________________
અધિક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
९०८
प्रत्युक्तः । अमूर्त्तत्वेऽपि तद्वस्तुत्वेनोक्तवद् विकल्पदोषानतिक्रमात्, अन्यथा तद्वस्तुत्वाभावः, अतः स्वर्गतरूपादिपरिणामापेक्षया रूपाद्यात्मकास्ते इति स्थितम् । (५६) एवं
ચાડ્યા છે किमित्याह-अर्मूर्तरूपादियोगः प्रत्युक्तः । कथमित्याह-अमूर्त्तत्वेऽपि सति तद्वस्तुत्वेन तेषांरूपादीनां वस्तुत्वेन हेतुना । किमित्याह-उक्तवद् विकल्पदोषानतिक्रमात् । तथाहि-देशयोगपक्षे सदेशत्वादनणुत्वमित्यादि समानमत्र । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तद्वस्तुत्वाभावः तेषाम्-अमूर्त्तत्वरूपादीनां वस्तुत्वाभावः । न चैतदेवमिति, अतः स्वगतरूपादिपरिणामापेक्षया रूपाद्यात्मकास्ते-परमाणव इति स्थितम् । एवं च 'न च निरवयवत्वादमीषा
અનેકાંતરશ્મિ . ન્યાયસંગત નથી. એટલે એક જ પરમાણુને રૂપ-રસાદવાળો માનવો જોઈએ.
- વૈશેષિકકલિત રૂપાદિના યોગનો નિરાસ - (૫૫) વૈશેષિકો, અમૂર્ત એવા રૂપાદિ ગુણો સાથે પરમાણુનો યોગ માને છે... (અર્થાત્ પરમાણુને જ રૂપાદિરૂપ નથી માનતા, પરંતુ જુદા એવા રૂપાદિ ગુણો સાથે પરમાણુનો સંબંધ માને છે...)
પણ ઉપરોક્ત રીતે (જેમ પરમાણુનો રૂપાણુ આદિની સાથે સંબંધ નથી ઘટતો – તે રીતે) વૈશેષિકોની આ માન્યતાનો પણ નિરાસ થાય છે. તે આ રીતે --
રૂપાદિ ગુણો અમૂર્ત હોવા છતાં પણ વસ્તુરૂપ તો છે જ... એટલે તેમાં પૂર્વોક્ત વિકલ્પ તો લાગશે જ કે, તે ગુણોનો (૧) દેશથી સંબંધ થાય, કે (૨) સંપૂર્ણતાથી? જો દેશથી થાય, તો પરમાણુની સદેશતા થતાં, પરમાણુપણાની જ અસંગતિ અને વળી દેશથી યોગ થતાં, અમુક ભાગમાં જ રૂપાદિમત્તા થશે, સંપૂર્ણપણે નહીં.. અને (૨) જો સંપૂર્ણયોગ માનશો, તો પરમાણુ-ગુણ બંને એકબીજારૂપ બનવાની આપત્તિ ! એટલે એ બધા વિકલ્પોથી થનારા દોષો આવશે જ.. (તે દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં...)
પ્રશ્નઃ (અન્યથા=) પણ તે ગુણોનાં યોગ માટે, દેશ કે સંપૂર્ણ એવા કોઈ વિકલ્પો પાડીએ જ નહીં તો ?
ઉત્તરઃ તો તો તે અમૂર્ત રૂપાદિ ગુણોની વસ્તુરૂપતા જ નહીં ઘટે! (કારણ કે વસ્તુનો યોગ, દેશ કે કાર્ય એ બેમાંથી એક વિકલ્પ દ્વારા તો થવાનો જ...) પણ તે રૂપાદિ ગુણો અવસ્તુરૂપ તો નથી જ...
- વિવરમ્ -- 32. अमूर्तरूपादियोग इति । वैशेषिका हि अमूर्ते: रूपादिभिर्गुणैर्योग: परमाणोरिति प्रतिजानते ।।
૨. “તપરિણામ' તિ -પઢિ: !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org