________________
(
છે
९०३ अनेकान्तजयपताका
(પગ્નમ: वैचित्र्यमेवास्तु । (५०) यथाऽऽहुायवृद्धाः -
"कारणमेव तदन्त्यं नित्यः सूक्ष्मस्तु भवति परमाणुः। પરસન્થવ દિuઃ શાન્નિશ ' एवं च रूपादीनामेवैकत्वपरिणामोऽयमिति सावयवत्वादिसिद्धिः ॥
...................... ચાહ્ય ....... अचित्रस्वभावत्वात् चित्रत्वे च अस्य एकत्वायोगात् सर्वथा इति-एवं स्वभाववैचित्र्यादणोः रूपादिवैचित्र्यमेवास्तु । न च स्वभाववैचित्र्यमन्तरेण तद्योगसिद्धिरिति भावनीयम् । अतो रूपादिवैचित्र्यमेवास्तु यथाऽऽहुायवृद्धाः-कारणमित्यादि । कारणमेव तदन्त्यं-पर्यन्तर्वति व्यणुकादीनां नित्यः-सदा स्वसत्ताऽपरित्यागेन सूक्ष्मः च भवति परमाणुर्द्रव्यतः अशक्यभेदः एकरसस्तिक्ताद्यपेक्षया, एकगन्धः सुरभ्याद्यपेक्षया, एकवर्णः कृष्णाद्यपेक्षया, द्विस्पर्शः शीतमृदुत्वाद्यविरुद्धभावेन कार्यलिङ्गश्च-घटादिकार्येण लिङ्ग्यते । उपसंहरन्नाह-एवं चेत्यादि । एवं
- અનેકાંતરશ્મિ . સ્યાદાદીઃ કારણ કે, તેઓના મતે પરમાણુ એકાંત એકરૂપ છે, એટલે તે તો અચિત્રરૂપ હોવાથી, તેમાં ચિત્ર=જુદા જુદા સ્વભાવો ઘટી શકે નહીં..
જો તેને જુદા જુદા સ્વભાવે ચિત્રરૂપ માને, તો – તે અનેકસ્વભાવી સિદ્ધ થતાં – તેમાં એકાંત એકપણું ન રહે..
સાર આ રીતે જુદા જુદા સ્વભાવ માનવા અને તેનાથી સંબંધ માનવો, તેના બદલે પરમાણુને જ રૂપાદિરૂપ વિચિત્ર માની લેવો સારો છે..
(૫૦) આ વિશે ન્યાયવૃદ્ધોએ કહ્યું છે -
(૧) ચણક-ક્યણુકાદિના પર્વતમાં રહેનારો હોવાથી “અંત્ય’ એવાં કારણરૂપ જે,(૨)કદી પોતાની સત્તા ન છોડવાથી નિત્યરૂપ, (૩) સૂક્ષ્મ એવો તે પરમાણુ હોય છે, કારણ કે દ્રવ્યથી આનો ભેદ શક્ય ન હોવાથી આ નાનામાં નાનો અણુરૂપ છે...
આ પરમાણુ (૧) તિક્ત-કટુ-કષાય-આસ્ત અને મધુર એ પાંચ રસમાંથી કોઈપણ એક રસવાળો છે, (૨) સુરભિ અને દુરભિમાંથી કોઈ એક ગંધવાળો છે, (૨) કૃષ્ણ-નીલ-પીત-હરિત-રક્તશુક્લમાંથી કોઈ પણ એક વર્ણવાળો છે, અને (૩) શીત-મૃદુ એવા બીજા અવિરુદ્ધ બે સ્પર્શવાળો છે...
આ પરમાણુ કાર્યલિંગવાળો છે, અર્થાત્ કાર્યરૂપ લિંગ દ્વારા તેનું અસ્તિત્વ જણાય છે... તે આ રીતે તે પરમાણુ:, સ, ઇટાનિનક્ષત્વીત, કૃદન્ !”
જ પરમાણુ તે કોઈના કાર્યરૂપ નથી, પણ માત્ર કારણરૂપ જ છે – એમ જકારનો અર્થ સમજવો... ૨. “વસ્તિત્વાર્ વ્યy’ તિ -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org