________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
भावः, हेत्वन्तराभावात् । (५३) न चैकस्तदन्ययोगाद् रूपादिमान्, सङ्घातात्मकत्वेन तदणुत्वविरोधात् । (५४) देशकार्त्स्यविकल्पद्वारेण तत्तद्योगानुपपत्तेः देशयोगपक्षे
९०६
જય વ્યાવા ..
भूतेभ्यः-अंदृश्यस्वभावेभ्योऽतथाभूतोत्पत्तौ - दृश्योत्पत्तौ इष्यमाणायां युक्त्यभावः । कथमित्याह-हेत्वन्तराभावात् कारणात् । न च हेतुभेदमन्तरेण कार्यभेदो न्याय्य इति भावनीयम् । ન ચૈ::-अणुः तदन्ययोगात्-रूपाण्वादियोगाद् रूपादिमान् । कुत इत्याह-सङ्घातात्मकत्वेन हेतुना तदणुत्वविरोधात् । दोषान्तरमाह - देशकार्त्स्यविकल्पद्वारेण च । किमित्याह* અનેકાંતરશ્મિ ...
©–
મૂર્ત નથી બની જતાં...
બૌદ્ધ : પણ રૂપાણુ-૨સાણુ જેવા અદશ્યસ્વભાવી અણુઓથી, ઘટાદિરૂપ દૃશ્યસ્વભાવીની ઉત્પત્તિ માની લઈએ તો ? (પછી તો સમુદિત અવસ્થામાં તેઓનું ગ્રહણ થઈ શકશે ને ?)
સ્યાદ્વાદી : પણ તેવું માનવામાં કોઈ સચોટ યુક્તિઓ નથી, કારણ કે તેવા દશ્યસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવા બીજો કોઈ હેતુ નથી અને એક વાત નક્કી છે કે, હેતુભેદ વિના કાર્યભેદ થવો બિલકુલ શક્ય નથી... એટલે તેવા અણુઓથી બીજા કારણની સાપેક્ષતા વિના, પોતાથી ભિન્નજાતીય એવા દશ્યસ્વભાવી વસ્તુની ઉત્પત્તિ થઈ શકે નહીં. . .
(૫૩) બૌદ્ધ : પણ એક જ પરમાણુ, બીજા-બીજા પરમાણુઓના યોગથી શું રૂપાદિમાન્ ન બની શકે ? ભાવ એ કે, એક જ સ્પર્શાણુ (૧) રૂપાણુના સંબંધથી રૂપવાળો, (૨) રસાણના સંબંધથી રસવાળો, (૩) ગન્ધાણુના સંબંધથી ગંધવાળો... એ જ રીતે રૂપાણુ આદિમાં પણ સમજવું - આમ, જુદા જુદા અણુઓના સંબંધથી એક જ પરમાણુ રૂપાદિવાળો કહેવાય છે અને એટલે જ, તે પરમાણુ જ સ્પર્શાય, દેખાય, ચખાય, સંઘાય છે... (બાકી ખરેખર રૂપાદિવાળો કોઈ એક પરમાણુ નથી, પણ માત્ર જુદા જુદા અણુઓના સંબંધથી જ તેવો વ્યવહાર થાય છે...)
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસંબદ્ધ છે, કારણ કે આવું માનવામાં તો તેની પરમાણુતાનો જ વિરોધ થશે ! જુઓ – તે એક જ સ્પર્શાણુ, જો રૂપાણુ આદિ સાથે સંબંધ કરશે, તો તો – તે અણુઓનો સંબંધ થવાથી - તે બધા અણુઓ ભેગા મળી સંઘાતરૂપ=સમુદાયરૂપ જ સિદ્ધ થશે... ફલતઃ તેમની પરમાણુતાનો વિરોધ થશે જ...
Jain Education International
* વિવરામ્ ..
30 रूपादिमानिति । अयमभिप्रायो भविष्यति कदाचित् परस्य यदुतैक एव परमाणुः रूपाण्वादियोगाद् भवति रूपादिमान् । तथाहि स्पर्शाणुः रूपाणुयोगाद् रूपवान्, रसाणुसम्बन्धनाद् रसयुक्तः, गन्धपरमाणुसम्पर्काच्च गन्धवान् । एवं च स एव स्पृश्यते दृश्यते रस्यते घ्रायते चेति । एतच्चासम्बद्धमेव, अणुत्वविरोधात् । एवं कोऽपि स्पर्शाद्यणू रूपाण्वादिसङ्घातस्वभाव प्राप्त इति कृत्वा ।।
છુ. ‘અવશ્યસ્વ’ કૃતિ -પાત: | ૨. ‘રસાળુવન્ધાત્’ રૂતિ ચ-પાન: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org