________________
अधिकारः )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
शिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वाग्दर्शिभिः संवेद्यते । संवदने वा तत्त्वदर्शित्वं स्यात्, तथा चायनमुक्ताः स्युर्देहिनः । ( १८२ ) नाप्यनुमानात् तस्य निश्चयः । तथाहि-न स्वभावलिङ्गजं तंत्रानुमानं सम्भवति, तत्स्वभाव
* વ્યાવ્યા
ग्राह्यग्राहकाकारविविक्तम् । एतदा शङ्कयाह-यदि तर्हीत्यादि । यदि तर्हि ग्राह्यग्राहकद्वयमपि नास्ति रूपद्वयं किमपरं विज्ञान - स्यावशिष्टं यत् तस्य तत्त्वं स्यात् ? न हि ग्राह्यग्राहकाकारविविक्तमपरं रूपमर्वा-ग्दर्शिभिः - प्रमातृभिः संवेद्यते । संवेदने वा परस्य रूपस्य तत्त्वदर्शित्वं स्यात् । तथा च-एवं च अयत्नमुक्ताः स्युर्देहिनः, नाप्यनुमानात् तस्य निश्चयः अद्वयस्य रूपस्य । तथाहि न स्वभावलिङ्गजं तत्र - अद्वयरूपेऽनुमानं सम्भवति ।
* અનેકાંતરશ્મિ ..
१०३६ v>
* તેવા અયવિજ્ઞાનનું નાસ્તિત્વ
સ્યાદ્વાદી ઃ જો વિજ્ઞાનને અદ્રય માનો, તો તેમાં ગ્રાહ્ય-ગ્રાહક એકે રૂપ ન રહ્યું અને તો તે વિજ્ઞાનનું બીજું કયું સ્વરૂપ અવશેષ રહ્યું, કે જેના આધારે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય ?
܀
(ભાવ એ કે, વિજ્ઞાનમાં જે ગ્રાહ્ય-ગ્રાહકાકાર અનુભવસિદ્ધ છે. તેનો તમે નિષેધ કરો છો અને તે સિવાય તેમાં બીજું કોઈ રૂપ અનુભવસિદ્ધ નથી. ફલતઃ વિજ્ઞાનની વસ્તુતા જ ન ઘટે...) આ જ વાતને વિકલ્પો જણાવે છે -
ગ્રાહ્ય-ગ્રાહક વિનાના અદ્વયરૂપને સિદ્ધ કરવા, તમારી પાસે પ્રમાણ શું ? (૧) પ્રત્યક્ષ, કે (૨) અનુમાન ?
(૧) પ્રત્યક્ષ તો ન માની શકાય, કારણ કે આપણા જેવા આપાતદર્શી પ્રમાતાને, ગ્રાહ્ય-ગ્રાહકથી રહિત બીજું કોઈ અયરૂપ અનુભવાતું જ નથી... અને જો તેવા અયરૂપનું સંવેદન માનો, તો તો પ્રાણીઓ ‘તત્ત્વદર્શી’ થઈ જશે, અર્થાત્ વાસ્તવિક તત્ત્વને દેખનારા થશે અને આવા તત્ત્વદર્શીપણાથી તો પ્રાણીઓ, પ્રયત્ન વિના જ મુક્ત થઈ જશે ! (જે બિલકુલ સંગત નથી.)
એટલે તે અયરૂપનો અનુભવ, ખરેખર આપણને થતો જ નથી અને એટલે તેનો નિર્ણય પ્રત્યક્ષથી મનાય નહીં.
(૧૮૨) (૨) અનુમાનથી પણ તે અયરૂપનો નિશ્ચય ન મનાય, કારણ કે તમે કેવા અનુમાનથી નિશ્ચય માનો ? (ક) સ્વભાવલિંગજન્ય, કે (ખ) કાર્યલિંગજન્ય ?
(ક) સીસમરૂપ સ્વભાવથી વૃક્ષના અનુમાનની જેમ કોઈ તેવા સ્વભાવરૂપ હેતુથી અદ્રયરૂપનું
૨. ‘રૂપમર્થાશિને: સંવેદ્યતે' ત્યશુદ્ધ: -પાટ: I ૨. ‘તત્તાનુમાન’ કૃતિ ૧-પાટ: I
* સીસમ તે વૃક્ષનો સ્વભાવ છે. તેના આધારે વૃક્ષનું અનુમાન તે સ્વભાવલિંગક અનુમાન કહેવાય...... અનુમાનપ્રયોગ-ઞયં વૃક્ષ:, શિશપાત્તાત્ । એ જ રીતે ‘વ:િ, રાાત્' એવા પણ સ્વભાવલિંગક અનુમાનો લઈ
શકાય...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org