________________
११०३
अनेकान्तजयपताका
(પગ્નમ:
व्यवहारासिद्धेरिति ।
( २५४ ) अस्तु वाऽग्निप्रतिभासजननसमर्थादेव प्रतिभासान्तरादस्य जन्म, तथापि ततस्तत्सामर्थ्यतो भाव्यग्निप्रतिभासानुमानात् कारणात् कार्यावसायप्रसङ्गः ॥
વ્યારા
. भवन्नीत्यैव व्यवहारासिद्धेरिति । अभ्युच्चयमाह अस्तु वेत्यादिना । अस्तु वा-भवतु वा अग्निप्रतिभासजननसमर्थादेव प्रतिभासान्तरात्-पराभिप्रेतात् अस्य जन्म, प्रक्रमाद् धूमप्रतिभासस्य, तथापि-एवमपि सति ततः-धूमप्रतिभासात् तत्सामर्थ्यतः-प्रस्तुतप्रतिभासान्तरसामर्थ्येन भाव्यग्निप्रतिभासानुमानात् कारणात् । किमित्याह-कारणात् सकाशात् कार्यावसायप्रसङ्गः । एवं च लिङ्गसङ्ख्यानियमो विरुध्यत इति ।।
... અનેકાંતરશ્મિ અને આ રીતે, તમારી માન્યતા પ્રમાણે જ વ્યાપ્તિનો વિલોપ થવાથી તો, (નિયત વ્યાપ્તિને લઈને પ્રવર્તતો) પ્રતિનિયત વ્યવહાર સિદ્ધ થશે નહીં...
* બૌદ્ધમતે ચતુર્થલિંગ માનવાનો પ્રસંગ (૨૫૪) (કસ્તુ વા...) “તુષ્ય, ટુર્નઃ' એ ન્યાયથી, તમને જે અભિપ્રેત છે કે, અગ્નિપ્રતિભાસજનનસમર્થ એવા (અનગ્નિપ્રતિભાસરૂપ) બીજા પ્રતિભાસથી જ ધૂમપ્રતિભાસનો જન્મ થાય છે, એવું માની પણ લઈએ, તો પણ તમને કારણથી કાર્યનું અનુમાન થવાની આપત્તિ આવશે !
ભાવાર્થ : (વિવેચન-વિસ્તાર :) તમે ધૂમપ્રતિભાસથી ભાવિમાં થનાર અગ્નિપ્રતિભાસનું અનુમાન કરો છો અને તે અનુમાન કોના આધારે ? તો તમે કહો છો કે, પ્રસ્તુત અગ્નિનિર્માસના કારણભૂત (અનગ્નિપ્રતિભાસરૂપ) બીજા પ્રતિભાસના આધારે... અર્થાત્ એ કારણના આધારે (અગ્નિ-પ્રતિભાસરૂ૫) કાર્યનું અનુમાન કહો છો. (અને એવું કહેવાથી તો, કારણલિંગક અનુમાન માનવાની આપત્તિ આવશે, જે તમને ઇષ્ટ નથી.)
આ વાતને જરા વિસ્તારથી સમજીએ -
બૌદ્ધો, પક્ષધર્મતા-અન્વય અને વ્યતિરેક એમ ત્રણ રૂપવાળો હેતુ માને છે અને એ ત્રણ રૂપથી ઉપલક્ષિત હેતુના પણ ત્રણ પ્રકાર માને છે – (૧) અનુપલબ્ધિ, (૨) સ્વભાવ, અને (૩) કાર્ય... આમ, હેતુની નિયત સંખ્યા મનાય છે, પણ હવે તે સંખ્યાનો વિરોધ થશે. કારણ કે હવે હેતુના ચાર
- વિવરમ્ . 147. एवं च लिङ्गसङ्ग्यानियमो विरुध्यत इति । भवतो हि मते त्रिरूपाणि च त्रीण्येव लिङ्गानि अनुपलब्धि: स्वभाव: कार्यं चेति वचनान्नियतसङ्ग्यानियमस्त्रिरुप एव । यदा च कारणादनग्नि
૨. ‘ત' તિ ટુ-પાઠ: I ૨. ‘સામન્ ભવ્યન' રૂતિ -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org