________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०३८ सिद्धम् । (१८४) यच्च द्वयरूपं भासते तच्च शशविषाणप्रख्यत्वात् न कार्यमिति ॥
(१८५) स्यादेतज्जाड्याद् द्वयानभिज्ञैरिदमभिधीयते, यतो न ग्राहकशब्देना
195
विज्ञानवादिनः तदेव-विज्ञानमद्वयं ग्राह्यग्राहकाकारद्वयरहितं कार्यं तच्च न प्रमाणसिद्धम्, अद्वयत्वादेव । यच्च विज्ञानं द्वयरूपं ग्राह्यग्राहकाकारवद् भासते तच्च शशविषाणप्रख्यत्वात् अविद्यमानग्राह्याकाराद्यव्यतिरेकेण न कार्यमिति-न ह्यसदुत्पद्यते भवतामिति ॥ स्यादेतत्-अथैवं मन्यसे जाड्यात् हेतोः द्वयानभिज्ञैरिदम्-अनन्तरोदितमभिधीयते ।
- અનેકાંતરશ્મિ -. સ્યાદ્વાદીઃ કારણ કે જ્ઞાનવાદી યોગાચારમતે, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્વયથી રહિત જ્ઞાન જ કાર્યરૂપ છે અને તે અદ્વયરૂપ હોવાથી (ઉપર કહેલ યુક્તિ પ્રમાણે) પ્રમાણસિદ્ધ નથી (એટલે તેવું કાર્ય તો પ્રમાણસિદ્ધ નથી.)
(૧૮૪) અને જે ગ્રાહ્ય-ગ્રાહક આકારવાળું વિજ્ઞાન અનુભવાય છે, તે તો યોગાચારમતે શશવિષાણ જેવું અસતું હોવાથી કાર્યરૂપ મનાતું નથી.
પરમાર્થ યોગાચારમતે, ગ્રાહ્યત્વ-ગ્રાહકત્વરૂપ આકાર એકાંતે તુચ્છરૂપ છે, તો આવા બે તુચ્છ આકારથી અભિન્ન જ્ઞાન પણ ખરવિષાણની જેમ અસત્ જ હોય અને અસત્ તો ઉત્પન્ન ન જ થાય, તો આવું અસત્ વિજ્ઞાન કાર્યરૂપ શી રીતે બને?
એટલે તમારા મતે કોઈ જ કાર્ય સિદ્ધ નથી, કે જેની અન્યથાનુપપત્તિના બળે અદ્ધયરૂપ કારણની સિદ્ધિ થાય. એટલે અદ્વય વિશે કાર્યલિંગક અનુમાન પણ સંગત નથી.
સાર : તેવું અદ્રય વિજ્ઞાન પ્રમાણસિદ્ધ જ નથી, કે જેને માનવું ન્યાયપ્રાપ્ત બને... હવે બૌદ્ધ, અદ્વય જ્ઞાનને સિદ્ધ કરવા પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે –
ને અયજ્ઞાનનું સ્વરૂપ
* ગ્રાહકાકારાદિના નિષેધનું તાત્પર્ય : (૧૮૫) પૂર્વપક્ષ ઃ તમે દ્રયનું સ્વરૂપ જાણતા નથી અને એટલે જ જડતાના કારણે ઉપરોક્ત કથન કરો છો. પણ પહેલા અમારો આશય સમજો -
.................. વિવરમ્ ............ 105. વિદ્યમાન શ્રીહરિઘવ્યતિરેomતિ | ગ્રાહત્વનો હિ માવા જોન તુચ્છरूपौ भवतां मते, ततस्तयोरव्यतिरिक्तं सज्ञानमपि खरविषाणप्रख्यमेवात: कथं तत् कार्यं स्यात् ? ।।
106. ઢપુત્વઘતે મતામિતિ વ્યોમારવિન્દવિ નોત્પર રૂત્યર્થ //
૨. પૂર્વમુદ્રિતે ‘દાવ' કૃત્યશુદ્ધપાઠ:, સત્ર D-પ્રતાનુસારણ શુદ્ધિ: |
૨. “સત્તાન' તિ ત્ર-પ4િ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org