________________
१०३५
अनेकान्तजयपताका
पञ्चमः
–
वा ? न कश्चिदन्यो ध्यान्ध्यसामर्थ्यादिति । (१८१ ) स्यादेतदनभ्युपगतोपालम्भ एषः, चरमपंक्षेऽस्यैवास्माभिरिष्टेः, तस्य चान्यार्थत्वात् । तथाहि - अनुभयरूपमद्वयमुच्यते ग्राह्यग्राहकाकारविविक्तं यदि, तर्हि ग्राह्यग्राहकद्वयमपि नास्ति किमपरं विज्ञानस्याव
*વ્યાછા
भावेन कश्चित् परं प्रति प्रतिपादनोपायो वा क इति न कश्चिदन्यो ध्यान्ध्यसामर्थ्यात्अज्ञान-विजृम्भितादिति । स्यादेतदनभ्युपगं तो पालम्भ एषः - अनन्तरोदितः, चरमपँक्षेऽस्यैवास्मा-भिरिष्टेस्तस्य- चरमपक्षस्य अन्यार्थत्वात् । अन्यार्थत्वमेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्व-वत् । अनुभयरूपमद्वयमुच्यते । किमुक्तं भवति ? * અનેકાંતરશ્મિ
જ નથી, કે જેથી તેનું પ્રતિપાદન શક્ય બને.)
આ બધામાં અજ્ઞાનવિલસિત સામર્થ્ય સિવાય બીજો કોઈ ઉપાય નથી (અર્થાત્ અજ્ઞાનથી તેના બોધ-કથન માની લઈએ તો અલગ વાત છે, બાકી ખરેખર ગ્રાહ્ય-ગ્રાહક વિનાના વિજ્ઞાનને જાણવાકહેવાનો કોઈ જ ઉપાય નથી) ફલતઃ તેવા વિજ્ઞાનનું અસત્ત્વ જ સિદ્ધ થવાનું...
(હવે બૌદ્ધ, અનુભયરૂપ વિજ્ઞાનનું જ અલગ અર્થઘટન કરીને, તેનું સત્ત્વ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, જેની ગ્રંથકારશ્રી વિકલ્પોથી અસંગતિ જણાવશે.)
* જ્ઞાનને અનુભય માનવાનું તાત્પર્ય
(૧૮૧) બૌદ્ધ : જે માન્યતા અમે સ્વીકારી નથી, તેને લઈને તમે ઠપકો આપો છો. જો કે અમને અનુભયરૂપ વિજ્ઞાન જ ઇષ્ટ છે, તો અમને પૂર્વોક્ત દોષ નહીં આવે, કારણ કે અમે અનુભયરૂપ વિજ્ઞાનનું અર્થઘટન જુદી રીતે કરીએ છીએ. જુઓ,
અનુભય એટલે ‘અક્રય'... અર્થાત્ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ આકારદ્વયથી રહિત... (આવા બે આકારથી રહિત વિજ્ઞાનને જ અમે અનુભયરૂપ માનીએ છીએ...)
* પ્રશ્ન ઃ ગ્રન્થમાં ‘અન્યાર્થત્વમા’ એવું લખ્યું છે, તેનું તાત્પર્ય શું ? અને એ વાત, ‘તથા’િ પદથી હવે કહેવાઈ રહી છે, તેનું પણ તાત્પર્ય શું ?
ઉત્તર : અદ્રયના બે વિકલ્પ કહ્યા, તે બંને વિકલ્પમાં તફાવત છે : પ્રથમવિકલ્પમાં અનુભય એ પ્રસજ્ય નગ્ છે, તે બેનો અભાવ જણાવે છે અને બીજા વિકલ્પમાં પર્યાદાસ નગ્ છે, તે, ત્રીજાની વિદ્યમાનતા જણાવે છે, એ જ તેનું અન્યાર્થપણું છે... આ જ વાત ‘તથાદ્િ’ પદથી કહેવાઈ રહી છે, અર્થાત્ પૂર્વપક્ષી બેથી જુદી કોઈ ત્રીજી વસ્તુનો નિર્દેશ ક૨વા જઈ રહ્યો છે... એટલે જ આગળ ઉત્તરપક્ષમાં ગ્રંથકારશ્રી પ્રશ્ન કરે છે કે, જો ગ્રાહ્ય-ગ્રાહકતા નથી, તો વિજ્ઞાનનું ત્રીજું રહ્યું જ શું ? (મિપરં વિજ્ઞાનસ્થ અવશિષ્ટ...) આ વાત ઉત્તરપક્ષથી સ્પષ્ટ થશે.
૨. ‘પક્ષÅવા' કૃતિ ન-પાન: । ૨. ‘તસ્માન્તાન્યા' કૃતિ -પાત: । રૂ. ‘તોપતમ્મ॰' કૃતિ ૩-પાત: । ૪. ‘પક્ષÅવા૦’ કૃતિ ૩-પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org