________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०३४
-
>
જ
(१८०) अनुभयरूपत्वे तु स्फुटमसत्त्वम्, तदितरलक्षणासिद्धेः । किं हि तत् सद् यद् ग्राह्यरूपं ग्राहकरूपंच न भवति ? को वा तत्प्रतिपत्त्युपायः, परं प्रति प्रतिपादनोपायो
.......એક વ્યાવ્યા છે... ...... . तस्य-विज्ञानस्य स्वरूपाभावः ॥
चरमं विकल्पमधिकृत्याह-अनुभयरूपत्वे तु विज्ञानस्य ग्राह्यग्राहकरूपापेक्षया । किमित्याह-स्फुटमसत्त्वम् । कुत इत्याह-तदितरलक्षणासिद्धेः-ग्राह्यग्राहकाभ्यामन्यलक्षणासिद्धेः सत्त्वस्य । एतदेव भावयति किं हि तदित्यादिना । किं हि तत्-वस्तु सदस्ति यद् ग्राह्यरूपं ग्राहकरूपं च न भवति ? नैव तत् सदित्यर्थः । को वा तत्प्रतिपत्त्युपायः ग्राह्यादिरूपा
... અનેકાંતરશ્મિ ? જ પ્રતિનિયત રહેવાથી - ગ્રાહ્યવભાવથી ગ્રાહકપણું બાધિત થશે અને ગ્રાહકસ્વભાવથી ગ્રાહ્યપણું બાધિત થશે અને એ રીતે એકબીજાથી એકબીજાનું સ્વરૂપ બાધિત થઈ જવાથી તો, જ્ઞાનનાં પ્રતિનિયત સ્વરૂપનું અસ્તિત્વ જ નહીં રહે, અર્થાત્ જ્ઞાનનો જ અભાવ થશે ! એટલે જ્ઞાનને ઉભયરૂપ માનવાનો ત્રીજો વિકલ્પ પણ સંગત નથી...
- ચતુર્થવિકલ્પ પણ અસંગત : (૧૮૦) (૪) જો વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક બંનેથી રહિત-અનુભયરૂપ માનો, તો તો વિજ્ઞાનનું સ્પષ્ટપણે અસત્પણું થશે. કારણ કે ગ્રાહ્ય-ગ્રાહક સિવાય સતપણાનું બીજું કોઈ લક્ષણ જ સિદ્ધ નથી. (આ જ વાતનો ભાવ કહે છે –).
ભાવના : શું તેવી કોઈ વસ્તુ સત્ છે, કે જે ગ્રાહ્યરૂપ પણ નથી અને ગ્રાહકરૂપ પણ નથી ? (આશય એ કે, ગ્રાહ્ય-ગ્રાહક વિનાની વસ્તુ સત્ નથી જ, એટલે ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન પણ સત્ ન જ હોય.)
અથવા, ગ્રાહ્ય-ગ્રાહકાદિ કોઈ જ રૂપ ન હોવાથી, તે વિજ્ઞાનને જાણવાનો ઉપાય શું? કોઈ જ ઉપાય નથી (ગ્રાહ્યરૂપતા વિના તેનું ગ્રહણ ન થાય અને ગ્રાહતા વિના તે કોઈનું ગ્રહણ પણ ન કરી શકે કે જેથી ગ્રાહકરૂપ તેનો અનુભવ થઈ શકે.)
અથવા, તે વિજ્ઞાનનું સ્વરૂપ બીજાની સામે કહેવું હોય, તો શી રીતે કહેવું? તેને કહેવાનો ઉપાય શું? કોઈ જ નહીં (કારણ કે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ, વાચ્ય-વાચકરૂપ વિનાનું વિજ્ઞાન શબ્દનો વિષય
.................. વિવરમ્ ... 103. तस्य विज्ञानस्य स्वरूपाभाव इति । यदि हि ग्राह्यं ग्राहकं चाभ्युपगम्यते ज्ञानं तदा ग्राह्यत्वेन ग्राहकत्वं बाध्यते, ग्राहकत्वेन च ग्राह्यत्वं बाध्यत इति स्वरूपाभाव: प्राप्नोति ज्ञानस्य ।।
રૂ. ‘| વા ન'. ત
-પાઠ: ૪. જ્ઞાનસ્થ
૬. 'વા' તિ -પાઠ: ૨. “પદ્વિતોપાયો' રૂતિ -પઢિ: तस्य विज्ञानस्य स्वरूपाभाव इति । कार्यान्यथा' इति ख-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org