SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११०२ -> बन्धग्रहणकाले न शक्रर्मूर्द्धप्रतिभासेन धूमप्रतिभासस्य ग्रहणमिति चेत्, समानमेतदनग्निप्रतिभासतस्तद्भावे तत्प्रतिभासान्तरेण, लोके तथाऽदर्शनात्, अन्यथाऽयोगाद् *વ્યાધ્યા त्यादि। प्रतिबन्धग्रहणकाले लिङ्गलिङ्गिनोर्न शक्रमूर्द्धप्रतिभासेन सह धूमप्रतिभासस्य लिङ्गभूतस्य ग्रहणम् । इति चेत्, एतदाशङ्कयाह- समानमेतत् - अनन्तरं चोदितं सामान्येन अनग्निप्रतिभासतः सकाशात् तद्भावे - धूमप्रतिभासभावे तत्प्रतिभासान्तरेण-अनग्निप्रतिभासान्तरेण धूमप्रतिभासकारणतयेष्टेन सहेति भावः । कथमेतदेवमित्याह-लोके तथाऽदर्शनात्तेन सह प्रतिबन्धग्रहणादर्शनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अन्यथाऽयोगात् । एवं च * અનેકાંતરશ્મિ પણ પરંપરાએ અગ્નિનિર્ભાસ થાય જ... (તેથી ફલિત એ થયું કે, અનગ્નિનિર્ભાસની જેમ વલ્ભીકનિર્માસ પણ વિશિષ્ટ હેતુ બની જ શકે અને તો તેનાથી થનાર ધૂમનિર્ભાસ પણ, અગ્નિનિર્ભાસનો અનુમાપક બને જ. એટલે એ આપત્તિનું નિરાકરણ; તમારા મતે થઈ શકે નહીં.) (૨૫૩) બૌદ્ધ : જ્યારે પ્રતિબંધગ્રહણ થાય ત્યારે ધૂમપ્રતિભાસ સાથે વલ્ભીકપ્રતિભાસનું ગ્રહણ નથી થતું. સ્યાદ્વાદી : અરે ! વ્યાપ્તિ વખતે ગ્રહણ ન થવાની વાત તો અનગ્નિનિર્ભાસમાં પણ સમાન જ છે. ભાવ એ કે, અનગ્નિપ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થાય, ત્યારે તે અનગ્નિપ્રતિભાસ, જે ધૂમપ્રતિભાસના કારણ તરીકે ઇષ્ટ છે, તેની સાથે ધૂમપ્રતિભાસની વ્યાપ્તિનું ગ્રહણ નથી જ થતું. તેનું કારણ એ કે, લોકમાં તેવું (=અનગ્નિપ્રતિભાસ સાથે વ્યાપ્તિગ્રહણ થતું હોય એવું) કદી દેખાતું નથી. (અન્યથા=) તેવું વ્યાપ્તિગ્રહણ ન દેખાવા છતાં પણ, જો અનગ્નિનિર્ભાસ સાથે ધૂમનિર્ભાસનું વ્યાપ્તિગ્રહણ માનશો, તો તે (અયોગાત્મ્ય) પ્રતિબંધ જ નહીં ઘટે... (અહીં આશય એ લાગે છે કે, લોકમાં તેવું ન દેખાતા પણ જો કોઈનો પણ કોઈની સાથે પ્રતિબંધ માની લેવાનો હોય, તો તો બધાનો બધાની સાથે પ્રતિબંધ માનવો પડશે અને તો અમુકનો અમુકની સાથે જ જે નિયત પ્રતિબંધ હોવાની વ્યવસ્થા છે, તે નહીં રહે. અર્થાત્ નિયતવ્યાપ્તિ વિલુપ્ત થશે...) * વિવર્ળમ્ * 146. अन्यथाऽयोगादिति । अनग्निप्रतिभासेन सह धूमप्रतिभासस्य प्रतिबन्धग्रहणैऽभ्युपगम्यमानेऽयोगात्-अघटनात् प्रतिबन्धस्यैव ।। ૬. ‘મૂર્ખ: પ્રતિ॰' કૃતિ -પાઇ: ૫ ૨. ‘પ્રતિમાસસ્ય પ્રહા॰' કૃતિ દ્દ-પાટ: I ३. पूर्वमुद्रिते 'ग्रहणदर्शने० ' इति पाठ:, अत्र तु N - प्रतानुसारेण । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy