________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
९०४
(५१) अन्ये तु प्रत्येकं रूपादिरूपा एव परमाणव इति मन्यन्ते तदप्ययुक्तम्, असम्भवात्, तेषां हि मूर्त्तत्वेन स्पर्शादिभावः, अन्यथा मूर्त्तत्वाभावात्, (५२) अमूर्त्तत्वे
વ્યારહ્યા च-उक्तनीतेः रूपादीनामेवैकत्वपरिणामः अयम्-अणुरिति सावयवत्वादिसिद्धिः अस्य ॥
__ अन्ये त्वित्यादि । अन्ये तु-सौगतविशेषाः प्रत्येकं रूपादिरूपा एव परमाणव इतिएवं मन्यन्ते । एतदप्ययुक्तम् । कुत इत्याह-असम्भवात् प्रत्येकं रूपादिरूपपरमाणूनाम् । असम्भवमाह-तेषां यस्मान्मूतत्वेन हेतुना मूर्त्ताः परमाणव इति कृत्वा । किमित्याह
અનેકાંતરશ્મિ નિષ્કર્ષ રૂપ-રસાદિ અનેક વસ્તુઓના એત્વપરિણામરૂપ આ પરમાણુ છે... એટલે રૂપાદિ અનેક અવયવોને આશ્રયીને તેની સાવયવતાદિ સિદ્ધ જ છે.
- બૌદ્ધકલ્પિત રૂપસ્વલક્ષણાદિનો નિરાસ (૫૧) સૌત્રાંતિક બૌદ્ધો, રૂપપરમાણુ-રસપરમાણુ-સ્પર્શપરમાણુ એમ જુદા જુદા રૂપાદિસ્વરૂપ જ પરમાણુઓ માને છે. (તે રૂપ-રસાદિવાળો કોઈ એક પરમાણુ નહીં...).
પણ તેઓનું કથન અયુક્ત છે, કારણ કે ખરેખર તો રૂપાદિ સ્વરૂપ પરમાણુઓ (=રૂપપરમાણું, રસપરમાણુ આદિઓ) સંભવિત જ નથી. તે આ પ્રમાણે –
જે પદાર્થો મૂર્ત હોય, તે પદાર્થો રૂપ-રસ-સ્પર્ધાદિ તમામરૂપ હોવા જોઈએ... પરમાણુઓ પણ મૂર્ત છે, એટલે તેમાં માત્ર રૂપ નહીં, પણ રસ-સ્પર્ધાદિ તમામનું અસ્તિત્વ માનવું જોઈએ. (તેથી રૂપપરમાણુ-રસપરમાણુ એવા જુદા જુદા પરમાણુઓ સિદ્ધ નહીં થાય, પણ એક જ પરમાણુ રૂપરસાદિરૂપ સિદ્ધ થશે...)
બૌદ્ધ : ઘટમાં પણ રૂપપરમાણુ, રસપરમાણુ, સ્પર્શપરમાણુ એમ જુદા જુદા જ પરમાણુઓ છે...
સ્યાદ્વાદીઃ આ કથન બરાબર નથી, કારણ કે ઘટમાં તેવા જુદા જુદા પરમાણુઓની કદી પ્રતીતિ થતી નથી. ઉપરથી ખરી પ્રતીતિ તો એવી થાય છે કે, જે પરમાણુઓ સ્પર્શાય છે, તે જ પરમાણુઓ
...... વિવરમ્ ....... 27. प्रत्येकं रूपादिरूपा एव परमाणव इति । सौत्रान्तिका हि अन्ये रुपाणवोऽन्ये रसाणवोऽन्ये गन्धाणवो व्यतिरिक्ताश्च स्पर्शपरमाणव इति प्रतिपन्नाः, न त्वेकैक एवाणू रूपरसगन्धस्पर्शस्वभावा રૂતિ | ___28. मूर्त्तत्वेन हेतुनेति । यद् यन्मूर्तं तस्य तस्य स्पर्शादिभिर्भाव्यम्, यथा घटस्य । मूर्त्ताश्च परमाणवो
•••••.......
૨. “રાખવો fમન્ના
શ્વા'
ત ત્ર-પતિ:
રૂ.
- ૨. “પ્રત્યે ૫ વ પરમાનવ વ ત્યવં' રૂતિ સુ-પાઠ: ‘સ્પર્શમાવ' ત પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ ઘ-પાઠ://
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org