SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ९०९ अनेकान्तजयपताका (પઝમ: च 'न च निरवयवत्वादमीषामयमदोषः, मूर्त्तत्वेन निरवयवत्वायोगात्' इत्यादि यदुक्तं तदप्यबाधकमेव, तत्त्वतस्तथेष्टेः ॥ (५७) यच्चोक्तम्-‘एतेन तत्समूहः प्रत्युक्तस्तेषामेव नैरन्तर्यावस्थानस्य तत्समूहत्वात् निरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् सर्वत एकस्य तदपरभावापत्तेः, एवं च निरवयवत्वविरोधात्' इत्यादि एतदपि यथोदितपरमाणुसमाश्रयणे निरवकाश જ વ્યારા . मयमदोषः, मूर्त्तत्वेन निरवयवत्वायोगात्' इत्यादि यदुक्तं पूर्वपक्षग्रन्थें तदप्यबाधकमेव । कथमित्याह-तत्त्वतः-परमार्थेन तथैवेष्टेः कारणात् ॥ यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव-एतेन तत्समूहः प्रत्युक्तस्तेषामेव-अणूनां नैरन्तर्यावस्थानस्य किमित्याह-तत्समूहत्वानिरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् । अयोगश्च सर्वत एकस्य-अणोः तदपरभावापत्तेः । एवं च निरवयत्वविरोधादित्यादि । एतदप्ययुक्तं यथो - અનેકાંતરશ્મિ .... નિષ્કર્ષ એટલે માનવું જ રહ્યું કે, પરમાણુમાં પોતામાં રહેલા રૂપાદિ પરિણામોની અપેક્ષાએ જ, તે પરમાણુઓ રૂપ-રસાદિ આત્મક છે... (પોતાથી સાવ જુદા એવા રૂપાદિ અણુઓ કે ગુણોની અપેક્ષાએ નહીં...) (૫૬) એટલે તે પરમાણુની રૂપાદિ અનેક પરિણામોને આશ્રયીને સાવયવતાદિ સિદ્ધ જ છે... તેથી પૂર્વપક્ષગ્રંથમાં તમે જે કહ્યું હતું કે - “પરમાણુઓ નિરવયવ હોવાથી, તેઓ વિશે આ બધા દોષો (સાવયવમહત્ત્વાદિ દોષો) ન લાગે, એવું નથી... કારણ કે પરમાણુ તો મૂર્ત હોઈ તેની નિરવયવતા ઘટી શકે જ નહીં. (તેને સાવયવ જ માનવો પડશે)..” - તે બધું કથન પણ અમને બાધાકારક નથી, કારણ કે પરમાર્થથી તો પરમાણુની સાવયવતાદિ અમને ઇષ્ટ જ છે... ફલિતાર્થ ? આમ, યોગાચારકલ્પિત દરેક વિચારોનો નિરાસ થવાથી, પરમાણુરૂપ બાહ્યાર્થનું નિબંધ અસ્તિત્વ સિદ્ધ થાય છે.... (હવે ગ્રંથકારશ્રી, પરમાણુસમૂહનું અસ્તિત્વ સિદ્ધ કરવા, સચોટ યુક્તિઓ આપે છે - ) પરમાણુસમૂહનાં અસ્તિત્વનું સચોટ સમર્થન : (૫૭) (૨) યોગાચાર ! પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – પરમાણુના નિરાકરણથી પરમાણુના સમૂહનો પણ નિરાસ થાય છે, કારણ કે પરમાણુઓનું નિરંતરપણે અવસ્થાન જ પરમાણુસમૂહ કહેવાય છે... પણ, ખરેખર તો નિરવયવ એવા પરમાણુઓનું નિરંતર અવસ્થાન જ ઘટતું નથી, કારણ કે તેવું માનવામાં તો તે એક પરમાણુનો ચારે બાજુના પરમાણુઓ સાથે સંબંધ માનવો પડે – અને એ રીતે જુદી જુદી દિશાગત અણુઓ સાથે જુદા જુદા અંશોથી સબંધ થતાં તો - તે રૂ. ‘વ તી' રૂતિ -પઢિ:. ૪. ૮૧૮ ૨. ૮૬૮-૮૬૨તમો: પૃષ્ઠયોઃ ૨. ૮૬૦-૮૬૪તમો: પૃષ્ઠયોઃા ८५९तमयोः पृष्ठयोः । ५. ८६०-८६१तमयोः पृष्ठयोः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy