युपगम्यते ? उभयत्रापि विशेषाभावात् २४ Do ||६८५ ॥ अनाकारपक्षमधिकृत्याह अह उ अणागारं चिय विन्नाणं तहवि गाहगं तेसिं । अत्थस्सवि एवं चिय गाहगभावम्मि को दोसो ॥ ६८६ ॥ (अथ तु अनाकारमेव विज्ञानं तथापि ग्राहकं तेषाम् । अर्थस्यापि एवमेव ग्राहकभावे को दोष: ? ॥६८६॥ ) अथ, तुः पूरणे, विज्ञानमनाकारमेव न साकारं तथापि कुतश्चित् प्रतिनियतस्वभावविशेषात्तेषां ज्ञानान्तराणां ग्राहकमिति मन्येथाः ? अत्राह - ' अत्थस्स वी 'त्यादि । अर्थस्यापि ग्राह्यभावमापन्नस्य एवमेव - ज्ञानान्तरस्येव विषये विवक्षितज्ञानस्य ग्राहकभावे सति को दोषो ? नैव कश्चनेति भाव:, अभिहितयुक्तेरत्रापि समानत्वात् ॥६८६॥ तृतीयं पक्षमधिकृत्याह - सागारअणागारं तु विरोहा कह णु जुज्जती नाणं ? | भावेवि तदंतरगहणमो फुडं अत्थतुल्लं तु ॥ ६८७॥ (साकारानाकारं तु विरोधात्कथं नु युज्यते ज्ञानम् ? | भावेऽपि तदंतरग्रहणं स्फुटं अर्थतुल्यं तु ॥ ६८७ ॥ ) साकारानाकारं तु ज्ञानं कथं नु युज्यते ? नैव कथंचनेति भावः । कुत इत्याह-विरोधात्विरोधदोषात् । तथाहि-यदि साकारं कथमनाकारम् ? अथानाकारं कथं साकारमिति ? अस्तु वा यथाकथंचनापि तत्साकारानाकारं तथापि यत् तस्य तदन्तरग्रहणं 'मो' निपातः पूरणे, तत् स्फुटमर्थतुल्यमेव-अर्थग्रहणतुल्यमेव । तुरेवकारार्थः । अर्थस्याप्येवं ग्रहणमनिवार्यमिति भावः । उभयोरपि-ज्ञानान्तरार्थयोस्तत्त्वतस्तुल्ययोगक्षेमत्वात् ॥६८७|| तुरीयं पक्षं दूषयन्नाह - अणुभयरुवमभावो तब्भावे सव्वसुन्नतावत्ती । सा अणुहवसिद्धेणं विरुज्झती निययनाणेणं ॥ ६८८ ॥ अनुभयरूपमभावस्तद्भावे सर्वशून्यतापत्तिः । साऽनुभवसिद्धेन विरुध्यते निजकज्ञानेन ||६८८॥ ) अनुभयरूपं-न साकारं नाप्यनाकारमिति यदि विज्ञानमभ्युपगम्यते, ततः खरविषाणस्येव तस्याभावः प्राप्नोति । किं हि तत्सद्भवेद्यन्न साकारं नाप्यनाकारमिति ? ततः किमित्याह For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार 'तद्भावे' इत्यादि । तद्भावे-ज्ञानाभावभावे सर्वशून्यतापत्तिः प्राप्नोति, ज्ञानार्थव्यतिरेकेण वस्त्वन्तरस्याभावात् । भवत्वेवं का नो हानिरितिचेत् ? अत आह-सा अणुहवेत्यादि' । सा-सर्वशून्यतापत्तिरनुभवसिद्धेन स्वसंवेदनप्रमाणसिद्धेन निजकज्ञानेन विरुध्यते, यदि हि सर्वशून्यता स्यात्ततः कथमिदमात्मीयमपि ज्ञानमनुभूयेतेति ? अपि च, इयमपि सर्वशून्यता प्रमाणतो वा व्यवस्थाप्येत अप्रमाणतो वा? किंचात: ? यदि प्रमाणतस्ततः सर्वशून्यताया अभावः, प्रमाणस्य विद्यमानत्वात् ॥६८८॥ तथाचाह - माणे इमीएऽभावो विणा तयं जइ इमीऍ सिद्धित्ति । तत्तोच्चिय अत्थस्सवि सिद्धीएँ निवारणमजुत्तं ॥६८९॥ (मानेऽस्या अभावो विना तकत् यदि अस्याः सिद्धिरिति । तत एव अर्थस्यापि सिद्धेर्निवारणमयुक्तम् ॥६८९॥) माने-प्रमाणे साधके अभ्युपगम्यमाने सर्वशून्यताया अभावः प्राप्नोति । अथाप्रमाणत इति पक्षस्तहि कथं तस्याः सिद्धिः? प्रमाणमन्तरेण प्रमेयसिद्ध्ययोगात् । अन्यथा यदि तकत्प्रमाण विनाऽपि अस्याः- सर्वसून्यतायाः सिद्धिरिष्यते, तर्हि तत एव-प्रमाणाभावादर्थस्यापि सिद्धर्भवन्त्या निवारणमयुक्तं, प्रमाणाभावस्य प्रमेयसिद्ध्यभावानिबन्धनत्वात् । ततश्च यो ग्राहकप्रमाणविरहादिभिर्बाह्यार्थाभावसाधने हेतुरुपन्यस्तः सोऽनैकान्तिक इति ॥६८९।। अन्यच्च - न य सो उवलद्धिलक्खणपत्तो जमदरिसणे वि ता तस्स । तदभावनिच्छयो णणु एगतेणं कुतो सिद्धो ? ॥६९०॥ (न च स उपलब्धिलक्षणप्राप्तो यददर्शनेऽपि तस्मात्तस्य । तदभावनिश्चयो ननु एकान्तेन कुतः सिद्धः ? ॥६९०॥) न च यत्-यस्मात्सः-बाह्योऽर्थ उपलब्धिलक्षणप्राप्तः, 'ता' तस्मात्तस्य-बाह्यार्थस्यादर्शनेऽपि नन्वेकान्तेन तदभावनिश्चयो-बाह्यार्थाभावनिश्चयः कुतः सिद्धः ? नैव कुतश्चिदितिभावः । दर्शनाभावमात्रस्यानुपलब्धिलक्षणप्राप्तेष्वभावसाधकत्वायोगात् । तत एवमपि पूर्वोक्तो हेतुरनैकान्तिक एव ॥६९०॥ अह सो परस्स एवं तदभावो तस्स चेव सज्झोत्ति । तुह आयनिच्छयो कह ? अजुत्तितो सा समा णाणे ॥६९१॥ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ २६ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ (अथ स परस्य एवं तदभावस्तयैव साध्य इति । तवात्मनिश्चयः कथम् ? अयुक्तितः सा समा ज्ञाने ॥६९१॥) अथ सःबाह्योऽर्थः परस्य-अर्थवादिन एवम्-उपलब्धिलक्षणप्राप्तोऽभिमतस्तत्कथं तस्यादर्शनादभावनिश्चयो न भवतीति ? अत्राह - 'तदभावो' इत्यादि । यदि परस्योपलब्धिलक्षणप्राप्तोऽर्थोऽभिमतस्ततस्तस्यैव-परस्य तदभावो बाह्यार्थाभावः साध्यः स्यात्, तव पुनरात्मनिश्चयो-बाह्यार्थाभावविषयः कथमुपजायते ? पर आह - 'अजुत्तिउत्ति । अयुक्तेः-युक्त्यभावात् । यद्यपि हि नोपलब्धिलक्षणप्राप्तोऽर्थस्तथापि नासौ युक्त्या युज्यत इति तदभावनिश्चयः कर्तुं शक्यत एवेति । अत्राह-'सा समा णाणे' । सा-अयुक्तिर्ज्ञानेऽपि समा-तुल्या यथाऽभिहितं प्राक्, ततो नायुक्तेरप्यर्थाभावनिश्चयः ॥६९१॥ किंच - न य णाणाण विरोहो सिद्धो अत्थस्स जणयतब्भावे । गम्मति इहराभावो सिद्धीए य कह तओ नत्थि ॥६९२॥ (न च ज्ञानानां विरोधः सिद्धोऽर्थस्य जनकतद्भावे । गम्यते इतरथाभावः सिद्धौ च कथं सको नास्ति ॥६९२॥) न च ज्ञानानां विषये अर्थस्य यो जनकतद्भावः- स चासौ भावश्च तद्भावो जनकश्चासौ तद्भावश्च जनकतद्भावो, जनकस्वभावत्वमितियावत् तस्मिन् कश्चिद्विरोधः सिद्धः, तत्साधकप्रमाणाभावात्, अपितु तथातथाविचित्राकारोपेतज्ञानप्रबन्धदर्शनाद् गम्यते अर्थस्य जनकतद्भावः इतरथा-एवमनभ्युपगमे ज्ञानस्याभावः प्राप्नोति, आकाराधानसमर्थस्य कारणान्तरस्याभावात् । सिद्धौ च-भावे च ज्ञानस्य तत्तत्तथाविधविचित्राकारोपेतस्य कथं 'तउ'त्ति सक:-अर्थो नास्तीत्युच्यते इति । स्यादेतत् यद्यर्थो भवेत् ततस्तद्ग्राहकं प्रमाणमपि प्रवर्तेत, न च प्रवर्त्तते, तस्मात्स नास्त्येवेति ॥६९२।। अत आह - गाहगपमाणविरहो एवं साधारणो उ नाणेवि । अत्थि य तं अत्थस्सवि सत्ता तह चेव अणिसेज्झा ॥६९३॥ (ग्राहकप्रमाणविरह एवं साधारणस्तु ज्ञानेऽपि । अस्ति च तदर्थस्यापि सत्ता तथैवानिषेध्या ॥६९३॥) ग्राहकप्रमाणविरह एवम्-अनन्तरोक्तेन प्रकारेण ज्ञानेऽपि साधारण एव । तुशब्द एवकारार्थः । अथ च तत् ज्ञानमस्ति, तथा अर्थस्यापि सत्ता अनिषेध्यैव ॥६९३।। For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार अत्रैवोपचयमाह - किंच इहं नीलातो जायइ पीतादणेगधा णाणं । णय तं अहेतुगं चिय को हेतू तस्स वत्तव्वं? ॥६९४॥ (किञ्चेह नीलाद् जायते पीताद्यनेकधा ज्ञानम् । न च तदहेतुकमेव को हेतुस्तस्य वक्तव्यम् ? ॥