________________
९०७
अनेकान्तजयपताका
(પઝમ:
सदेशत्वादनणुत्वम्, व्याप्तितो रूपादिमत्त्वाभावश्च, कात्य॑योगपक्षे त्वितरेतररूपापत्तेः, अन्यथा कात्य॑योगाभावाद् रूपादिमत्त्वानुपपत्तिः । (५५) एतेनामूर्तरूपादियोगः
અ વ્યાહ્યા
. तत्तद्योगानुपपत्तेः तस्य-अणोस्तैः-रूपाण्वादिभिर्योगानुपपत्तेः । एतद्भावनायैव आह-देशयोगपक्षे रूपाण्वादीनां मूलाणुना । किमित्याह-सदेशत्वात् कारणात् अनणुत्वं मूलाणोः, तथा व्याप्तितो रूपादिमत्त्वाभावश्च मूलाणोः । कात्य॑योगपक्षे तु रूपादिमूलाणूना-मितरेतररूपापत्तेः कारणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा कात्य॑योगाभावात् न्यायतः । किमित्याह-रूपादिमत्त्वानुपपत्तिः कात्स्र्थेन । एतेनेत्यादि । एतेन-रूपाण्वादियोगनिराकरणेन
- અનેકાંતરશ્મિ .... (૫૪) બીજી વાત, એક પરમાણુ સાથે બીજા પરમાણુનો યોગ વિકલ્પોથી પણ ઘટતો નથી. તે આ રીતે તે પરમાણુનો રૂપાણ આદિ સાથે (૧) દેશથી સંબંધ થાય, કે (૨) સંપૂર્ણપણે સંબંધ થાય? - આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે...
(૧) જો મૂળ પરમાણુ સાથે રૂપાદિ-અણનો દેશથી યોગ માનશો, તો – તે પરમાણુઓના જુદા જુદા દેશો માનવા પડવાથી - તેઓની સદેશતા=સાવયવતા જ સિદ્ધ થશે અને એટલે તો, તે મૂલાણુની પરમાણુતા જ નહીં ઘટે... (સીધી વાત છે કે, સંદેશીની પરમાણુતા શી રીતે સંગત બને ?)
વળી, જો મૂલાણ, રૂપાણુ સાથે એકદેશથી સંબંધ કરશે, તો જે દેશથી સંબંધ કરશે તે જ દેશ માત્ર રૂપાદિવાળો ગણાશે, પરિપૂર્ણ મૂલાણ નહીં... એટલે તે મૂલાણુમાં વ્યાપ્તિથી (=સંપૂર્ણપણે) રૂપાદિપણું તો નહીં જ ઘટે... એમ સંપૂર્ણતયા રસાણ સાથે સંબંધ ન થવાથી, તેમાં સંપૂર્ણપણે રસાદિપણું પણ ન ઘટે... તેથી પહેલો વિકલ્પ તો ન મનાય....
(૨) જો મૂલાણુ + રૂપાદિ અણુનો સંપૂર્ણપણે યોગ માનશો, તો – તેઓનું એકબીજા સાથે સર્વાંશે જોડાણ થવાથી - તે બધા પરમાણુઓ એકબીજારૂપ બનવાની આપત્તિ આવશે, અર્થાત્ સ્પર્શાણુ રસાણરૂપ, રસાણ ગંધારૂપ બનવાની આપત્તિ આવશે...
(અન્યથાગ) બાકી જો તેઓને એકબીજા રૂપ નહીં માનો, તો તેઓનો સંપૂર્ણપણે યોગ નહીં ગણાય... (ઘટ અને ઘટસ્વરૂપ બંને એકબીજા રૂપ હોવાથી જ, તેઓનો સંપૂર્ણપણે યોગ ઘટે છે, પણ પ્રસ્તુતમાં એવું નથી...) એટલે તે પરમાણુઓની સંપૂર્ણપણે રૂપાદિમત્તા અઘટિત છે... સાર ઃ તેથી બૌદ્ધકલ્પના પ્રમાણે, રૂપાણ-રસાણ એવા જુદા જુદા અણુઓ માનવા બિલકુલ
- વિવરમ્ . 31. व्याप्तितो रूपादिमत्त्वाभावश्चेति । यदि होकेन देशेन मूलाणू रूपाणुना सह सम्बन्धमनुभवति तदा तस्मिन्नेव देशे असौ रुपवान्, न तु परिपूर्ण इति व्याप्त्या रूपवत्त्वाभावः । एवं रसाद्यणुभिरपि सह દ્રવ્યમતિ |
૨. “નપુરૂત્વમ્' કૃતિ -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org