SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १०३९ अनेकान्तजयपताका (પશ્ચમ: – न्तर्बोधरूपं हर्षविषादाद्यनेकविवर्त्तं स्वसंविदितमुच्यते येन तस्याप्यभावः स्यात् किन्तु यदेतद् विज्ञानाद् बहिरिव नीलादि भासते, तदेकानेकविचाराक्षमत्वान्न तत्त्वम्, अतो न तावद् विज्ञानस्य व्यतिरिक्तं परमार्थतो ग्राह्यमस्ति तदभावाच्च तदपेक्षाप्रकल्पितं बोधरूपस्य यत् कर्तृरूपम् - अस्य ग्राह्यस्यायं ग्राहक इति तदिह ग्राहकं रूपं तन्नास्ती , આવ્યાબા× कथमित्याह-यतो न ग्राहकशब्देनान्तर्बोधरूपं - बहिर्मुखावभासशून्यं हर्षविषादाद्यनेकविवर्त्तं प्रवाहचित्रं स्वसंविदितं तथाऽनुभूतेः उच्यते येन तस्याप्यभावः स्याद् ग्राहकनिषेधेन, किन्तु यदेतद् विज्ञानाद् बहिरिव-न तत्त्वतो बहिर्नीलादि भासते वस्त्विव तत्-बाह्यं एकानेकविचाराक्षमत्वात् अवयव्यण्वाद्यपेक्षया न तत्त्वं-न वस्तु, अतः तदतत्त्वात् न तावद् विज्ञानस्य व्यतिरिक्तम्-अन्यत् परमार्थतो ग्राह्यमस्ति तदभावाच्च व्यतिरिक्तग्राह्याभावाच्च तदपेक्षाप्रकल्पितं-व्यतिरिक्तग्राह्यापेक्षाप्रकल्पितं बोधरूपस्य - स्वसंविदितस्य यत् कर्तृरूपं तस्य * અનેકાંતરશ્મિ .. અમે ગ્રાહકનો નિષેધ કરીએ છીએ. પણ જે વિજ્ઞાન (૧) અંતર્બોધરૂપ=બહિર્મુખ (પદાર્થ તરફના) અવભાસથી રહિત માત્ર આંતરિક જ્ઞાનસ્વરૂપના બોધરૂપ છે, (૨) હર્ષ-શોકાદિ અનેક પર્યાયોના પ્રવાહથી ચિત્રરૂપ છે, અને (૩) તેવી અનુભૂતિ પ્રમાણે જે સ્વસંવિદિત છે, તેવા વિજ્ઞાનનું અમે ‘ગ્રાહક’ શબ્દથી કથન કરતાં જ નથી, કે જેથી ગ્રાહકના નિષેધથી તેવા સ્વસંવિદિત વિજ્ઞાનનો પણ નિષેધ થઈ જાય. પ્રશ્ન ઃ તો ગ્રાહકશબ્દથી તમે શેનું કથન કરો છો ? ઉત્તર : જુઓ, વિજ્ઞાનથી બહાર જેવું જે નીલાદિ વસ્તુની જેમૈં જણાય છે, તે નીલાદિ, અવયવીની અપેક્ષાએ એકરૂપ છે કે અનેક અણુઓની અપેક્ષાએ અનેકરૂપ છે - તે બધા વિચારોથી ન ઘટવાથી વસ્તુરૂપ જ નથી. (આશય એ કે, આ અધિકારમાં સૌથી આગળ જણાવેલા વિકલ્પો પ્રમાણે તે નીલાદિનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. એટલે વસ્તુની જેમ જણાવા છતાં પણ ખરેખર તે વસ્તુરૂપ નથી જ...) - એટલે, વિજ્ઞાનથી જુદું પરમાર્થથી કોઈ નીલાદિરૂપ ગ્રાહ્ય છે જ નહીં અને ગ્રાહ્ય ન હોવાથી તેની અપેક્ષાએ બોધનું જે ‘આ ગ્રાહ્યનો આ ગ્રાહક છે' - એવું કર્તૃરૂપ મનાયું છે, તે પણ નથી જ... કારણ કે કર્તૃરૂપ અને કર્મરૂપ બંને એકબીજાની અપેક્ષાએ કલ્પિત છે. આ જ અમારું ગ્રાહકનિષેધનું તાત્પર્ય છે. * અહીં ‘જેવું-જેમ’ કહેવાનું તાત્પર્ય એ કે, તે નીલાદિ ખરેખર બહાર વસ્તુરૂપ નથી, પણ તેવો માત્ર પ્રતિભાસ થાય છે, જે મિથ્યા છે... ૧. ‘અન્યતરમાર્થતો' કૃતિ ૩-પાન: 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy