________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
સુષ્યતે, તૃ-મેળો: પરમ્પરાપેક્ષાપ્રત્પિતત્વાન્ । ( ૧૮૬ ) અત વોમ્-‘‘પરस्परापेक्षया तयोर्व्यवस्थानात् " इति । न तु बोधरूपं स्वसंवेदनमात्रं ग्राहकशब्देनोच्यते । F न हि बोधरूपं परस्परापेक्षाप्रकल्पितम्, स्वहेतोरेव तथोत्पन्नत्वात् । तदेव तु बोधरूपं
આવ્યાછા
विशिष्टकर्मताकारि । एतदेवाह - अस्य ग्राह्यस्यायं ग्राहकः - विज्ञानांकार इति तदिह ग्राहकं रूपं-विज्ञानगतं तन्नास्तीत्युच्यतेऽस्माभिः । कुत इत्याह- कर्तृकर्मणोः परस्परापेक्षाप्रकल्पितत्वात्, विशिष्टकर्मापेक्षया कर्तृत्वं विशिष्टकर्तृत्वापेक्षया च कर्मत्वमिति । अत एवोक्तं न्यायविदा-परस्परापेक्षया - उदितस्वरूपया तयोः - कर्तृ-कर्मणोः व्यवस्थानादिति । ततश्चैतद् व्यतिरिक्तग्राह्यग्राहकमेव रूपं ग्राहकशब्देनोच्यते, न तु बोधरूपम् । किंविशिष्टमित्याह-स्वसंवेदनमात्रं ग्राहकशब्देनोच्यते कस्यचिद् ग्राहकमिति । अत एवाह - न हि बोधरूपं पर..* અનેકાંતરશ્મિ
ભાવાર્થ : જ્ઞાન ગ્રહણ કરનાર છે અને ગ્રાહ્ય જ્ઞાનનો વિષય છે. આ વાત ‘આ વિજ્ઞાનાકાર, આ ગ્રાહ્યનો ગ્રાહક છે’ – એ પ્રતીતિના બળે થાય છે. એટલે (૧) જ્ઞાનમાં ગ્રાહકત્વરૂપ કર્તૃત્વ છે, અને (૨) ગ્રાહ્યમાં વિષયત્વરૂપ કર્મત્વ છે... પણ હવે હકીકતમાં જ્યારે, એકાનેક વિચારોથી ગ્રાહ્ય તત્ત્વ જ ઘટતું નથી, વિષયરૂપ કર્મ જ નથી, ત્યારે તેની અપેક્ષાએ વિજ્ઞાનમાં આવેલું ગ્રાહકત્વગ્રાહ્યને ગ્રહણ કરવારૂપ કર્તૃત્વ પણ શી રીતે ઘટે ? (એટલે જ તેમાં ગ્રાહકત્વ નથી એમ અમે કહીએ છીએ.)
१०४०
પ્રશ્ન : પણ કર્મ વિના કર્તૃત્વ ન ઘટવાનું કારણ ?
ઉત્તર ઃ કારણ એ જ કે, બંને એકબીજાની અપેક્ષાએ મનાયા છે. (પ્રતિનિયત વિષયરૂપ કર્મને લઈને જ્ઞાનનું કર્તૃત્વ છે અને જ્ઞાનનાં વિશિષ્ટકર્તૃત્વને લઈને વિષયનું કર્મત્વ છે. આમ, કર્તૃ-કર્મભાવ, પિતા-પુત્રભાવની જેમ પરસ્પર સાપેક્ષ છે.)
૧. ‘નનુ’ કૃતિ જ્ઞ-પાટ: I
કૃતિ પા:, અત્ર D-પ્રતપાન: I
<d–
(૧૮૬) એટલે જ ન્યાયવિદ્ વ્યક્તિએ (? ધર્મકીર્તિએ) કહ્યું છે કે - “પરસ્પર એકબીજાની અપેક્ષાએ કર્તૃ-કર્મભાવની વ્યવસ્થા થાય છે..”
એટલે કોઈ ગ્રાહ્ય વિષય ન રહેવાથી, તેની અપેક્ષાએ આવેલું જ્ઞાનનું ગ્રાહકત્વ-કર્તૃત્વ પણ નથી જ રહેતું અને એટલે જ વિજ્ઞાનમાં ગ્રાહકરૂપ નથી એમ અમે કહીએ છીએ.
તેથી જુદા ગ્રાહ્યને ગ્રહણ કરવારૂપ ગ્રાહકરૂપ જ અમે ‘ગ્રાહક' શબ્દથી કહીએ છીએ, માત્ર સ્વસંવેદનરૂપ બોધરૂપને અમે ગ્રાહકશબ્દથી કહેતા જ નથી (અર્થાત્ તે બોધરૂપ કોઈકનું ગ્રહણ કરનાર છે એવું અમે કહેતા જ નથી.)
Jain Education International
છુ. અત: પરં ‘વોધરૂપ' પર્યન્ત: પાછો ન-પ્રતૌ નાસ્તિ ।
૪. ‘પ્રાહમિવ’ કૃતિ ૩-પાન: ।
For Personal & Private Use Only
રૂ. પૂર્વમુદ્રિત તુ ‘વિજ્ઞાનાર’
www.jainelibrary.org