________________
११०४
ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
(२५५) स्यादेतद् यतो धूमप्रतिभासस्ततोऽग्निप्रतिभासोऽपि । इति तत्त्वतो धूमप्रतिभासोऽग्निप्रतिभासेन सहैकसामग्यधीनस्ततोऽयं स्वकारणस्यैवाग्निप्रतिभासजननयोग्यतां नाम धर्ममनुमापयति । इति कार्यादेव कारणानुमानम् । तद्योग्यता
स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे यतो धूमप्रतिभासः प्रतिभासान्तरात् ततोऽग्निप्रतिभासोऽपि भावी । इति-एवं तत्त्वतः-परमार्थेन धूमप्रतिभासोऽग्निप्रतिभासेन सह किमित्याह-एकसामग्यधीनो वर्तते ततोऽयं-धूमप्रतिभासः स्वकारणस्यैव-प्रक्रान्तप्रतिभासान्तरस्य अग्निप्रतिभासजननयोग्यतां नाम धर्ममनुमापयति, तदव्यतिरिक्तत्वात्
- અનેકાંતરશ્મિ .. પ્રકાર માનવાની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે –
અનગ્નિનિર્માસ તે ધૂમપ્રતિભાસનું કારણ છે અને સંતાનની પરંપરાએ અગ્નિનિર્માસનું પણ કારણ છે. તો આવા કારણરૂપ અનગ્નિનિર્માસથી, જયારે ભવિષ્યમાં થનારા અગ્નિનિર્માસરૂપ કાર્યનું અનુમાન કરાય, ત્યારે કારણથી જ કાર્યનું અનુમાન થયું કહેવાશે. (અર્થાત્ કારણલિંગ, અનુમિતિ થઈ કહેવાશે) તો અહીં લિંગનો “કારણ રૂપ એક નવો પ્રકાર માનવો પડશે (અને તો લિંગનું જે ત્રણ સંખ્યાનું નિયમન છે, તે વિરુદ્ધ ઠરશે.) (હવે બૌદ્ધ, કારણરૂપ લિંગ ન માનવું પડે એ માટે પોતાનું મંતવ્ય પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે )
- લિંગનિયમનસાધક બૌદ્ધપૂર્વપક્ષ * (૨૫૫) પૂર્વપક્ષઃ (બૌદ્ધ :) અનગ્નિપ્રતિભાસરૂપ જે પ્રતિભાસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો છે, તે જ પ્રતિભાસથી, ભવિષ્યમાં અગ્નિપ્રતિભાસ પણ ઉત્પન્ન થવાનો છે. એટલે પરમાર્થથી ધૂમપ્રતિભાસ, એક જ (અનગ્નિપ્રતિભાસરૂપ) કારણસામગ્રીને આધીન રહીને અગ્નિપ્રતિભાસ સાથે વર્તે છે.
(આશય એ કે, ધૂમનિર્ભાસ અને અગ્નિનિર્માસ બંને એક જ કારણસામગ્રીને આધીન થઈને રહે છે.. હવે અમે, ધૂમનિર્ભાસથી પૂર્વભાવી અનગ્નિનિર્માસનું અનુમાન અને એ કારણરૂપ) - અનગ્નિનિર્માસથી (કાર્યરૂપ) અગ્નિનિર્માસનું અનુમાન - એવું કહીશું જ નહીં (કે જેથી કારણલિંગક અનુમિતિ માનવી પડે.) તો શું કહેશો? એ ઉત્સુકતાનું સમાધાન સાંભળો )
બંને નિર્માસ એક સામગ્રીને આધીન હોવાથી, ધૂમપ્રતિભાસ તે પોતાના કારણભૂત અનગ્નિનિર્માસના જ “અગ્નિનિર્ભસજનનયોગ્યતા' - નામના ધર્મનું અનુમાન કરાવે છે અને એ તો કાર્યથી
એક વિવરણમ્ निर्भासरुपात् धूमप्रतिभासहेतो व्यग्निप्रतिभासरुपं कार्यमनुमीयते तदा आपद्यते कारणात् कार्यावसाय: । एवं च कारणलिङ्गं चतुर्थं प्राप्नोति । तच्च प्रस्तुतसङ्ख्यानियमविरोधाधायकमिति ।।
૨. “નામ' તિ પાડો ન વિદ્યતે –પ્રતૌ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org