६९४॥) किंच इह-जगति नीलात्-नीलाकारात् विज्ञानादनन्तरं जायते पीतादि-पीताकारादि ज्ञानमनेकधा-अनेकप्रकारं, न च तत्-पीतादिकज्ञानमहेतुकं, सदाभावादिप्रसङ्गात्, ततो यदि बाह्योऽर्थस्तथा तथा विचित्राकाराधायकत्वेन नाभ्युपगम्यते तर्हि तस्य पीतादिज्ञानस्य को हेतुरिति वक्तव्यम् ? ॥६९४।। पर आह - आलयगता अणेगा सत्तीओ पागसंपउत्ताओ। जणयंति नीलपीतादिनाणमन्नो न हेतुत्ति ॥६९५॥ (आलयगता अनेकाः शक्तयः पाकसंप्रयुक्ताः । जनयन्ति नीलपीतादिज्ञानमन्यो न हेतुरिति ॥६९५॥) आलयगता:-आलयविज्ञानगता अनेकाः शक्तयः । 'पागसंपउत्त'त्ति । पाकसंप्रयुक्ता विपाकप्राप्ताः सत्यो जनयन्ति नीलपीतादिकं-नीलपीताद्याकारं ज्ञानमतस्ता एव हेतवो न पुनरन्यो बाह्योऽर्थ इति ॥६९५।। अत्राचार्य आह - ता आलयातो भिन्नाऽभिन्ना वा होज्ज ? भेदपक्खम्मि । ता चेव उ बज्झत्थोऽभेदे सव्वाणमेगत्तं ॥६९६॥ (ता आलयाद् भिन्ना अभिन्ना वा भवेयुः ? भेदपक्षे । ता एव तु बाह्यार्थोऽभेदे सर्वासामेकत्वम् ॥६९६॥) ता:-शक्तयो नीलपीताद्याकारज्ञानहेतवः आलयात्-आलयविज्ञानात्सकाशात् भिन्ना वा भवेयुरभिन्ना वा ? तत्र यदि भेदपक्षस्ततस्ता एव-शक्तयो बाह्योऽर्थः, ज्ञानादन्यस्य सर्वस्यापि वस्तुसतो बाह्यार्थत्वेनाभ्युपगमात् । अभेदे-अभेदपक्षे चाभ्युपगम्यमाने सर्वासामपि शक्तीनामेकत्वं प्राप्नोति, एकस्मादालायादनन्यत्वात्, तत्स्वरूपवत् ।।६९६।। एतदेव भावयति - For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ २८ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ एगो स आलयो जं तत्तोऽभिन्नाण णत्थि नाणत्तं । नाणत्तेवि य पावति तदभेदा आलयबहुत्तं ॥६९७॥ (एकः स आलयो यत्तस्मादभिन्नानां नास्ति नानात्वम् । नानात्वेऽपि च प्राप्नोति तदभेदादालयबहुत्वम् ॥६९७॥) यत्-यस्मात्स आलय एकस्ततः-तस्मादालयादभिन्नानां शक्तीनां नैव नानात्वमस्ति-नैव नानात्वमुपपद्यते, नानात्वे वा तासां शक्तीनामिष्यमाणे तदभेदात्-शक्त्यभेदादालयस्य बहुत्वं प्राप्नोति, तथा च सत्यभ्युपगमविरोधः ॥६९७।। पक्षान्तरं दूषयितुमाशङ्कते - अह ता भिन्नाभिन्ना विरोहतो णेस संगतो पक्खो। ण य एगंतावच्चा अवच्चसद्दप्पवित्तीओ ॥६९८॥ (अथ ता भिन्नाभिन्ना विरोधान्नैष संगतः पक्षः । न चैकान्तावाच्या अवाच्यशब्दप्रवृत्तेः ॥६९८॥) अथ ता:-शक्तय आलयात्सकाशान्न भिन्ना नाप्यभिन्नाः किंतु भिन्नाभिन्नास्ततो न कश्चिद्दोषः इति मन्येथाः । अत्राह-विरोहेत्यादि' । विरोधतो-विरोधदोषप्रसङ्गान्नैष पक्षः संगतः । तथाहि-यदि भिन्ना कथमभिन्नाः अथाभिन्ना कथं भिन्ना इति ? कथंचिद्वादाभ्युपगमेन चाविरोधे स्वदर्शनपरित्यागप्रसङ्गः । अथोच्येत न ताः शक्तयो भिन्ना नाप्यभिन्ना नापि भिन्नाभिन्नाः किं त्वेकान्तेनावाच्यास्तत्कथमुक्तदोषावकाश इति । अत आह-'नयेत्यादि । न च ताः शक्तय एकान्तेनावाच्याः, कुत इत्याह-अवाच्यशब्दप्रवृत्तेः, यदि हि एकान्तेनावाच्याः शक्तयस्ततः कथमवाच्यशब्दस्यापि तत्र प्रवृत्तिर्भवेदिति ? ॥६९८।। पुनरपि परस्य मतमाशङ्कमान आह - परिगप्पिता तु अह ता विसिट्ठफलकारणं कहन्नु मता ? । तब्भावा फलभावे अतिप्पसंगो स चाणिट्ठो ॥६९९॥ (परिकल्पितास्तु अथ ता विशिष्टफलकारणं कथं नु मताः ? । तद्भावात्फलभावेऽतिप्रसङ्गः स चानिष्टः ॥६९९॥) अर्थताः शक्तयो न वस्तुसत्यो येन भेदाभेदादयो भवेयुः, किंतु परिकल्पिता एव, ततो न कश्चित्पूर्वोक्तो दोषः । अत्राह - ‘विसिटेत्यादि' । यदि परिकल्पितास्ततः कथं नु विशिष्टफलकारणं-वस्तुसद्विशिष्टपीतादिज्ञानलक्षणफलनिबन्धनं मताः ? परिकल्पितं हि परमार्थतोऽसत्, तत्कथं ता विशिष्टफलनिबन्धनं भवेयुरिति ? यदि पुनरस्तद्भावात्-परिकल्पितभावात् For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार -00 फलभावोऽभ्युपगम्येत ततस्तस्मिन् सति अतिप्रसङ्गः प्राप्नोति, स चानिष्ट इति यत्किचिदेतत् ॥६९९॥ उपसंहरति - ता जो इमस्स हेतू सो च्चिय बज्झत्थमोऽवसेणावि । अब्भुवगंतव्वमिदं एवं बज्झत्थसिद्धीओ ॥७००॥ (तस्माद् योऽस्य हेतुः स एव बाह्यार्थोऽवशेनापि । अभ्युपगन्तव्यमिदमेवं बाह्यार्थसिद्धितः ॥७००॥) 'ता' तस्मात् योऽस्य-पीतादिज्ञानस्य हेतुः, स एव बाह्योऽर्थः इतीदमवशेनापि-अकामेनापि अभ्युपगन्तव्यम् । एवं च सति बाह्यार्थसिद्धिरव्याहतप्रसरेति स्थितम् ॥७००। अत्र परस्य मतमाशङ्कमान आह - अह तु सहावो हेऊ भावोऽभावो व होज्ज ? जति भावो । सो चेव उ बज्झत्थो अह तु अभावो ण हेउत्ति ॥७०१॥ (अथ तु स्वभावो हेतुर्भावोऽभावो वा भवेत् ? यदि भावः । स एव तु बाह्यार्थः अथ तु अभावो न हेतुरिति ।।७०१॥) अथ न बाह्योऽर्थो हेतुः किंतु स्वभाव एव । तुरेवकारार्थो भिन्नक्रमश्च स चेह योजित एव । अत्राह-'भावो इत्यादि' । भावो वा स स्वभावो भवेदभावो वा ? तत्र यदि भावस्ततः स एव बाह्योऽर्थः केवलं स्वभावशब्देनाभ्युपगतः । अथाभावस्तर्हि न हेतुः, अभावस्य हेतुत्वायोगात्, अन्यथा तत एव कटककुण्डलाद्युत्पत्तेविश्वस्यादरिद्रताप्रसङ्गः ॥७०१॥ पुनरप्यत्र परमारेकमान (ण) आह - सो भावोत्ति सहावो तस्सेव जमायरूवमो अह उ। तं चेव कारणंतरविगलं पीतादिहेउत्ति ॥७०२॥ (स्वो भाव इति स्वभावस्तस्यैव यदात्मस्वरूपमथ तु । तदेव कारणान्तरविकलं पीतादिहेतुरिति ॥७०२॥) अथ मन्येथाः स्वः-आत्मीयो भावः-सत्ता स्वभाव इति व्युत्पत्तेः तस्यैव नीलज्ञानस्य यदात्मरूपं तदेव च कारणान्तरविकलं-बाह्यार्थादिहेत्वन्तरविरहितं-पीतादिज्ञानहेतुरिति न कश्चिद्दोषः ॥७०२।। अत्राह - For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ३० धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ नीलत्ते सामन्ने कारणविगलत्तणे य किन्नेवं ? । अन्नपि नीलहेउ जायइ पीतादिहेउत्ति ॥७०३॥ (नीलत्वे सामान्ये कारणविकलत्वे च किन्नेवम् ? । अन्यदपि नीलहेतुः जायते पितादिहेतुरिति ॥७०३॥) नीलत्वे-नीलज्ञानत्वे सामान्ये कारणविकलत्वे च-बाह्यार्थादिकारणान्तररहितत्वे च सामान्ये सति किन्नैवमन्यदपि-नीलज्ञानं नीलहेतुः-विवक्षितनीलज्ञानहेतुभूतं जायते पीतादिहेतुः ? इदमुक्तं भवति-इह कदाचित् प्रबन्धवन्त्यपि ज्ञानानि जायन्ते, तथानुभवात्, यदि नीलज्ञानस्यात्मरूपमेव कारणान्तरविकलं पितादिज्ञानहेतुरिष्यते तर्हि यथा चरमं नीलज्ञानं पितादिज्ञानान्तरहेतुस्तथा ततः प्राचीनमपि कस्मान्न भवति ? विशेषाभावादिति ॥७०३।। अह तं विसिट्टगं चिय वइसिटुं हंत किंकयं तस्स ? । अह तु सहेतुकयं चिय ण तेसि तत्ताविसेसातो ॥७०४॥ (अथ तद्विशिष्टकमेव वैशिष्ट्यं हन्त किंकृतं तस्य ? । अथ तु स्वहेतुकृतमेव न तेषां तत्त्वाविशेषात् ॥७०४॥) अथ तत्-नीलज्ञानं विशिष्टमेव पितादिज्ञानहेतुरिष्यते न यत्किमपि, न च नीलज्ञानहेतुर्नीलज्ञानं विशिष्टमिति न ततोऽपि पीतादिज्ञानभाव इति । अत्राह - 'वइसिट्ठमित्यादि' । वैशिष्ट्यं हन्त किंकृतं तस्य-पितादिज्ञानान्तरहेतोर्विवक्षितनीलज्ञानस्य ? अथोच्येत किमत्र हेत्वन्तरेण ? स्वहेतुकृतमेव तस्य वैशिष्ट्यमिति । अत आह-'न तेसि तत्ताविसेसाओ' । यदेतदनन्तरमुक्तं तन्न, तयोः-नीलज्ञानहेतुपितादिज्ञानान्तरहेतुनीलज्ञानयोस्तत्त्वाविशेषात्स्वरूपाविशेषात् ॥७०४॥ एतदेवाह - नीलक्खणजणगातो जाओ तस्सेव जुज्जई हेऊ । भेदगभावाभाव अतीतनीलक्खणा जह उ ॥७०५॥ (नीलक्षणजनकाद् जातास्तस्यैव युज्यते हेतवः ।। भेदकभावाभावादतीतनीलक्षणा यथा तु ॥७०५॥) यथा अतीतनीलक्षणा-अतीतनीलज्ञानक्षणा नीलज्ञानक्षणजनकाद्धेतोर्जाताः सन्तस्तस्यैवनीलज्ञानक्षणस्य हेतवोऽभवन्, तथा विवक्षितो नीलज्ञानक्षणो नीलज्ञानक्षणजनकाद्धेतोर्जातः सन् तस्यैव नीलज्ञानक्षणस्य हेतुर्युज्यते, न पीतादिज्ञानस्य । कुत इत्याह-'भेदकभावाभावात्' । भेदकं यद्भावान्तरं तस्याभावात् ।।७०५।। For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार एतदेवाह - कालो उ भेदगो चेव तब्भावे कह ण बज्झसिद्धित्ति ? । नाणंतरंपि भिन्नाभिन्नद्धमजुत्तमेजुत्तं ( मेगंता) ॥७०६॥ (कालस्तु भेदक एव तद्भावे कथं न बाह्यसिद्धिरिति ? । ज्ञानान्तरमपि भिन्नाभिन्नाद्धमयुक्तमेकान्तेन ॥७०६॥) कथमुच्यते भेदकभावाभावो ? यावता अस्ति कालो भेदकः,. तथाहि-विवक्षितं चरमं नीलज्ञानमिदानींतनक्षणवर्त्ति ततः पीतादिज्ञानहेतुः, शेषाणि तु तदन्यक्षणवर्तीनि, ततो नीलज्ञानस्यैव तानि कारणानि इति चेत् ? ननु तद्भावे कथं न बाह्यार्थसिद्धिः? तस्यापि (कालस्यापि) बाह्यार्थत्वात् । स्यादेतत् न कालो भेदकः, किंतु ज्ञानान्तरमेव, ततो नोक्तदोषप्रसङ्ग इति । अत आह-'णाणंतरंपी'त्यादि ज्ञानान्तरमपि तद्भेदकत्वेनाभ्युपगम्यमानं भिन्नाद्धं-भिन्नकालमभिन्नाद्धम्-अभिन्नकालं वा एकान्तेनायुक्तमेव । तथाहि-नाभिन्नाद्धं ज्ञानान्तरं भेदकं युक्तं, समकालभावितया परस्परमुपकार्योपकारकत्वाभावात् । भिन्नाद्धमपि ज्ञानान्तरं यावद्विवक्षितनीलज्ञानोपादनस्य वैशिष्ट्यं नाधत्ते तावन्न विवक्षितनीलज्ञानस्य भेदकं युक्तम्, उपादानस्य ततः सकाशात् विशेषाभावे फले विशेषायोगात्, उपादानस्य च ततो ज्ञानान्तराद्विशेषो न युक्तः, समकालभावित्वादिति, एतच्च ‘वइसिटुंपि न जुज्जइ खणिगत्ते कारणस्से'त्यादिना ग्रन्थेन विस्तरतः प्रागभिहितमिति नेह पुनः प्रतायते । तन्न ज्ञानान्तरमपि भेदकं युक्तमिति कथं विवक्षितं नीलज्ञानं पीतादिज्ञानहेतुरुपपद्यते ? ॥७०६।। जायइ य नीलसंवेदणाउ (तो) पीतादि तुह मतेणावि । सा जो इमस्स हेतू सो च्चिय बज्जत्थमो नेओ ॥७०७॥ (जायते च नीलसंवेदनात् पीतादि तव मतेनापि । तस्माद् योऽस्य हेतुः स एव बाह्यार्थो ज्ञेयः ।।७०७॥) जायते च विवक्षितान्नीलसंवेदनात्पीतादि-पीताद्याकारोपेतं ज्ञानं तव मतेनापि, 'ता' तस्माद् योऽस्य पीताद्याकारवैचित्र्यस्य हेतुः स एव बाह्यार्थो ज्ञेयः । मो निपातः पूरणे ॥७०७।। अत्र परस्याभिप्रायमाह - सिय अघडमाणभावे तुल्ले दोण्हंपऽभावओ होउ । नीसेससुण्णयच्चिय पडिहणिया अणुभवेणेसा ॥७०८॥ (स्यादघटमानभावे तुल्ये द्वयोरपि अभावतो भवतु । निःशेषशून्यतैव प्रतिभणिता अनुभवेन एषा ॥७०८॥) For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ३२ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ स्यादेतत्, इत्थमघटमानभावे तुल्ये सति द्वयोरपि-ज्ञानार्थयोरभावतो निःशेषशून्यतैव भवतु, अस्या एव संप्रति युक्तियुक्ततया प्रतिभासमानत्वात् । अत्राह - 'पडिहणिएत्यादि। ' एषानिःशेषशून्यता स्वसंवेदनप्रमाणसिद्धनात्मीयेनानुभवेन प्रतिभणिता-निराकृता प्राक्, ‘सा अणुहवसिद्धेणं विरुज्झई निययनाणेणं' इत्यादिना ग्रन्थेन ।।७०८।। न चार्थस्याघटमानभावो यत आह - न य न घडइ बज्झत्थो जमणू तल्लेतरादिरूवा उ। संसा णंसा य तओ जुत्ता संबंधसिद्धित्ति ॥७०९॥ (न च न घटते बाह्यार्थो यदणवस्तुल्येतरादिरूपास्तु । सांशा अनंशाश्च ततो युक्ता सम्बन्धसिद्धिरिति ॥७०९॥) न च न घटते बाह्योऽर्थ किंतु घटत एव । यत् - यस्माद् अणव:-परमाणवस्तुल्येतरादिरूपा:-साधारणासाधारणादिस्वभावाः तथा सांशा अनंशाश्च कथंचित्सांशा कथंचिच्चानंशाः, ततो युक्ता तेषां संबन्धसिद्धिः ॥७०९।। एनामेव भावयन्नाह - जं चेव खलु अणूणं पच्चासन्नत्तणं मिहो एत्थ । तं चेव उ संबंधो विसिट्ठपरिणामसाविक्खं ॥७१०॥ (यदेव खलु अणूनां प्रत्यासन्नत्वं मिथोऽत्र । तदेव तु सम्बन्धो विशिष्टपरिणामसापेक्षम् ॥) यदेव खल्वत्र-जगति मिथ:-परस्परमणूनां प्रत्यासन्नत्वं विशिष्टपरिणामसापेक्षं तत्तथास्वभावतासंपादितसत्ताकं कथंचिदपृथग्भूतापरिकल्पिततथाविधैकत्वरूपविशिष्टपरिणामसापेक्षं, तदेव नस्तेषां परमाणूनां संबन्ध इति कथमर्थस्यायुक्ता ? ॥७१०॥ अत्र पर आह - देसेणं संबंधो इय देसे सति य कहमणत्तं ति? अप्पतराभावातो णहप्पतरयं तओ अत्थि ॥७११॥ ( देशेन सम्बन्ध इति देशे सति च कथमणुत्वमिति ? । अल्पतराभावात् न हि अल्पतरं ततोऽस्ति ॥७११॥) ननु इति-एवममुना प्रकारेण देशेन परमाणूनां संबन्धोऽभ्युपगतः स्यात्, अन्यथा मिथस्तेषां प्रत्यासन्नत्वानुपपत्तेरित्युक्तं प्राक् पूर्वपक्ष एव, सति च देशे परमाणूनामभ्युपगम्यमाने कथमणुत्वंपरमाणुत्वं भवेत् ? । अत्राह - अल्पतराभावात्-ततोऽधिकृतात्परमाणोरन्यस्याल्पतरस्याभावात् । For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार एतदेव स्पष्टयति- 'नहप्पतरयं तओ अत्थि' । न हि यस्मात् ततः-अधिकृतात्परमाणोरन्यदल्पतरमस्ति, ततस्तस्य परमाणुत्वं न व्याहन्यत इति ॥७११।। पच्चासत्ती य मिहो तेसिं धम्मंतराणुवेधातो । धम्मंतरभावातो गहणं इय समुदियाणं तु ॥७१२॥ ( प्रत्यासतिश्च मिथस्तेषां धर्मान्तरानुवेधात् । धर्मान्तरभावाद् ग्रहणमिति समुदितानां तु ॥७१२॥) प्रत्यासत्तिश्च मिथः-परस्परं तेषां भवति, धर्मान्तरानुवेधात्-इन्द्रियग्राह्यतालक्षणस्वभावान्तरानुवेधात्, न तु स्वस्वरूपावस्थितानामेव, ततो धर्मान्तरानुवेधभावादभिहितलक्षणात् समुदितानां सतां इति-एवं यथा-सकलजनैरनुभूयते तथा ग्रहणमुपपद्यत एव । उक्तं च - "परमाणूनामेवायं स्वभावो येन तत्तकालाद्यपेक्षया तत्र तत्र देशे तैस्तैस्तदन्यपरमाणुभिः सह परस्परं नैरन्तर्येण घटादिलक्षणसंस्थानवता(वन्तो)ऽवतिष्ठन्ते बादरीभवन्ति च, बादरत्वं च समुदितानामिन्द्रियग्राह्यस्वभावतेति" । एतेन यदुक्तं प्राक्-'परमाणवो न इंदियगम्मा' इत्यादि तत्प्रत्युक्तमवसेयं तथासमुदितानां चक्षुरिन्द्रियग्राह्यत्वाभिधानात् ॥ यदप्युक्तम्-अविगानाभावान्न ‘योगिज्ञानमपि युक्तिक्षममिति' तदप्ययुक्तम्, तस्य सद्भूतवस्तुतत्त्वपरिच्छेदप्रवणत्वात् । बाह्यस्य चार्थस्य तत्साधकप्रमाणभावतो बाधकाभावाच्च सद्भूतवस्तुरूपत्वात् । तत्र तत्साधकं प्रमाणं ज्ञानाकारवैचित्र्यान्यथानुपपत्तिलक्षणं प्रागुपन्यस्तं, वक्ष्यति च- 'बाधकाभावश्चेदानीमेवोपदर्यमानोऽस्तीति' । यदप्याशङ्कितम्-'ते चेव कज्जगम्मा' इत्यादि तदपि न समीचीनमेव, यतो न खल्विह पूर्वपरिणामिकारणमन्तरेण किंचिदपि कार्यमुपजायते, "न तथाभाविनं हेतुमन्तरेणोपजायते किंचिदिति' वचनात्, अन्यथा खरविषाणास्याप्युत्पत्तिप्रसङ्गादित्युक्तमनेकधा प्राक् । ततो विशिष्ट संस्थानोपेतपरमाणुनैरन्तर्यात्मकघटादिकार्यदर्शनात् प्रत्येकावस्थाभाविनोऽपि तत्कारणभूताः परमाणवोऽनुमीयन्त एव । यदपि 'कह दीसइत्ति वच्च' मित्याद्यभिहितं तदप्येकान्तेनापेशलमेव, विषयग्रहणपरिणामलक्षणस्यैव प्रतिप्राणि प्रसिद्धस्याकारस्य ज्ञानेऽभ्युपगमात्, न चैतदभ्युपगममात्रं किंतु वस्तुतत्त्वमेव, यदाहुः श्रीमल्लवादिनः-"न विषयग्रहणपरिणामादृतेऽपरः संवेदने विषयप्रतिभासो युक्तो युक्त्ययोगादिति" । ततो नार्थस्यानाकारभावो नापि ज्ञानार्थयोरैक्यं, न चार्थस्याग्रहणं येन 'तग्गहणाभावाओ तुल्लत्तं गम्मई किह णु' इत्यादिदोषप्रसक्तिर्भवेत् । न च तन्निराकारमभ्युपगम्यते येन तत्पक्षभावि प्रतिकर्मव्यवस्थानुपपत्तिलक्षणो दोषः स्याद् विषयग्रहणपरिणामलक्षणस्याकारस्याभ्युपगमादिति सर्व सुस्थमेव । एतच्च प्रस्तावानुरोधादिहोक्तमन्यथा पुनरेतदाचार्यः स्वयमेव 'ता विसयगहणपरिणामओ य सागारया हवइ तस्सेत्यादिना प्रपञ्चतोऽभिधायस्यतीति ॥७१२।। For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ३४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ TO तत्र यदुक्तम्-'नहप्पतरयं तओ अत्थि'त्ति, तत्र पर आह - दिसिभेयाउ च्चिय सक्कभेदओ कह ण अप्पतरगति ? । दव्वेण सक्कभेदं विवक्खितं ता कुतो तमिह ? ॥७१३॥ (दिग्भेदादेव शक्यभेदतः कथं नाल्पतरमिति । द्रव्येनाऽशक्यभेदं विवक्षितं ततः कुतस्तदिह ॥७१३॥) ननु दिग्भेदात्-पूर्वादिदिग्भेदात्खलु शक्यः परमाणोर्भेदः, कर्तुं ततः कथमुच्यते – नहि ततोऽल्पतरमन्यदस्तीति । नैष दोषः यतः परमाणुरिति द्रव्यतोऽशक्यभेदं विवक्षितं, न च तस्य द्रव्यतो भेदः कर्तुं शक्यते, 'ता' तस्मात्कुत इह जगति तत्-विवक्षितपरमाणोरपि सकाशादन्यदल्पतरं भवेत् ? नैव कुतश्चिदिति भावः । ननु च यदि द्रव्यतोऽशक्यभेदं तत् परमाणुद्रव्यं तर्हि तस्य दिग्भागभेदोऽपि न स्यात्, सोऽपि हि द्रव्यरूपस्य सतस्तस्य परमाणोरंशेन भवति, तथा च सति भगवन्मुनीन्द्रवचनविरोधः, एगप्रदेशावगाढं परमाणुद्रव्यं सप्तप्रदेशा च तस्य स्पर्शनेति ॥७१३।। अत आहतस्सवि सदवत्थाणा दिसभेदो सो य तस्स धम्मोत्ति । तदभावेऽभावातो अपदेसो दव्वताए तु ॥७१४॥ (तस्यापि सदवस्थानात् दिग्भेदः स च तस्य धर्म इति । तदभावेऽभावादप्रदेशो द्रव्यतया तु ॥७१४॥) तस्यापि-द्रव्यतोऽशक्यभेदस्यापि आस्तां तावदन्यस्येत्यापिशब्दार्थः, दिग्भेदः-पूर्वादिदिग्भेदः । कुत इत्याह-'सदवस्थानात्' सतोऽवश्यं क्वचिदवस्थानं सदवस्थानं तस्मात्, तद्धि द्रव्यतोऽशक्यभेदमपि सत्, सच्चावश्यं क्वचिदवतिष्ठत इति । स च दिग्भागभेदो न कल्पनामात्रं, नापि द्रव्यरूपतया अंशेन, किंतु तात्त्विको धर्मो यत आह-'सो य तस्स धम्मो 'त्ति । स चदिग्भागभेदस्तस्य-परमाणोधर्म:-पर्यायः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथा तदभावे-यथोदितदिग्भागभेदाभावे अवस्थानस्याभावेनाभावप्रसङ्गात् । ननु यदि तात्त्विको दिग्भागभेदः परमाणोरभ्युपगम्यते तर्हि तस्य सप्रदेशता बलात् प्रसज्यते, तथा च सति “परमाणुरप्रदेश इति" पारमेश्वरवचनविरोधप्रसङ्ग इति । अत आह 'अपदेसो दव्वयाए उ' । परमाणुरप्रदेशो भगवद्भिरभिहितो द्रव्यतयैव द्रव्यरूपतयैव, तुरवधारणे, न तु पर्यायतः, पर्यायतस्तस्य सप्रदेशतयाभ्युपगमात् । तदुक्तं प्रज्ञप्तौ द्रव्यक्षेत्राद्यपेक्षया सप्रदेशाप्रदेशत्वचिन्तायाम्-"भावओ सप्पदेसे" (छा. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार भावतः सप्रदेशः) इति । दिग्भागभेदश्च तस्य परमाणोः पर्यायः, ततस्तदपेक्षया सप्रदेशतायां न कश्चिद्विरोधः ॥७१४॥ अथ कथं तस्य द्रव्यरूपता सिद्धा येनोच्यतेऽप्रदेशो द्रव्यतयेति । अत आह - रूवादिसंगतो जंण य रूवाणूवि केवलो अस्थि । तस्स रसादणुवेहा तेसिपि य तदणुवेधातो ॥७१५॥ (रूपादिसंगतो यन्न च रूपाणुरपि केवलोऽस्ति । तस्य रसायनुवेधात् तेषामपि च तदनुवेधात् ॥७१५॥) यत्-यस्माद् रूपादिभिः संगतो-युक्तोऽयं परमाणुरन्यथा तदभावप्रसङ्गात् । किं हि तन्मूर्तमस्ति यत् रूपादिमन्न भवतीति । ततो रूपादिमत्त्वात् गुणपर्यायवद् द्रव्यमिति द्रव्यलक्षणतः परमाणुर्द्रव्यमेव । इह सुगतमतानुसारिणः प्राहु:-"प्रत्येकं रूपादिरूपाः परमाणवः," ततस्तन्मतविकुट्टनार्थमाह-'नय रुवाणूवि केवलो अत्थि'त्ति । न च रूपाणुरपि केवलोरसादिविकलोऽस्ति, उपलक्षणमेतत् नापि रसाधणवः केवलाः सन्तीति । कुत इत्याह-तस्य रूपाणोः रसाद्यनुवेधात् । तथाहि-य एव घृतपरमाणवश्चक्षुषोपलभ्यन्ते त एव रसनया मधुररसतया आस्वाद्यन्ते मृदुस्पर्श-विशेषस्वभावतया च स्पृश्यन्ते, ततोऽस्ति रूपाणूनां रसायनुवेधः, तथा तेषामपि रसाधणूनां तदनुवेधात्-रूपाद्यनुवेधात्, तथा प्रत्यक्षत एवोपलम्भात् । तथाहि-य एवेक्षुरसपरमाणवो मधुरसतया आस्वाद्यन्ते य एव च कठिनकामिनीकुचकलशपरमाणवः करादिना स्पृश्यन्ते, त एव रूपगुणानुषक्ता उपलभ्यन्ते, अन्यथा तेषां चक्षुषोपलम्भो न स्यात्, तेषां तदविषयत्वात्, तथा च प्रत्यक्षविरोध इति ॥७१५।। अत्रैवाशङ्काशेषं परिहरन्नाह - णयऽमुत्ता एव गुणा एते खस्सेव तदणुवेहेवि । अद्दरिसणप्पसंगा मुत्तामुत्तेक्कभावो वा ॥७१६॥ (नचामूर्ती एव गुणा एते खस्येव तदनुवेधेऽपि । अदर्शनप्रसङ्गान् मूर्तामूर्तेक्यभावो वा ॥७१६॥) न च एते रूपादयो गुणा अमूर्ती एव । कुत इत्याह-अदर्शनप्रसङ्गात् । अथ कथमदर्शनप्रसङ्गो यावता मूर्त्तिमता द्रव्येण सहानुवेधात् दर्शनं भविष्यतीत्यत आह-'खस्सेव तदणुवेहेवि' । तेन - मूर्त्तिमता द्रव्येण सहानुवेधेऽपि आस्तामननुवेधे इत्यपिशब्दार्थः, खस्येव-आकाशस्येव अदर्शनप्रसङ्गः । आकाशस्यापि हि रूपादीनामिव तेन मूर्त्तिमता द्रव्येण सहानुवेधोऽस्ति, तस्य सर्वगतत्वात्, न च तदुपलभ्यते, स्वयममूर्त्तत्वात्, तद्वत् रूपादयोऽप्यमूर्त्तत्वे सति नोपलभ्येरन् । For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ २ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ अथोच्येत-न रूपादीनामिवकाशस्यापि मूर्त्तिमता द्रव्येण सह इतरेतरस्वरूपप्रवेशात्मकोऽनुवेधोऽस्ति, किंतु तदभिन्नदेशतामात्रलक्षणस्ततो नाकाशस्येव रूपादीनामदर्शनप्रसङ्गः । अत आह'मुत्तामुत्तेक्कभावो वा' इति । वाशब्दः पक्षान्तरसूचने । यदि इतरेतरप्रवेशात्मकोऽनुवेधो रूपादीनामिष्यते, तर्हि मूर्त्तद्रव्यस्यामूर्त्तानां च रूपादीनां परस्परमैक्यभावः प्राप्नोति, इतरस्येतरस्मादव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत्, ततो द्रव्यं वा केवलं भवेत् न रूपादयो, रूपादयो वा भवेयुर्न तु द्रव्यं, तथा च सति प्रतीत्यादिविरोध इति कथंचिदितरस्वरूपप्रवेशात्मकोऽनुवेध एष्टव्यो न तु सर्वात्मना, तथा च सति नामूर्ती एव रूपादयो गुणाः किंतु कथंचिदिति स्थितम् ॥७१६॥ तदेवं देशसंबन्धपक्षे दोषाभावमभिधाय सांप्रतं कात्य॑पक्षेऽपि तं भावयन्नाह - णय अणुमेत्तं जुत्तं सत्ताओ सव्वहावि संजोगे। बादरमुत्तत्ताणासभावतो उवचयविसेसा ॥७१७॥ (न च अणुमात्रं युक्तं सत्त्वात् सर्वथापि संयोगे । बादरमूर्त्तत्वानाशभावाद् उपचयविशेषात् ॥७१७॥) न च सर्वथापि-सर्वात्मनापि संयोगेऽभ्युपगम्यमाने अणुमात्रं युक्तम् । कुत इत्याहउपचयविशेषात्-उपचयविशेषभावात् । सोऽपि कथमिति चेत् ? अत आह-'बादरमुत्तत्ताणासभावओ' । अनाश इत्युत्पादोऽभिधीयते न स्थितिः, तदभावे तस्या एवाभावात्, बादरमूर्त्तत्वेन स्थूरमूर्त्तत्वेन अनाशात्-उत्पादात् तावणू सूक्ष्ममूर्त्तत्वमपहाय तथारूपचित्रस्वभावतया तथाविधैकबादरमूर्त्तत्वेनाभूतामितियावत् । कुत एतदित्थमवगम्यत इति चेत् । आह-'सत्ताउ'त्ति । सत्त्वात्, इह हि न सतः सर्वथा विनाशो नाप्यत्यन्तासत उत्पादः । यदाह-"नासतो विद्यते भावो, नाभावो विद्यते सत इति" । तद्यदि परमाणोः परमाण्वन्तरेण सह सर्वात्मना संयोगे सति अणुमात्रता भवेत्तर्हि तस्य-परमाण्वन्तरस्याभाव एवाभ्युपगतः स्यात्, न च सतः सर्वथा विनाशो भवति, तस्मात्सत्त्वादनुमीयते न सर्वात्मनापि संयोगे सत्यणुमात्रता भवति, किंतूपचयविशेष इति न कश्चिद्दोषः ॥७१७॥ अवयविपक्षे निर्दोषतामुद्भावयन्नाह - णय अवयवी विभिन्नो एगंतेणऽवयवाण जइणेहि । इच्छिज्जइ त्ति दोसा तदणुगता तेण णो जुत्ता ॥७१८॥ (न चावयवी विभिन्न एकान्तेनावयवेभ्यो जैनैः । इष्यते इति दोषास्तदनुगतास्तेन न युक्ताः ॥७१८॥) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार न चावयवी जैनेरेकान्तेन स्वावयवेभ्यो विभिन्न इष्यते, किंतु तेभ्यः कथंचिदनन्य:तदेकत्वपरिणामलक्षणस्तेन कारणेन ये दोषास्तदनुगता - अवयविपक्षानुगताः प्रागभिहितास्ते सर्वेऽपि न युक्ताः, परपरिकल्पितादवयविनोऽस्य सर्वथा जात्यन्तरत्वात् । तथाहि - नात्र देशकार्त्स्यवृत्त्याऽयोगलक्षणदूषणमुपढौकते, तस्यावयवेभ्योऽर्थान्तरभूते एवावयविनि संभवात् यदप्युक्तम्-'जइ तावऽभिन्नदेसो भिन्ना दुपएसिए न अणु' इत्यादि, तदपि न नो बाधायै, तयोरेव परमाण्वोस्तथारूपविचित्रस्वभावतया तथाविधैकत्वपरिणामभावाभ्युपगमेन कथंचित् सप्रदेशत्वादेरपीष्टत्वात् । यच्च 'सिय अवयवी अमुत्तो' इत्याद्यभिहितं तदपि यथोक्तेऽवयविनि सर्वथाऽनवकाशमेव । यदप्युक्तम्- 'न च स्वारम्भकावयवेभ्योऽस्य जन्मोपपद्यते' इत्यादि, तदप्यपरेषामेव दोषाय, नास्माकं, परमाणूनामपि तथारूपचित्रस्वभावतया तथातथापरिणामित्वाभ्युपगमात्, तथाविधैकत्वपरिणामस्य चावयवित्वेनाभ्युपगमात् । न चैवं तुलानतिविशेषाग्रहणमपि दोषकृत्, द्रव्यान्तरभूतस्यावयविनोऽनभ्युपगमात् । योऽपि स्वरूपविकारज्ञानविषयत्वार्थान्तरसंसर्गयुगपद्विधिप्रतिषेधविषयश्चतुर्द्धाविरुद्धधर्मसंसर्गः कम्पाकम्पादिरुक्तः, सोऽपि न नो बाधायै, यतः परमाणूनां तथा चित्रस्वभावतया यः कथंचिदेकत्वपरिणामः सोऽवयवी, एकत्वपरिणामश्च नाम समानपरिणामो, नचासावेकान्तेन तेषामभेदे भवति तत्कथं विरुद्धधर्मसंसर्गे दोषाय ? एकस्य हि स विरुध्यते नानेकेषाम्, तन्न पूर्वोक्तदोषाणामिह मनागप्यवकाशः ॥७१८॥ तथा चाह एगाणेगसरूपं वत्थु च्चिय दव्वपज्जवसहावं । जह चेव फलनिमित्तं तह भणियं जिणवरिंदेहिं ॥७१९ ॥ - (एकानेकस्वरूपं वस्तु एव द्रव्यपर्यायस्वभावम् । यथैव फलनिमित्तं तथा भणितं जिनवरेन्द्रैः ॥७१९॥) रज्जुम्मि सप्पणांणं एमादि जमुत्तमेयवि मोहो । बज्झत्थाभावे रज्जू सप्पो कुतो एयं ? ||७२०॥ ‘चिये’ति निपातोऽवधारणार्थः, स च भिन्नक्रमः । वस्तु द्रव्यपर्यायस्वभावम्-अनुगमव्यावृत्तिस्वभावमेकानेकस्वरूपमेव-स्‍ - साधारणासाधारणस्वरूपमेव सत् यथैव फलनिमित्तं भवतिविशिष्टपरिदृश्यमानवत्तदर्थक्रियासमूहकारि भवति तथैव भणितं जिनवरेन्द्रैः-क्षीणसकलरागादिदोषजालैस्तीर्थंकरैः, तत्कथमिहानन्तरोक्ततुच्छशठोक्तीनामवकाश: ?, तस्मात् घटत बाह्योऽर्थ इति स्थितम् ॥७१९॥ ३७ For Personal & Private Use Only o Page #354 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ (रज्जौ सर्पज्ञानमेवमादि यदुक्तमेतदपि मोहः । बाह्यार्थाभावे यद् रज्जुः सर्पः कुत एतद् ? ॥७२०॥) यदपि प्रागुपसंहरता ‘रज्जुम्मि सप्पनाण'मित्याधुक्तमेतदपि विचार्यमाणं परेषां मोह एवमोहसूचकमेव । कुत इत्याह-'बज्झत्थेत्यादि' । यत्-यस्माद्बाह्यार्थाभावे सति 'रज्जुरियमयं सर्प' इत्येतदपि कुतः ? नैव कुतश्चिदित्यर्थः । ततो बाह्यार्थानभ्युपगमे यदेतदुच्यते तत्केवलं मोह इति ॥७२०॥ अत्र परस्याभिप्रायमाशङ्कमान आह - सिय भंतिमेत्तमेयं वत्तव्वं को इमीए हेउत्ति ? । निरहेउगा ण जुत्ता सइभावाभावदोसाओ ॥७२१॥ (स्याद् भ्रान्तिमात्रमेतद् वक्तव्यं कोऽस्या हेतुरिति ? । निर्हेतुका न युक्ता, सदा भावाभावप्रसङ्गात् ॥७२१॥) स्यादेतत्, ‘रज्जुरियमयं सर्प' इति यद्विज्ञानं तत् भ्रान्तिमात्रं-न तात्त्विकं, रज्ज्वादेर्बाह्यार्थस्याभावात्, ततो न कश्चिन्नो दोषः, तात्त्विकत्वाभ्युपगमे हि दोषो भवति, नान्यथा । अत्राहननु तर्हि वक्तव्यं कोऽस्या-अनन्तरोदिताया भ्रान्तेर्हेतुः ? न खलु सा निर्हेतुका युक्ता, सदा भावाभावप्रसङ्गात् "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणादिति" न्यायात् ॥७२१।। अह तु अविज्जाहेतू सावि ण णाणा पुढो तुहं काई। तंपि इह हेउ नाणं तओ विसेसो य पडिभणिओ ॥७२२॥ (अथ तु अविद्या हेतुः, सापि न ज्ञानात् पृथक् तव काचित् । तदपि इह हेतुर्ज्ञानं ततो विशेषश्च प्रतिभणितः ।।७२२॥) अथ पुनरुच्येत-अविद्या नाम पूर्वोक्ताया भ्रान्तेर्हेतुरिति । तदप्ययुक्तम्, यतः साप्यविद्या तव मतेन न ज्ञानात्पृथग्भूता काचिदस्ति, बाह्यार्थसिद्धिप्रसङ्गात्, किंतु ज्ञानमेव, तदपि च ज्ञानमिह हेतुः-हेतुभूतमुपादानभूतं । 'ततो विसेसो य'त्ति । ततो-ज्ञानात्सहकारिभूतात् यो विशेष उपादानहेतोः सोऽपि आलयगया अणेगा सत्तीओ पागसंपउत्ताओ' इत्यादिना प्रबन्धेन प्राक्प्रतिभणितोनिराकृत इति नेह पुनरुच्यते ।।७२२।। अत्रैवाभ्युच्चयेन दूषणमाह - किंचेह सच्चपुव्वा दिट्ठा भंती मरीयिमादीसु । तं पुण किमेत्थ विन्नाणमेत्तमेतंपि पडिसिद्धं ॥७२३॥ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार (किञ्चेह सत्यपूर्वा दृष्टा भ्रान्ति मरीचिकादिषु । तत्पुनः किमत्र ? विज्ञानमात्रमेतदपि प्रतिषिद्धम् ॥७२३॥) किंच इह-जगति या काचन भ्रान्तिः सा सर्वापि सत्यपूर्वा-सत्यार्थदर्शनपूर्विका दृष्टा, यथा-मरीचिकासु जलभ्रान्तिः । तदुक्तम्-“साधर्म्यदर्शनाल्लोके, भ्रान्ति मोपजायते । अतदात्मनि तादात्म्यव्यवसायेनेति" ॥ तत इयमपि भ्रान्तिरवश्यं किंचन तथाभूतं सत्यमवलम्बते, तत्पुनः सत्यं किमत्र भवेत् ? विज्ञानमात्रमितिचेत् ? नन्वेतदपि विज्ञानमात्र केवलं प्राक् प्रपञ्चेन प्रतिषिद्धम् । ततः सत्यतथाभूतबाह्यार्थनिबन्धनैवेयमपि भ्रान्तिरिति बाह्यार्थसिद्धिः ॥७२३॥ अन्यच्च - विन्नाणमेत्तपक्खेवि जं व रागादिया धुवं दोसा । ता ते ण तन्निमित्ता को णु पओसो तुहऽन्नत्थ ? ॥७२४॥ (विज्ञानमात्रपक्षेऽपि यच्च रागादिका ध्रुवं दोषाः । तस्मात्ते न तन्निमित्ताः को नु प्रद्वेषस्तवान्यत्र ॥७२४॥) विज्ञानमात्रपक्षेऽपि यत्-यस्माद् रागादय आदिशब्दात् द्वेषमोहपरिग्रहः दोषा ध्रुवं-निश्चिताः सन्ति । तदुक्तम् "चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैविनिर्मुक्तं, भवान्त इति कथ्यते" ||१।। इति । तत किमित्याह-'ता ते न तन्निमित्तेति' । 'ता' तस्मात्ते-तव मते न तन्निमित्ता-न विज्ञानमात्रनिमित्ता भ्रान्तिः किंतु रागादिदोषनिमित्ता, रागादिदोषाभ्युपगमे च को नु प्रद्वेषस्तवान्यत्रार्थे येन स नाभ्युपगम्यते ? नैवासौ युक्तः, उभयोरपि तुल्ययोगक्षेमतया तस्य निष्कारणत्वात् इति भावः ॥७२४॥ पुनरपि परस्य मतमाशङ्कमान आह - सिय तब्बुद्धिनिमित्ताऽसंतो सो बुद्धिकारणं किह णु ? । जह वंझापुत्तादि ण तत्थ संबंधपडिसेहा ॥७२५॥ (स्यात् तद्बुद्धिनिमित्ताऽसन् स बुद्धिकारणं कथं नु ? । यथा वन्ध्यापुत्रादयो न तत्र सम्बन्धप्रतिषेधात् ॥७२५॥) स्यादेतत्, नासौ भ्रान्तिर्विज्ञानमात्रनिमित्ता नापि रागादिदोषनिमित्ता किंतु तद्बुद्धिनिमित्ताअर्थबुद्धिनिमित्ता, ततो न कश्चिदनन्तरोक्तदोषावकाशः । अत्राह - 'असंतो' इत्यादि । सःअर्थोऽसन्-अत्यन्ताविद्यमानः सन् कथं नु बुद्धेः कारणं भवेत् ? नैव कथंचनापीतिभावः । For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी o परिशिष्ट - २ असत: सर्वसामर्थ्यरहिततया कारणत्वायोगात् । पर आह- 'जह वंझापुत्ताई' । यथा वन्ध्यापुत्रादय आदिशब्दात् खरशृङ्गग्रहणम् । एतदुक्तं भवति - यथा वन्ध्यापुत्रादयः स्वरूपेणासन्तोऽपि नास्ति वन्ध्यापुत्र इत्येवमादेर्विज्ञानजातस्य हेतवो भवन्ति, तथाऽर्थोऽपि स्वरूपेणासन्नपि स्वबुद्धेर्निमित्तं भविष्यतीति । अत्राह-‘नेति' यदेतदुक्तं तन्न, कुत इत्याह-संबन्धप्रतिषेधात् 'नास्ति वन्ध्यापुत्र' इत्यादौ संबन्धप्रतिषेधनात् । न हि तत्र वन्ध्यादयः प्रतिषिध्यन्ते तेषामध्यक्षत एवोपलभ्य - मानत्वात्, नापि पुत्रादयस्तेषामपि सामान्यतोऽन्यत्रोपलब्धेः, किंतु वन्ध्यादेः पुत्रादिना सह यः संबन्धः स प्रतिषिध्यते, संबन्धाभावोऽपि च नैकान्तेन तुच्छरूपो यतस्तेन व्यभिचारः स्याद्, अपि तु वन्ध्यादेरेव पुत्रजनकत्वादिधर्म्मवैकल्यपरिणतिलक्षणः स्वभावविशेष:, ततो नासौ तथाप्रतिषेधबुद्धेर्निमित्तं भवन् विरुध्यते ॥७२५॥ ४० अथ कदाचित्परस्य स्वपक्षसिसाधयिषुतातरलितमतित्वादेवमपि श्रद्धा भवेत् - [- यथा वयमप्येवमर्थस्य प्रतिषेधं करिष्याम इत्यत आह 1 एवं किमत्थि अन्नं ? जमेत्थ उद्दिस्स अत्थजोगस्स । कीरइ पडिसेहो सति च तम्मि अत्थो कहं नत्थि ? ॥७२६ ॥ ( एवं किमस्ति अन्यत् ? यदत्र उद्दिश्य अर्थयोगस्य । क्रियते प्रतिषेधः सति च तस्मिन् अर्थः कथं नास्ति ? || ७२६ ॥ ) एवं यथा-‘नास्ति वन्ध्यापुत्र' इत्यादौ पुत्रादिस्तथा किमन्यदस्ति विज्ञानातिरिक्तं यत् उद्दिश्य अत्र - विज्ञाने अर्थयोगस्य - अर्थसंबन्धस्य प्रतिषेधः क्रियते ? अस्तीति चेत् ? अत आह ‘सइ य' इत्यादि, सति च तस्मिन्-विज्ञानादन्यस्मिन् वस्तुभूते कथमुच्यते-'अर्थो नास्तीति' । विज्ञानातिरिक्तस्य सर्वस्याप्यन्यस्य वस्तुभूतस्यार्थशब्दवाच्यत्वात् ॥७२६॥ पर आह सिय सव्वक्खोवक्खारहिओ वंझासुओ मओ एत्थ । कह तम्मि हंत नाणं अभिहाणं वावि पुव्वुत्तं ? ॥७२७ ॥ (स्यात् सर्वा सर्वाख्योपाख्यारहितो वन्ध्यासुतो मतोऽत्र । कथं तस्मिन् हन्त ! ज्ञानमभिधानं वापि पूर्वोक्तम् ॥७२७॥ ) स्यादेतत्, अत्र ‘नास्ति वन्ध्यापुत्र' इत्यादौ प्रतिषेधे न संबन्धाभावमात्रं विषयत्वेन मतं, किंतु सर्वाख्योपाख्याविरहितो वन्ध्यासुतः, उपलक्षणत्वादेतस्य खरशृङ्गादिरपि, ततस्तदवस्थ एव असन् सोऽर्थः कथं बुद्धेः कारणं भवतीत्यस्य व्यभिचारः । अत्राह - ' कह तम्मीत्यादि' । - For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार यदि वन्ध्यासुतादिरेव तत्र विषयत्वेनाभिमतस्ततः कथं तस्मिन्-वन्ध्यासुतादौ सर्वाख्योपाख्याविरहिते हन्त ज्ञानमभिधानं वा पूर्वोक्तस्वरूपं प्रवर्त्तते ? नैव कथंचनापि प्रवर्त्तते इति भावः । सर्वाख्योपाख्याविरहितत्वेन तस्य विषयत्वशक्तेरप्ययोगात् ॥७२७॥ अत्रैव प्रतिषेधविचारावसरे सौगतविशेषान्तरस्यापि मतमपनिनीषया निर्दिशति - भावोवलंभओ च्चिय केइ अभावोऽवि गम्मती तुच्छो । एयमिह उवलभामि एयं तु न (नेव) ति विन्नाणा ॥७२८॥ तुच्छत्तं एगंता एतं तु णेवत्तिसद्दवित्तीउ। कह सिज्झतित्ति ? तम्हा वत्थुसहावो अभावो (उ) वा ॥७२९॥ (भावोपलम्भादेव केचिदभावोऽपि गम्यते तुच्छः । एतदिह उपलभे एतत्तु न (नैव) इति विज्ञानात् ॥७२८॥) (तुच्छत्वमेकान्तादेतत्तु नैवेति शब्दवित्तिभ्याम् । कथं सिध्यति ? तस्माद्वस्तुस्वभावोऽभावो (तु) वा ॥७२९॥) केचिदर्थनयप्रधानाः सन्तो धर्मकीर्त्यादय एवं बुवते - यथा भावोपलम्भादभावोऽप्येकान्तेन तुच्छरूपोऽपि गम्यते । कथमित्याह-एतत्-घटादिकमिह-भूतलादौ उपलभे एतत्तुपटादिकं नैवेति शब्दप्रवृतेवित्तिप्रवृत्तेश्च (अभावस्यैकान्तात्सर्वथा सकलाख्योपाख्याविरहितरूपतया सिद्धिः, तन्न, नैवेतिशब्दप्रवृत्तेविज्ञानप्रवृत्तेश्च) कथमेकान्तेन पटाद्यभावस्य वन्ध्यापुत्राद्यभावस्य च तुच्छत्वमेकान्तात् ? एकान्तेन तुच्छत्वं सकलाख्योपाख्याविरहरूपत्वं (कथं) सिध्यति ? नैव सिध्यतीति भावः । एकान्ततुच्छस्य ज्ञेयत्वादिस्वभावायोगतस्तत्र यथोक्तवित्तिप्रवृत्त्यादेरसंभवात् । तस्मादभावो वस्तुस्वभाव एव यथोक्तोऽवगन्तव्यो नत्वेकान्तेन तुच्छरूपः । तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च स च यथास्थानं योजित एव ॥७२८-७२९॥ भावेवि न तुच्छंमि (तम्मि य भावेऽवस्स न तुच्छे) नाणं सद्दो य सव्वहा कमति । ता वंझासुतणातं न संगयत्थं ते (स) विन्नाणा ॥७३०॥ (भावेऽपि न तुच्छे (तस्मिंश्च भावेऽवश्यं न तुच्छे) ज्ञानं शब्दश्च सर्वथा क्रमते । तस्माद् वन्ध्यासुतज्ञातं न संगतार्थं ते (स) विज्ञानात् ॥७३०॥) भावेऽपि-सद्भावेऽप्येकान्तेन तुच्छरूपस्याभावस्य न तुच्छे तस्मिन्नभावे ज्ञानं शब्दो वा क्रमते, तद्विषयत्वशक्त्ययोगात्, अन्यथा तुच्छत्वानुपपत्तेः, अस्ति चाविगानेन सकलजनप्रसिद्ध तद्विषयं क्रममाणं ज्ञानादि, ततो 'नास्ति वन्ध्यापुत्र' इत्येवंविज्ञानादुपलक्षणमेतत् एवंरूपशब्दप्रवृत्तेश्च यत् प्रागुदीरितं वन्ध्यासुतनिदर्शनं 'जह वंझापुत्ताई' इति, तन्न संगतार्थं-न समीचीना For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ४२ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ भिधेयं, तत्राप्येकान्ततुच्छरूपस्याभावस्य विषयत्वाभावात् । तन्नार्थोऽसन्स्वबुद्धिनिमित्तं भवति, किंतु, सन्नेव, अनुभूयते चाविगानेनार्थबुद्धिस्ततस्तदन्यथानुपपत्त्या बाह्योऽर्थोऽभ्युपगन्तव्यः ॥७३०॥ एतदेवोपसंहरन्नाह - इय अत्थि नाणगम्मो बज्झो अत्थो न अन्नहा णाणं । जुज्जइ सागारं तह बुद्धस्स य दाणपारमिता ॥७३१॥ (इति अस्ति ज्ञानगम्यो बाह्योऽर्थो नान्यथा ज्ञानम् । युज्यते साकारं तथा बुद्धस्य च दानपारमिता ॥७३१॥) इतिः-एवमुपदशितेन न्यायेन अस्ति ज्ञानगम्यो बाह्योऽर्थः । कथमित्याह-यस्मान्न अन्यथाबाह्यार्थमन्तरेण ज्ञानं युज्यते साकारम्-अर्थाकारोपेतं, ततोऽर्थाकारान्यथानुपपत्त्या बाह्योऽर्थो ज्ञानगम्य इति प्रतिपत्तव्यम् । न, केवलमसौ ज्ञानगम्यः किंत्वागमगम्योऽपि । तथा चाह-'तह बुद्धस्स य दाणपारमिया' । बुद्धस्य च या आगमाभिहिता दानपारमिता सापि बाह्यार्थसद्भावमन्तरेण सर्वथा न युज्यते, पुष्कलचित्तेन वित्तातिसर्जनरूपत्वात् दानपारमितायाः । तस्मादागमप्रामाण्यमपीच्छता अवश्यमेव बाह्योऽर्थोऽभ्युपगन्तव्यः ॥७३१।। एतदेव क्रमेणोपपिपादयिषुराह - तं केवलं अमुत्तं न य आगारो इमस्स जुत्तोत्ति । तदभावम्मि य पावइ वत्तं संवेयणाभावो ॥७३२॥ (तत्केवलममूर्त न चाकार एतस्य युक्त इति । तदभावे च प्राप्नोति व्यक्तं संवेदनाभावः ।।७३२॥) तत्-ज्ञानं केवलं स्वरूपेण चिन्त्यमानममूर्त-मूर्त्तिविरहितं, न चामूर्तस्य स्वरूपत आकारो युज्यते, तथाऽनुपलम्भात्, तदभावे च-आकाराभावे च स्वसंवेदनसिद्धस्य घटपटादिसंवेदनस्य व्यक्तं-स्फुटमभावः प्राप्नोति । आकारविशेषमन्तरेण प्रतिकर्म व्यवस्थानाभावात् ।।७३२।। ता विसयगहणपरिणामतो तु सागारता भवइ तस्स । तदभावे तदभावो न य सो तम्हा तओ अत्थि ॥७३३॥ (तस्माद्विषयग्रहणपरिणामतस्तु साकारता भवति तस्य । तदभावे तदभावो न च स तस्मात्सकोऽस्ति ॥७३३॥) 'ता' तस्मादनुभवसिद्धघटपटादिसंवेदनान्यथानुपपत्तितो ध्रुवमेतदभ्युपगन्तव्यं यथा विषयग्रहणपरिणामतोविषयग्रहणपरिणामलक्षणाकारसद्भावतस्तस्य-ज्ञानस्य साकारता भवतीति । For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार ४३ विषयग्रहणपरिणामतः साकारता नत्वन्यथेत्येतत्कथमवसीयत इति चेत् ? अत आह-'तदभावे तदभावो' । यस्मात्तदभावे-विषयग्रहणपरिणामाभावे तदभावः तस्याः साकारताया अभावः, तमन्तरेण तस्याः सर्वथानुपपद्यमानत्वात्, यथोक्तं प्राक् भौतिकपुरुषवादिमतपरीक्षायाम् । 'न य सो'त्ति । न च सः-साकारताया अभावोऽस्ति, तस्याः स्वसंवेदनसिद्धतया अपह्नोतुमशक्यत्वात्, अन्यथा प्रतिकर्मव्यवस्थानुपपत्तेश्च । तस्मात्सको-विषयग्रहणपरिणामोऽस्तीति गम्यते ॥७३३।। एतेणं आगारो भिन्नोऽभिन्नोत्ति एवमादीयं । जं भणियं तं सव्व पडिसिद्ध होइ दट्ठव्वं ॥७३४॥ (एतेनाकारो भिन्नोऽभिन्न इति एवमादिकम् । यद्भणितं तत्सर्वं प्रतिषिद्धं भवति द्रष्टव्यम् ॥७३४॥) 'एतेन' विषयग्रहणपरिणामलक्षणाकारव्यवस्थापनेन 'सो खलु तस्सागारो भिन्नोऽभिन्नो वे'त्येवमादिकं यद्भणितं तत्सर्वं प्रतिषिद्धं भवति द्रष्टव्यम् ।।७३४॥ कथमित्याह - जं गाहगपरिणामो णियतो नाणम्मि होइ आगारो। न विसयगतसंकमतो जहुत्तदोसप्पसंगातो ॥७३५॥ ( यद्ग्राहकपरिणामो नियतो ज्ञाने भवति आकारः । न विषयगतसंक्रमतो यथोक्तदोषप्रसङ्गात् ॥७३५॥) यत्-यस्माद्य एव नियतो ज्ञाने ग्राहकपरिणामः स एव भवत्याकारो न विषयगतसंक्रमतोन विषयसंबन्धाकारसंक्रमतो ज्ञातव्यः कुत इत्याह-यथोक्तदोषप्रसङ्गात्-पूर्वाभिहितसकलदोषजालप्रसङ्गात् ॥७३५।। स्यादेतत्, यदि विषयग्रहणपरिणामलक्षणो ज्ञाने आकारस्ततः किमित्याह - ण य गज्झमंतरेणं सो जायइ जेण तेण तस्सिद्धी । तत्तो तु संगया बज्झदसणाणुभवतो चेव ॥७३६॥ (न च ग्राह्यमन्तरेण स जायते येन तेन तत्सिद्धिः । ततस्तु संगता बाह्यदर्शनानुभवत एव ॥७३६॥) न च सः-विषयग्रहणपरिणामलक्षण आकारो येन कारणेन ग्राह्यमर्थमन्तरेण जायते, तेन कारणेन तत एव-आकारादन्यथानुपपद्यमानात्, तुरवाधारणे, यो बाह्यस्यार्थस्यानुभवस्तस्मादेव तत्सिद्धिः-बाह्यार्थसिद्धिः संगता-युक्त्युपपन्नेति स्थितम् ॥७३६।। 'बुद्धस्य य दाण पारमिये'त्येतद्व्याचिख्यासुर्दानपारमितां तावद् व्याचष्टे - For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ४४ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ देंतस्स हिरन्नादि अब्भासा देहमादियं चेव । अग्गहविणिवित्ती जा सेट्ठा सा दाणपारमिया ॥७३७॥ ( ददतो हिरण्यादि अभ्यासाद्देहादिकमेव । आग्रहविनिवृत्तिर्या श्रेष्ठा सा दानपारमिता ॥७३७॥) ददतो-ददानस्य हिरण्यादिकमभ्यासात् प्रकर्षप्राप्तात् देहादिकमपि ददतो या हिरण्यादिविषया आग्रहविनिवृत्तिः-मूर्छानिवृत्तिः श्रेष्ठा-अत्यन्तविशुद्धा सा दानपारमिता भवति ।।७३७।। ततः किमित्याह - तदभावम्मि य कह सा ? चित्ताओ चेव दाणरूवाओ । तंपऽगहिते ण जुत्तं अथिम्मि गहोवि कहा जह) पुव्वि ॥७३८॥ (तदभावे च कथं सा ? चित्तादेव दानरूपात् । तदपि अगृहीते न युक्तमर्थिनि ग्रहोऽपि कथं पूर्वम् ॥७३८॥) तदभावे च-हिरण्यादिलक्षणबाह्यार्थाभावे च कथं सा-दानपारमिता भवेत् ? नैव भवेदितिभावः, तस्यास्तदतिसजनरूपत्वात् । अथोच्येत चित्तादेव दानरूपात्सा दानपारमितेष्यते यथा - 'मया स्वदेहादिकमपि दत्त्वा परेषामुपकर्त्तव्य'मित्यत्राह-'तंपीत्यादि' । ननु तदपि दानरूपं चित्तमर्थिन्यगृहीते सति सर्वथा न युक्तं, तथानुभवाभावात्, ग्रहश्चार्थिनः कथमुपपद्यते ? नैव कथंचनेत्यर्थः । कथमित्याह-'जह पुट्वि' । यथाभिहितं प्राक् प्रपंचेन तथा नोपपद्यते ॥७३८॥ अत्र पर आह - अग्गहियम्मिवि जायइ चित्तुप्पातो तहाविहो तस्स । नियहेतुसहावातो इतरस्सवि लुद्धचित्तस्स ॥७३९॥ (अगृहीतेऽपि जायते, चित्तोत्पादस्तथाविधस्तस्य । निजहेतुस्वभावादितरस्यापि लुब्धचित्तस्य ॥७३९॥) अगृहीतेऽप्यर्थिनि तस्य-बुद्धस्य भगवतो निजहेतुस्वभावतः-तथाभूतस्वकारणकलापसामग्रीसद्भावतस्तथाविधाश्चित्तोत्पादो जायते यथा - 'मयैतस्मायुपकर्त्तव्य'मिति । इतरस्यापि च लुब्धचित्तस्य हिरण्यग्रहणाभिमुखीभूतमानसस्य निजहेतुस्वभावतस्तथाविधचित्तोत्पादो जायते यतोऽस्माकमयं भगवानुपकारक इति प्रतीतिरुपजायते, ततो नेह कश्चित्पूर्वोक्तदोषप्रसङ्गः ।।७३९।। अत्राह - For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - २ बाह्यार्थसिद्धि-अधिकार माणं किमत्थ तुज्झं? पच्चक्खं ताव ण घडई चेव । अविगप्पगं जमिढे अगाहगं तह य अन्नस्स ॥७४०॥ (मानं किमत्र तव ? प्रत्यक्षं तावन्न घटत एव । अविकल्पकं यदिष्टमग्राहकं तथा चान्यस्य ॥७४०॥) 'अत्र' अनन्तराभिहितकल्पनायां 'मानं' प्रमाणं तव किं ? प्रत्यक्षमनुमानं वा ? तत्र प्रत्यक्षं तावन्न घटते, यत्-यस्मात्तत्प्रत्यक्षमविकल्पकं-कल्पनापोढमिष्टम्, 'तद्यदपि गृह्णाति तन्न निश्चयेन, किंतु तत्प्रतिभासेने'तिवचनात्, ततो न तद्विवक्षितार्थनिश्चायकम् । अथोच्येत-मा घटिष्ट प्रत्यक्षमविकल्पकं सविकल्पकं घटिष्यत एवेति । तदप्ययुक्तम्, तस्याप्रमाणत्वात्, भवतु वा प्रमाणं तथापि न तत् अन्यस्य-आत्मव्यतिरिक्तस्य ग्राहकम् । तथा चाह-आगाहगं तह य अन्नस्स' सर्वस्यापि ज्ञानस्य स्वाकारमात्रवेदनमिष्टं, तथाऽ(मिष्टतयाऽ पाठा.)भ्युपगमात्, अन्यथा अर्थस्यापि तद्वद्ग्रहणप्रसङ्गात् ॥७४०॥ अणुमाणंपि हु तप्पुव्वगं ति णो गाहगं अहिगतस्स । णय अन्नमत्थि माणं एतममाणं कहं हवतु ? ॥७४१॥ ( अनुमानमपि हु तत्पूर्वकमिति नो ग्राहकमधिकृतस्य । न चान्यदस्ति मानमेतमानं कथं भवतु ? ॥७४१॥) अनुमानमपि यस्मात् तत्पूर्वकम् इति तस्मान्न ग्राहकमधिकृतस्य-कल्प्यमानस्यार्थस्य, न चान्यत्तव मते किंचिदस्ति प्रमाणम्"प्रत्यक्षमनुमानं च प्रमाणे" इति वचनात् । तत एतत् पूर्वोक्तं कल्प्यमानमप्रमाणं कथं समीचीनं भवेत् ? नैव भवेदितिभावः । प्रमाणमन्तरेण प्रमेयव्यवस्थाया अयोगात् अन्यथा सर्वस्य सर्वेष्टार्थसिद्धिप्रसक्त्या अतिप्रसङ्गात् ॥७४१॥ उपसंहारमाह - बज्झत्थाभावातो भत्ती एसा इमो तु देहोत्ति । विन्नाणमेत्तमेव उ परमत्थु (थो) विहाडिओ एवं ॥७४२॥ (बाह्यार्थाभावाद् भक्तिरेषा अयं तु देह इति । विज्ञानमात्रमेव तु परमार्थो विघटित एवम् ॥७४२॥) यदुक्तम्-'विज्ञानमात्रमेव परमार्थो नतु बाह्योर्थः, ततस्तदभावादयं देह इति भक्तिरेषाकल्पनामात्रमिदमिति', तत्र स विज्ञानमात्रलक्षणः परमार्थः ‘एवं'प्रदर्शितेन न्यायेन विघटितः, तस्मादस्ति बाह्यो देहस्तद्भावे च तदनुग्रहोपधातनिमित्ततया आत्मनः सुखदुःखान्यथानुपपत्त्या For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ धर्मसङ्ग्रहणी परिशिष्ट - २ तेन मूर्तिमताऽपि सह संयोगोऽभ्युपगन्तव्यः, तथा च सति कर्मणापि मूर्तिमता सह भविष्यतीति सिद्धं नः कर्म मूतिमत् ॥७४२।। एतदेवोपसंहरन्नाह - तम्हा मुत्तं कम्मं सिद्धमिदं जुत्तिओ इहं ताव । परमत्थपेच्छगेहि जिणवयणाओ य विन्नेयं ॥७४३॥ (तस्मान्मूर्त कम सिद्धमिदं युक्तित इह तावत् । परमार्थप्रेक्षकैर्जिनवचनतश्च विज्ञेयम् ॥७४३॥) यत एवं तस्मादिदं कर्म तावन्मूर्त-मूर्तिमत् सिद्धं-प्रतिष्ठामुपगतं युक्तितोऽनन्तराभिहितायाः सकाशात् । परमार्थप्रेक्षकैः पुनर्जिनवचनत एव, चोऽवधारणे, परमार्थतो विज्ञेयम् । अर्वाग्दर्शिनः केवलज्ञानावसेयभावस्वभावसम्यक्परिज्ञानाभावात्, “नो केवलिए भावे जं छउमत्थो मुणइ सम्ममिति" (छा० नो कैवलिकान् भावान् यत् छद्मस्थो जानाति सम्यगिति) पूर्वसूरिवचनात् ॥७४३॥ प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत्तव शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो, विडम्बनेयं हरिमण्डलस्य ॥ -अयोगव्यवच्छेदुद्वात्रिंशिका। For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ॥ सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी । क्व धीशगम्यं हरिभद्रसद्वचः क्वाऽधीरहं तस्य विभासनोद्यतः ॥ - श्रीजिनेश्वरसूरिकृता अष्टकटीका परहिताधाननिबिडनिबुद्धिभगवान् सुगृहीतनामधेयः श्रीहरिभद्रसूरिः ॥ - श्रीमुनिचन्द्रसूरिकृता उपदेशपदवृत्तिः नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भूतज्ञानश्रीसमलङ्कृताः सुविशदाचारप्रभाभासुराः । येषां वाक्प्रपया प्रसन्नतरया शीलाम्बुसंपूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे चेतोमलक्षालनम् ॥ -श्रीप्रभानन्दसूरिकता जम्बुद्वीपसङ्ग्रहणीवृत्तिः उड्यम्मि मिहिरि भद्दं सुदिट्टिणो होइ मग्गदंसणओ । तह हरिभद्दायरियम्मि भद्दायरियम्मि उदयमिए ॥ - श्रीजिनदत्तसूरिकृतगणधरसार्धशतकम् श्री सिद्धसेन - हरिभद्रमुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ श्रीवादिदेवसूरिकृतस्याद्वादरत्नाकरः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥ - श्रीमलयगिरिसूरिकृता धर्मसङ्ग्रहणीवृत्तिः For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ॥सूरिपुरन्दर श्रीहरिभद्रसूरिस्तुतयः ॥ मतिर्बोद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्यभवतां, विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारुचतुरः । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति वः, सति स्याद्वादे श्रीप्रकटहरिभद्रोक्तवचने ॥१॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेड्खद्दर्पिष्ठदुष्टप्रमदवशभुजास्फालनोत्तालबालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं, तद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ॥२॥ यथास्थितार्हन्मतवस्तुवादिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ - श्रीयशोदेवमुनिकृता प्रशंसा श्रीहरिभद्रसूरीन्द्रः वारीन्द्र इव विश्रुतः । परतीर्थ्यांस्त्रासयित्वा मृगानिव गुरुर्जयी ॥ ___ - कश्चित् पूर्वमहर्षिः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं शास्त्रलेशज्ञस्तादृक्तन्त्राऽविशारदः ॥१॥ येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः । ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेनहरिभद्रमुखाः सुखाय ॥२॥ - श्रीयशोविजयोपध्यायकृता स्याद्वादकल्पलता सिरिपायलित्तकइ-बप्पभट्टि-हरिभद्दसूरिपमुहाणं । किं भणिमो उणज्ज वि न गुणेहिं समो जगे सुकई ॥ - श्रीविजयसिंहसूरिकृता भुवनसुन्दरीकथा भई सिरिहरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि। वाणीविसट्टरसभावमंथरा नच्चए सुइरं ॥ - श्रीलक्ष्मिगणिकृतं सुपार्श्वनाथचरित्रम् For Paronal Private Only . Page #366 -------------------------------------------------------------------------- ________________ मा.गुरcers શક્ષાદાનેશ્વઝ य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव / परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिन ! शासनं ते // अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका। 425es - 2044 2069 રિપદરજdq Anekantjaypataka परमागमस्य बीजं निषिद्धजात्यन्धसिन्धुविधानम् / सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् // अकलङ्कवाक्यम्। 09428 500 401 For Personal & Private Use Only