________________
१०३७
अनेकान्तजयपताका
(પગ્નમ:
स्यैव साध्यत्वात्, नापि कार्यलिङ्गजम्, अद्वयेन रूपेण प्रत्यक्षानुपलम्भसाधनस्य कार्यकारणभावस्यासिद्धेः । (१८३) नापि कार्यव्यतिरेकलक्षणात् कार्यकारणभावसिद्धिरस्ति, कार्यस्यैवासिद्धेः । तथाहि-योगाचारस्य तदेवाद्वयं कार्यं तच्च न प्रमाण
વ્યાહ્યા .. कुत इत्याह-तत्स्वभावस्यैव-अद्वय-स्वभावस्यैव साध्यत्वात्, साधनत्वानुपपत्तेरित्यर्थः । नापि कार्यलिङ्गजम्, 'तत्रानुमानं सम्भवति' इति वर्तते । कुत इत्याह-अद्वयेन रूपेण सह प्रत्यक्षानुपलम्भसाधनस्य कार्य-कारणभावस्यासिद्धेः कारणात् । नापि कार्यव्यतिरेकलक्षणात्-विज्ञानाच्चक्षुषीव कार्य-कारणभावसिद्धिरस्ति । कुत इत्याहकार्यस्यैवासिद्धेः । एनामेवाह तथाहीत्यादिना । तथाही-त्युपप्रदर्शने । योगाचारस्य
· અનેકાંતરશ્મિ - અનુમાન કહો, તો તે પણ સંગત નથી, કારણ કે તેવો અયસ્વભાવ જ હજું સિદ્ધ નથી, તેને હજી સિદ્ધ કરવાનો હોવાથી તે સાધ્યરૂપ છે.. એટલે આવો સાધ્યરૂપ (અસિદ્ધ) સ્વભાવ સાધન બને નહીં, કે જેને આધારે અયરૂપનું અનુમાન થઈ શકે.
(ખ) ધૂમરૂપ કાર્યથી વહ્નિના અનુમાનની જેમ, તેવા કોઈ કાર્યરૂપ હેતુથી અદ્રયરૂપનું અનુમાન કહો, તો તે પણ સંગત નથી, કારણ કે અયરૂપની સાથે, પ્રત્યક્ષ (=અન્વય) અને અનુપલંભથી (=વ્યતિરેકથી) સધાય તેવો કોઈ કાર્ય-કારણભાવ સિદ્ધ નથી. (આશય એ કે, કાર્યલિંગક અનુમાનમાં પહેલા કાર્ય-કારણભાવ સિદ્ધ હોવો જરૂરી છે. પણ અદ્ધયરૂપની સાથે કોઈ કાર્ય-કારણભાવ સિદ્ધ થતો નથી, તો કાર્યથી કારણનું અનુમાન શી રીતે થાય ?).
(૧૮૩) બૌદ્ધ : કાર્યવ્યતિરેકથી કાર્ય-કારણભાવ સિદ્ધ કરી દઈએ તો ? (તાત્પર્ય એ કે, કાર્યવ્યતિરેક એટલે કાર્યની અન્યથા (=કારણ વિના) સંગતિ... એટલે તેવું કાર્ય માનીશું કે જેની અન્યથા સંગતિ ન થવાથી, તેના કારણ તરીકે અદ્ધયરૂપ માનવું જ પડે અને તો તે કાર્ય અને અયરૂપ કારણ એમ કાર્ય-કારણભાવ પણ સિદ્ધ થઈ જાય) પછી તો તેવા કાર્યથી અદ્રયરૂપનું અનુમાન થઈ શકે ને ?
સ્યાદ્વાદીઃ ના. તેવું કોઈ કાર્ય જ સિદ્ધ નથી કે જેની અન્યથા સંગતિ ન થવાના બળે તેનાં અદ્વયરૂપ કારણનું અસ્તિત્વ માનવું પડે અને એ કારણભૂત અદ્વયનું અનુમાન સંગત બને...) બૌદ્ધ તેનું કાર્ય કેમ સિદ્ધ નથી?
........ વિવUામ્ --- 104. કાર્યતિરેનમતિ શાર્થીન્યથાનુપત્તિત્તાત્ |
જ ઘટનું જ્ઞાન, આંખ વિના ન થઈ શકે. એટલે કાર્યવ્યતિરેકથી, જ્ઞાન અને આંખનો કાર્ય-કારણભાવ સિદ્ધ થાય અને તેથી જ્ઞાન દ્વારા આંખની અનુમિતિ નિબંધ થઈ શકે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.
૨. ‘તવ પ્રમUT૦' ઊંત -પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org