________________
९६१
अनेकान्तजयपताका
(પગ્નમ:
सिद्धेश्चेति प्रपञ्चयिष्यामः। (१०९) कथमनयोर्भ्रान्तेतरभेदावसायः? सत्क्षयोपशमादितः अनाविलानुभवसंवादादेराविद्वदङ्गनादिलोकसिद्ध एवेति । (११०) एवं च यदुक्तम्'अथार्थाकारं जडरूपताऽस्य, अन्यथा तदाकारत्वाभावः, अनाकारत्वे तु प्रतिकर्मવ્યારા
પર ज्ञानयोस्तद्भावे सति-बोधमात्रभावे सति । किमित्याह-तदधिकाभावेन हेतुना उपप्लवासिद्धेश्च इष्टासिद्धिः इति प्रपञ्चयिष्याम ऊर्ध्वम् । पर आह-कथमनयोः-यथार्थायथार्थयोरधिकृतज्ञानयोर्भ्रान्तेतरभेदावसायः-भ्रान्ताभ्रान्तविशेषावगमः ? अत्रोत्तरम्-सत्क्षयोपशमादितः कारणात् । 'आदि'शब्दाच्छुभोदयग्रहः अनाविलानुभवसंवादादेः, दृढानुभवसंवादादेरित्यर्थः । आविद्वदङ्गनादिलोकसिद्ध एव तयोर्भ्रान्तेतरभेदावसाय इति । एवं च सति यदुक्तं पूर्वपक्षग्रन्थें-अथार्थाकारमित्यादि यावत् तस्य सुप्तादिकल्पत्वादिति, एतत्-पूर्वपक्षग्रन्थोक्तम् ।
- અનેકાંતરશ્મિ .. વ્યવસ્થા ઘટી શકશે નહીં...)
ત્રીજી વાત, તમે તો જ્ઞાનાતવાદી હોવાથી, ભ્રાન્ત અભ્રાન્ત દરેક જ્ઞાનમાં માત્ર શુદ્ધ જ્ઞાનસ્વરૂપનું જ કથન કરનારા છો, એટલે તમારા મતે તો જ્ઞાનથી અતિરિક્ત વસ્તુ જ સિદ્ધ નથી, કે જે બ્રાન્ત/અભ્રાન્તની ભેદક હોય...
ફલતઃ તમારી ઇષ્ટસિદ્ધિ બિલકુલ સિદ્ધ નથી... (જ્ઞાનથી અતિરિક્ત ઉપપ્લવ જેવી વસ્તુ કેમ નથી ?) એ બધી વાતોનો વિસ્તાર અમે આગળ કરીશું...
એ સ્યાદ્વાદમતે બ્રાન્ત-અધ્યાત્ત વ્યવસ્થાની નિર્બાધ સંગતિ ને (૧૦૯) બૌદ્ધ ઃ તો યથાર્થ/અયથાર્થ બંને જ્ઞાનનાં ભ્રાન્ત-અભ્રાન્ત રૂપ વિશેષનો અવગમ શી રીતે થશે?
સ્યાદ્વાદીઃ (૧) યથાર્થ ક્ષયોપશમ, (૨) શુભકર્મનો ઉદય... આ બધા કારણોથી, અબાધિત અનુભવ-સંવાદી જ્ઞાન વગેરે થાય... અને તે દઢ અનુભવ-સંવાદ જ્ઞાન આદિથી બ્રાન્ત-અબ્રાન્તના ભેદનો અવગમ સંગત જ છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના સર્વલોકને સંવેદનસિદ્ધ છે...
(આશયઃ ક્ષયોપશમ વગેરેથી જયાં અનુભવનો સંવાદ જણાય, ત્યાં અબ્રાન્તતાનો નિશ્ચય ને જયાં ન જણાય ત્યાં ભ્રાન્તતાનો નિશ્ચય...) એટલે ભ્રાન્ત-અબ્રાન્તની વ્યવસ્થા અસંગત નથી.
- જ્ઞાનમાં અર્થાકારતાનું વાસ્તવિક તાત્પર્ય - (૧૧૦) ઉપરોક્ત હકીકત હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે જો જ્ઞાનને અર્થકારરૂપ માનશો, તો તેમાં અર્થનો આકાર આવી જતાં તે જડ બનશે, બાકી જડ માન્યા વિના તેમાં અર્થકારતા
१. द्रष्टव्यं ८७५ तमं पृष्ठम्। २. 'रूपता स्यादन्यथा तथाकार०' इति ग-पाठः। ३. 'एवानयोर्भ्रान्तेतर०' इति ङ૪. ૮૭ તને પૂછે !
પ4િ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org