SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ९०५ अनेकान्तजयपताका (૫ઝમ: चैषां सदैवाग्रहणम्, भूयसामप्यमूर्त्तत्वानतिक्रमात्, तथाभूतेभ्योऽतथाभूतोत्पत्तौ युक्त्य ચાહ્યા - स्पर्शादिभावः, अन्यथा-एवमनभ्युपगमे मूर्त्तत्वाभावात्, अमूर्त्तत्वे चैषां-परमाणूनां सदैवाग्रहणं संञ्चयावस्थायामपि । कुत इत्याह-भूयसामप्यमीषाम् अमूर्त्तत्वानतिक्रमादिति । तथा - અનેકાંતરશ્મિ જ દેખાય છે, ચખાય છે, સુંઘાય છે... એટલે ઘટમાં રહેલા પરમાણુઓ પણ રૂપ-રસાદિ તમામ ગુણરૂપ માનવા જોઈએ, માત્ર રૂપ કે રસાદિરૂપ નહીં... અહીં અનુમાનપ્રયોગ આવો થાય તે પરમાવ:, રૂપ-રસામિન્ત:, મૂર્તત્વી, ધવત્ આમ, મૂર્તવહેતુથી તે પરમાણુઓનું રૂપ-રસ-સ્પર્ધાદિ તમામરૂપે અસ્તિત્વ સિદ્ધ થશે.. જો એવું (=પરમાણુમાં રૂપ-સ્પર્ધાદિ તમામનું અસ્તિત્વ) નહીં માનો, તો તો તેઓની મૂર્તતા જ નહીં રહે, અર્થાત્ તેઓ અમૂર્ત બની જશે ! (૫૨) બૌદ્ધઃ તો તે રૂપપરમાણુ આદિને અમૂર્ત માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો તેઓનું ઘટાદિ સમુદિત અવસ્થામાં પણ કદી ગ્રહણ નહીં થાય, કારણ કે ઘણા ભેગા મળવા છતાં પણ તેઓ તો પોતે અમૂર્ત જ રહેવાના... અર્થાત્ તેઓ પોતાની અમૂર્તતાને છોડી કદી મૂર્ત ન બની જાય.. (એટલે સમુદિત અવસ્થામાં પણ અમૂર્ત એવા તેઓનું ગ્રહણ સંભવિત જ નથી...) ભાવાર્થ : જો બૌદ્ધો એક જ પરમાણુને સ્પર્ધાદિ ચારે સ્વભાવરૂપ નહીં માને, તો પરમાર્થથી તો તે પરમાણુઓ તેઓને અમૂર્ત જ માનવા પડશે ને આવા અમૂર્ત પરમાણુઓનું તો કદી ગ્રહણ જ નહીં થઈ શકે... શું કેવળ રૂપાણ-રસાણ આદિ (૧) કોઈના પણ વડે, (૨) કોઈપણ ઠેકાણે, (૩) કદી પણ દેખાય છે? નહીં જ... એટલે તે પરમાણુઓનું, જેમ પ્રત્યેક અવસ્થામાં ગ્રહણ અસંભવિત છે, તેમ સમુદિત અવસ્થામાં પણ ગ્રહણ અસંભવિત જ રહેશે, કારણ કે સમુદાયમાં પણ તે બધાઓ રૂપ કે રસાદિ – એકેક સ્વભાવી હોવાથી અમૂર્ત જ રહે છે, અર્થાત્ પોતાની અમૂર્તતાનું ઉલ્લંઘન કરી વિવરમ્ . इति तेषामपि स्पर्शादिभि: समुदितैर्भाव्यम् । न च वाच्यं घटेऽपि व्यतिरिक्ता एव स्पर्शादिपरमाणव इति, प्रतीतिबाधितत्वात् । तथाहि-य एव स्पृश्यन्ते त एव दृश्यन्ते रस्यन्ते घ्रायन्ते चेति प्रतीतिरविसंवादिनी समुपलभ्यत इति ।। ____29. सञ्चयावस्थायामपीति । यदि परैकैिकोऽणु: स्पर्शादिचतुष्टयस्वभावो नाश्रीयते, तदानीममूर्ता एव ते परमार्थतोऽभ्युपगता इति प्राप्तम् । तादृशानां न केदाचिद् ग्रहणम् । नहि केवल: स्पर्शाणु: केनापि क्वापि च कदाचिदपि दृश्यते । एवं रूपाद्यणुष्वपि योज्यम् । ततो यथा प्रत्येकावस्थायां न ग्रहणमणूनामेवं सञ्चयावस्थायामपि न स्यात्, भूयसामप्येकैकस्वभावत्वेनामूर्त्तत्वानतिक्रमादिति ।। ૨. પૂર્વમુકિતે તુ ‘ત શ્વ' રિ પ નાતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy